- નેશનલ
સનાતન ધર્મની રક્ષા માટે પવન કલ્યાણે નરસિંહ વારાહી બ્રિગેડની સ્થાપના કરી શું કહ્યું? જાણો વિગત
Narasimha Varahi Brigade: આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે (Janasena Party Chief and Andhra Pradesh deputy chief minister Pawan Kalyan) ‘નરસિંહ વારહી બ્રિગેડ’ (Narasimha Varahi Brigade) બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, તેમનો પક્ષ જનસેના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં સનાતન ધર્મની…
- સ્પોર્ટસ
રિષભ પંત નૉટઆઉટ હતો? રોહિતે આપ્યું મોટું નિવેદન…
મુંબઈ: ન્યૂ ઝીલૅન્ડ સામે રમાયેલી ત્રીજી અને છેલ્લી ટેસ્ટમાં ભારતનો પચીસ રનથી કારમો પરાજય થયો અને આખી સિરીઝમાં ખરાબ પ્રદર્શન કરવાને પરિણામે ટીમ ઇન્ડિયા સામે કિવીઓની ટીમ 3-0થી ક્લીન સ્વીપ કરવામાં સફળ રહી. ભારતીય ટીમ 147 રનનો નાનો લક્ષ્યાંક પણ…
- નેશનલ
હિંદુઓ એક્તા દર્શાવશે તો…. જાણો શું બોલ્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી
થોડા દિવસ પહેલા જ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આગ્રામાં એક કાર્યક્રમમાં લોકોને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતા કહ્યું હતું કે – ‘બંટેગે તો કટેંગે, એક રહેંગે તો સુરક્ષિત રહેંગે’ અર્થાત જો આપણે (હિંદુઓ) અક નહીં રહીએ મુશ્કેલીમાં મુકાઇ જઇશું,…
- અમદાવાદ
Ahmedabad લીંબડી હાઇવે પર અકસ્માત, એક વ્યક્તિનું મોત
અમદાવાદ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ(Ahmedabad)હાઇવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જયારે એક વ્યક્તિને ગંભીર હાલત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. લીંબડી-અમદાવાદ હાઇવે પર અવારનવાર ગોઝારા અકસ્માતના બનાવો બનતા હોય છે.…
- સ્પેશિયલ ફિચર્સ
એર ઇન્ડિયા દ્વારા મુસાફરોની સુરક્ષામાં ચૂક: એક યાત્રી પાસેથી મળી કારતૂસ
નવી દિલ્હીઃ તહેવાર ટાણે યાત્રીઓની સુરક્ષાને લઈને મોટી બેદરકારીના અહેવાલો મળી રહ્યા છે. આઈજીઆઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાના પેસેન્જરના ખિસ્સામાંથી એક કારતૂસ મળી આવ્યાં છે. ત્યારબાદ એર ઈન્ડિયાએ એરપોર્ટ પોલીસને આ અંગે ફરિયાદ નોંધાવી છે. મામલો 27મી ઓક્ટોબરનો હોવાનું કહેવાય…
- સ્પેશિયલ ફિચર્સ
ATMથી કરી શકાય છે આ ખાસ કામ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
જ્યારે પણ એટીએમની વાત આવે તો મોટાભાગના લોકોને એવું જ લાગે છે કે એટીએમથી પૈસા જ ઉપાડી શકાય છે પરંતુ હકીકતમાં એવું નથી, એટીએમથી બીજા પણ કેટલાક જરૂરી કામ કરી શકાય છે જેના વિશે તમને બેંક પણ નહીં જણાવે. બટ…
- નેશનલ
ઘરમાં છુપાયેલા આંતકીને બહાર કાઢવા સેનાએ કર્યો બ્લાસ્ટ, લશ્કર-એ-તૈયબાનો આતંકી ઠાર
News: શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સૈનિકોએ એક આતંકીને ઠાર કર્યો હતો, જ્યારે ચાર સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા. આઈજીપી વી.કે.બર્ડીએ જણાવ્યું હતું કે, ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. આ આતંકીની ઓળખ ઉસ્માન…
- સ્પેશિયલ ફિચર્સ
SBI Alert! રિવોર્ડની લાલચમાં ખાલી થઈ શકે છે બેંક ખાતું, SMS દ્વારા થઈ રહ્યો છે ફ્રોડ
PIB Fact Check: ભારતમાં ડિજિટલ પેમેન્ટનું (digital payment) ચલણ વધી રહ્યું છે, તેની સાથે છેતરપિંડીની ઘટનામાં પણ વધારો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા (social media) પર ઘણા પ્રકારના સમાચારો અને વીડિયો વાયરલ (viral video) થાય છે, જે પૈકી ઘણા ફેક…