- નેશનલ
હિંદુ તરીકે જન્મ્યો અને હિંદુ તરીકે મૃત્યુ પામીશઃ બિહારમાં ગિરિરાજ સિંહે આપ્યું મોટું નિવેદન
ભાગલપુરઃ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે આજે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં તાજેતરની સાંપ્રદાયિક હિંસા હિન્દુઓ સામે વર્તમાન ‘ખતરા’નો પુરાવો છે અને દેશમાં બહુમતી હોવા છતાં તેમને ‘સંગઠિત’ કરવા જરૂરી છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વરિષ્ઠ નેતા તેમના…
- સ્પોર્ટસ
ટીમ ઇન્ડિયાએ જોરદાર ફાઇટબૅક બતાવ્યું, પણ પછી કોહલી…
બેન્ગલૂરુ: અહીં સિરીઝની પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં ગુરુવારે ભારતીય ટીમ ઘરઆંગણાના સૌથી નીચા સ્કોર (46 રન) પર આઉટ થઈ ત્યાર બાદ શુક્રવારે ન્યૂ ઝીલૅન્ડે 402 રનના સ્કોર સાથે 356 રનની તોતિંગ સરસાઈ લીધી હતી, પરંતુ ભારતીય ટીમે વળતો જવાબ આપીને…
- આમચી મુંબઈ
કલ્યાણમાં પ્રવાસીએ કરેલી મારપીટમાં મહિલા ટિકિટ બુકિંગ ક્લર્ક બેભાન
સુરક્ષાને પ્રશ્ર્ને કર્મચારીઓએ કલ્યાણ સ્ટેશને વિરોધ પ્રદર્શન કર્યું થાણે: છુટ્ટા નાણાંને મુદ્દે થયેલા વિવાદમાં પ્રવાસીએ કૅબિનમાં ઘૂસી મહિલા ટિકિટ બુકિંગ ક્લર્કની બેરહેમીથી પીટાઈ કરી હોવાની ઘટના કલ્યાણમાં બની હતી. આ હુમલામાં મહિલા બેભાન થઈ ગઈ હતી, જ્યારે પ્રવાસીને પોલીસે તાબામાં…
- આમચી મુંબઈ
એસીબીના છટકામાં મધ્યસ્થી કરનારો પકડાયો: તલાટી છૂ
થાણે: એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ ગોઠવેલા છટકામાં કથિત લાંચની રકમ સ્વીકારનારો મધ્યસ્થી ઝડપાઈ ગયો હતો, પરંતુ કંપની પાસેથી લાંચની રકમ માગનારો મહેસૂલ અધિકારી રફુચક્કર થઈ ગયો હતો, એમ એસીબીના અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું. કંપનીના માલિકોએ તાજેતરમાં શાહપુર તાલુકાના શેવને ગામમાં…
- નેશનલ
મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને મળી રાહત, પણ આ શરતે
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના વધુ એક નેતાને કોર્ટે રાહત આપી છે. રાઉઝ એવન્યૂ કોર્ટે શુક્રવારે મની લોન્ડ્રિંગ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી પર ફેંસલો સંભળાવતા 50 હજારના બોન્ડ પર સશરત જામીન આપ્યા હતા. ઉપરાંત તેના પર…
- ટોપ ન્યૂઝ
પુતિનના નિમંત્રણ પર રશિયા જશે પીએમ મોદી
રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનના આમંત્રણ પર 22 અને 23 ઑક્ટોબરના રોજ પીએમ મોદી રશિયાની મુલાકાત લેશે. પીએમ મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયા જશે. હાલમાં જ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન ગયા હતા. તે સમયે…
- આમચી મુંબઈ
ઓવૈસીનો મોટો દાવો, મહારાષ્ટ્રમાં નહીં બનવા દઈએ શિંદે અને ફડણવીસની સરકાર
મુંબઈઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી લડવાને લઈ AIMIM પ્રમુક અસદુદ્દીન ઓવૈસી મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં શિંદે અને ફડણવીસની સરકાર નહીં બનવા દઈએ. મહારાષ્ટ્રમાં અમારા પૂર્વ સાંસદ ઈમ્તિયાઝ જલીલે નાના પટોળે અને શરદ પવારને પત્ર…
- રાશિફળ
ગણતરીના કલાકોમાં જ પલટી જશે આ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દિવાળી પહેલાં જ અમુક રાશિના જાતકોની લોટરી લાગવાની છે. બે દિવસ બાદ એટલે કે 20મી ઓક્ટોબરના લાલ ગ્રહ એટલે કે ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખાતા મંગળનું ગોચર થવા જઈ રહ્યું છે. મંગળ રવિવારે બપોરે 3.04 કલાક…
- ઇન્ટરનેશનલ
યાહ્યા સિનવાર બાદ કોણ સંભાળશે હમાસની કમાન? આ 5 નેતા છે લિસ્ટમાં
તેલ અવીવઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ઈઝરાયેલ દ્વારા હમાસના નેતા યાહ્યા સિનવારની હત્યા બાદ પ્રશ્ન ઉભો થયો છે કે હમાસના આગામી નેતા તરીકે કોને નિયુક્ત કરવામાં આવશે. સિનવારનું મૃત્યુ હમાસ માટે મોટી ખોટ છે અને હવે સંગઠનની…