- આમચી મુંબઈ
કોણ છે આ યુપીના ટોપર જેમને સીએમ ફડણવીસે હવે મુંબઈમાં કલેક્ટરની જવાબદારી સોંપી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે આઠ IAS અધિકારીઓની બદલી કરી છે. રાજ્ય સરકારે 2016 બેચના IAS સૌરભ કટિયારને મુંબઈ સબઅર્બન કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. સૌરભ કટિયાર આ પહેલા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના કલેક્ટર હતા. સૌરભ કટિયાર રાજેન્દ્ર…
- ગાંધીનગર
ગુજરાતમાં વાવાઝોડાનો ખતરોઃ કોસ્ટ ગાર્ડે માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી
ગાંધીનગર: ગુજરાતના હવામાનમાં પરિવર્તન આવ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) એ તાજેતરમાં જણાવ્યું છે કે આ લો પ્રેશર આગામી 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે, જેના…
- મનોરંજન
કૌન બનેગા કરોડપતિમાં Amitabh Bachchanને રિપ્લેસ કરશે Salman Khan?
ટચૂકડા પડદેથી ચોંકાવનારા સમય આવી રહ્યા છે. એક તરફ એવી ચર્ચા ચાલી રહી છે કે સલમાન ખાન બિગ બોસ-19ની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે આગામી જૂનમાં તે શોનો પ્રોમો શૂટ કરશે. પરંતુ આ બધા વચ્ચે હવે એવા…
- નેશનલ
ભારતનો તુર્કીને સણસણતો જવાબ: પાકિસ્તાનને આતંકવાદ સામે પગલાં લેવા દબાણ કરો
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં ચાલેલા તણાવ દરમિયાન ખુલ્લેઆમ પાકિસ્તાનનો પક્ષ લેનારા તુર્કીને ભારતે સણસણતો જવાબ આપ્યો છે. ભારતે તુર્કીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવા અને દાયકાઓથી પોષવામાં આવેલા…
- મહારાષ્ટ્ર
દહેજ કેસ: NCP નેતાની પુત્રવધૂના મોત અંગે મોટા ખુલાસા
પુણેઃ મહારાષ્ટ્રના પુણેમાં એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના નેતા રાજેન્દ્ર હગવણેની પુત્રવધૂ વૈષ્ણવીની આત્મહત્યાનો મામલો આ દિવસોમાં ચર્ચાને ચગડોળે ચઢ્યો છે. આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. વૈષ્ણવીના પતિ, સાસુ અને ભાભીની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય પર વૈષ્ણવીને…
- નેશનલ
કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ, બે આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવેલા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન (CASO) દરમિયાન આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે આ અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને પણ ઠાર કરવામાં આવ્યા છે.…
- આમચી મુંબઈ
મુંબઈના આ વિસ્તારોમાં આવતા બુધવારે રહેશે ૧૩ કલાક માટે ૧૫ ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ સહિત થાણે અને ભિવંડી-નિઝામપૂર પાલિકાને પાણીપુરવઠો કરનારા પાંજરાપૂર પંપિંગ સ્ટેશનમાં આવતા અઠવાડિયે ટેક્નિકલ કામ કરવામાં આવવાનું હોવાથી આવતા અઠવાડિયામાં બુધવારે ૧૩ કલાક માટે ૧૫ ટકા પાણીકાપ રહેશે. મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ પાંજરાપૂરના પંપિંગ સ્ટેશનમાં ફેઝ-વનમાં નવું…
- નેશનલ
છત્તીસગઢમાં નક્સલવાદને મોટો ફટકો: કુખ્યાત બસવરાજૂ ઠાર, જાણો કોણ હતો?
છત્તીસગઢમાં સુરક્ષા દળો દ્વારા કુખ્યાત નક્સલી નેતા બસવરાજુના એન્કાઉન્ટરને એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓ માની રહી છે કે આ માત્ર એક સામાન્ય ઘટના નથી, પરંતુ નક્સલવાદના મૂળ પર ઘા છે. દાયકાઓ સુધી માઓવાદીઓના ભયનો પર્યાય…
- નેશનલ
વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટમાં SG તુષાર મહેતાની ધારદાર દલીલો: ‘વક્ફ અલ્લાહનો, પણ સરકારી જમીન પર અધિકાર સરકારનો જ’
નવી દિલ્હી: દેશમાં ખૂબ જ ચર્ચા, વિવાદ અને ધમાસાણનું કેન્દ્ર બનેલા વકફ કાયદાના સામે સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી શરુ (Hearing against Waqf Act in SC) થઇ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદા સામેની પાંચ મુખ્ય અરજીઓ પર…
- નેશનલ
પાકિસ્તાનના ડ્રોનને રોકવા માટે 15 લાખ રૂપિયાની મિસાઇલોનો ઉપયોગ કેમ કર્યોે?: વિજય વડેટ્ટીવાર
નાગપુર: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન 15,000 રૂપિયાની કિંમતના પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલા ચાઇનીઝ ડ્રોનને રોકવા માટે 15 લાખ રૂપિયાની મિસાઇલોનો ઉપયોગ કરવાનું કારણ પુછીને તેની યોગ્યતા પર સવાલ ઉપસ્થિત કર્યો હતો. નાગપુરમાં પત્રકારો સાથે વાત…