- આમચી મુંબઈ
બળવાખોરો ભાજપના હિતમાં કામ કરવા માટે રાજી થશે, તેઓ અમારા જ છે: દેવેન્દ્ર ફડણવીસ
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિધાનસભા ચૂંટણીની ટિકિટ ફાળવણીમાં અસંતોષને કારણે ભાજપ સામે બળવો કરનારા ઉમેદવારો પક્ષના હિતમાં કામ કરવા માટે રાજી થશે. તેઓ નાગપુરમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.…
- નેશનલ
Gold Import : ધનતેરસે બ્રિટનથી ભારત આવ્યું 102 ટન સોનું, જાણો કારણ
નવી દિલ્હી : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ધનતેરસ પર બ્રિટનથી ભારતમાં 102 ટન સોનાનું નવું કન્સાઈનમેન્ટ મંગાવ્યું છે. બેંક ઓફ ઈંગ્લેન્ડમાંથી 102 ટન સોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. આ અગાઉ આરબીઆઈએ મે મહિનામાં બ્રિટનમાંથી 100…
- ઇન્ટરનેશનલ
સ્પેનમાં યુરોપનું ભયાનક પૂરઃ 95 લોકોનાં મોત, જનજીવનને અસર
બેરિઓ ડે લા ટોરેઃ સ્પેનમાં અચાનક આવેલા સદીના સૌથી ભયાનક પૂરમાં ઓછામાં ઓછા ૯૫ લોકોના મોત થયા છે. હજુ પણ શોધખોળ અભિયાન ચાલું હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. કારણ કે ઘણા લોકો હજુ પણ ગુમ છે. અચાનક આવેલી કુદરતી આફતને…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મનસેના દીપોત્સવનો ખર્ચ અમિત ઠાકરેના ચૂંટણી ખર્ચમાં સમાવવો જોઈએ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દર વર્ષે શિવાજી પાર્કમાં દિવાળીની ઉજવણી કરે છે. આ દીપોત્સવમાં મોટી અને આકર્ષક લાઈટિંગ અને ઝાકઝમાળ વગેરે જોવા મળે છે. આ વર્ષે દીપોત્સવમાં સિંઘમ અગેઈન ફિલ્મની ટીમે તેના સ્ટાર્સ સાથે હાજરી આપી હતી. આ…
- નેશનલ
ઓડિશાના પૂર્વ સીએમની સુરક્ષા ઘટાડીઃ હવે વાય શ્રેણીની સુરક્ષા આપી
ભુવનેશ્વર: ઓડિશા સરકારે રાજ્યના પાંચ વખતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નવીન પટનાયકની સુરક્ષાને ડાઉનગ્રેડ કરીને ઝેડને બદલે વાય શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. એક અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મહત્વની વ્યક્તિઓની સુરક્ષાના મુદ્દાઓ પર કામ કરતી ઉચ્ચ-સ્તરીય સમિતિએ બીજેડીના વડાની…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Assembly Election: મુંબઈમાં કેટલા મુસ્લિમ ઉમેદવારોને મળી ટિકિટ, કોને-કેટલો થશે ફાયદો?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય જંગ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ૨૦ નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે, જ્યારે ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર થશે. આ ચૂંટણીમાં મહાયુતિ અને મહા વિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે જોરદાર ટક્કર થશે. જો મુંબઈની બેઠકોની…
- ઇન્ટરનેશનલ
મોઝામ્બિકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પછી બબાલઃ વિરોધ પ્રદર્શનોમાં ૧૦નાં મોત
માપુટોઃ મોઝામ્બિકમાં રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ થયેલા વિરોધ પ્રદર્શનોમાં પોલીસ કાર્યવાહીમાં ગોળી વાગવાથી ૧૦ લોકોના મોત થયા હતા. તેમજ ડઝનેક ઘાયલ થયા હતા. આ માહિતી બે તબીબી જૂથોએ આપી હતી. મોઝામ્બિકની મુક્તિ માટેના શાસક મોરચાના ડેનિયલ ચાપોને ૨૪ ઓક્ટોબરે ચૂંટણીમાં વિજેતા…
- સ્પોર્ટસ
IPLમાં હાર્દિક-બુમરાહ સહિત કયા ગુજરાતી ક્રિકેટરને કેટલા કરોડમાં રિટેન કરવામાં આવ્યા? જાણો
IPL Updates: આઈપીએલ 2025ના રિટેંશન લિસ્ટ દિવાળીના દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ રિટેન કરશે કે નહીં તેના પર સૌની નજર હતી. આઈપીએલની ગત સિઝનમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સનો કંગાળ દેખાવ રહ્યો હતો. આઈપીએલમાં કયા ગુજરાતી…
- આમચી મુંબઈ
ભાજપ રાજ ઠાકરેના પુત્રને સમર્થન આપશે: ફડણવીસ
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે ભાજપ હજુ પણ માહિમ વિધાનસભા બેઠક પર એમએનએસના વડા રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને સમર્થન આપવા માંગે છે, આ બેઠક પરથી સત્તાધારી શિવસેનાનો ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો છે. આનો…