- અમદાવાદ
ગુજરાતમાં મગફળી ઉત્પાદનમાં વધારો, પણ પાછોત્તરા વરસાદનો માર ઝીલવો પડશે ખેડૂતોએ
અમદાવાદ: મગફળી એ સૌરાષ્ટ્રનો મુખ્ય પાક છે અને રાજ્યના છ જિલ્લાનાં અર્થતંત્ર એક અથવા બીજી રીતે મગફળી ઉપર નિર્ભર છે. ગુજરાતમાં મગફળીની ખેતી ખુબ જ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં થાય છે. આ વર્ષે ગુજરાતમાં ખરીફ પાકોમાં મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન 42.19 લાખ…
- આમચી મુંબઈ
99 ઉમેદવાર જાહેર કર્યા ભાજપે, જાણો મુંબઈમાં ક્યાંથી કોણ લડશે
મુંબઈઃ ઘણા લાંબા સમયથી સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ એકસાથે 99 ઉમેદવારની યાદી બહાર પાડી દીધી છે. જેમાં મોટા ભાગે એવી બેઠકો છે જે ભાજપ માટે સુરક્ષિત માનવામાં આવે છે. આ યાદીમાં ભાજપના મહારાષ્ટ્રના ટોચના નેતા…
- સ્પોર્ટસ
બીજી ટેસ્ટ પુણેમાં: કોણ આઉટ અને કોણ ઇન થઈ શકે?
પુણે: 24મી ઑક્ટોબરથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિયેશનના ગ્રાઉન્ડ પર ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે બીજી ટેસ્ટ રમાશે અને સિરીઝ 1-1થી બરાબરીમાં કરવા તેમ જ ટેસ્ટના વર્લ્ડ કપ માટેની આવતા વર્ષની ફાઇનલમાં સ્થાન મેળવવા ટીમ ઇન્ડિયાએ આ મૅચ જીતવી ખૂબ જરૂરી…
- આમચી મુંબઈ
રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ વિજયા કિશોર રહાટકરને ઓળખો
કેન્દ્ર સરકારે ઔરંગાબાદમાં રહેતા વિજયા કિશોર રહાટકરને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ રેખા શર્માનું સ્થાન લેશે. શનિવારે કેન્દ્ર સરકારે આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990 ની કલમ 3…
- રાશિફળ
ઓક્ટોબરના અંતમાં બે ગ્રહો કરશે ગોચર, ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ઓક્ટોબર મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે અને એમાં પણ ઓક્ટોબર મહિનાના અંતમાં બુધ અને શુક્ર ગોચર કરી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ ક્યારે થશે આ ગોચર અને…
- મનોરંજન
બિગ બીએ ‘મંજુલિકાની વર્ષો જૂની કઇ ઈચ્છા પૂરી કરી ‘આજ રપટ જાયે’ ગીત પર રોમેન્ટિક ડાન્સ કર્યો
વિદ્યા બાલને ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3‘ને લઈને ઘણી ઉત્સુક્તા જગાવી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને જોયા બાદ દર્શકોની ઉત્સુકતા ઘણી વધી ગઈ છે. દરમિયાન વિદ્યા બાલન અને કાર્તિક આર્યન અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ…
- નેશનલ
દેશમાં ‘શત્રુ સંપત્તિ’ના નિકાલ માટે માર્ગદર્શિકામાં સુધારો કર્યો, સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિત એક કરોડ રૂપિયાથી ઓછી કિંમતની શત્રુ સંપત્તિ અને શહેરી વિસ્તારોમાં પાંચ કરોડથી ઓછી કિંમતની આવી સંપત્તિના નિકાલ માટે માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. દેશમાં પાકિસ્તાન અને ચીનની નાગરિકતા મેળવનારા લોકો દ્વારા છોડવામાં આવેલી મિલકતો…
- આમચી મુંબઈ
Assembly Election: મહાયુતિમાં ઘર્ષણ, ભાજપને 2 નેતા કરી શકે અલવિદા…
અજિત પવારના ત્રાસથી કંટાળી ભાજપ સાથે છેડો ફાડી શકે લક્ષ્મણ ઢોબળે… મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછી મહાવિકાસ આઘાડીમાં પરસ્પર પાર્ટીઓની ખેંચાખેંચી ચાલી રહી છે ત્યારે મહાયુતિ (ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી)માં બધું બરાબર નથી.…
- નેશનલ
હિંદુ તરીકે જન્મ્યો અને હિંદુ તરીકે મૃત્યુ પામીશઃ બિહારમાં ગિરિરાજ સિંહે આપ્યું મોટું નિવેદન
ભાગલપુરઃ કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે આજે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં તાજેતરની સાંપ્રદાયિક હિંસા હિન્દુઓ સામે વર્તમાન ‘ખતરા’નો પુરાવો છે અને દેશમાં બહુમતી હોવા છતાં તેમને ‘સંગઠિત’ કરવા જરૂરી છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વરિષ્ઠ નેતા તેમના…