- મનોરંજન
Aishwarya Rai-Bachchanને બર્થડે વિશ ના કરવું ભારે પડ્યું Amitabh Bachchanને!
બોલીવૂડના પાવરફૂલ ફેમિલીની બહુરાની અને સુંદર એક્ટ્રેસમાંથી એક એવી ઐશ્વર્યા રાય-બચ્ચને બે દિવસ પહેલાં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો. ઐશ્વર્યાએ પહેલી નવેમ્બરના પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. જ્યાં એક તરફ એક્ટ્રેસના ફેન્સે તેમને શુભેચ્છા પાઠવી તો બીજી બાજું પતિ અભિષેક…
- નેશનલ
વન નેશનલ વન ઈલેક્શનઃ અભિનેતા વિજય થલપતિની પાર્ટીએ કર્યો વિરોધ, જાણો શું છે કારણ?
ચેન્નઈ: જાણીતા અભિનેતા વિજય થલપતિની પાર્ટી તમિલગા વેતરી કષગમ (ટીવીકે) એ આજે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રની ભાજપ સરકાર અને તમિલનાડુની ડીએમકે સરકાર પર નિશાન સાધ્યું હતું. બેઠકમાં કાયદો અને વ્યવસ્થા મામલે ડીએમકે સરકારની નિંદા કરી હતી. સાથે…
- સ્પોર્ટસ
92 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઘરઆંગણે ભારતની સૌથી મોટી નામોશી
મુંબઈ: ભારતીય ટેસ્ટ-ક્રિકેટરોએ ઘરઆંગણે દેશના 92 વર્ષના ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ખરાબ પર્ફોર્મ કર્યું છે. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ ત્રીજી અને છેલ્લી ટેસ્ટ માત્ર પચીસ રનના તફાવતથી હારી ગઈ એ સાથે ન્યૂ ઝીલૅન્ડને ભારત સામે 3-0થી વાઇટ-વૉશ…
- મનોરંજન
ડિવોર્સ બાદ પણ સુપરસ્ટાર પતિને આટલો બધો પ્રેમ કરે છે એક્સ વાઇફ! પ્રશંસાના પુલ બાંધતા થાકતી જ નથી
આમિર ખાન પોતાની ફિલ્મોની સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. આમિર ખાને બે વાર લગ્ન કર્યા અને બંને વખત છૂટાછેડા લીધા, પરંતુ છૂટાછેડા પછી પણ આમિર ખાનની પૂર્વ પત્ની ક્યારેય તેના વખાણ કરતાં થાકતી નથી. બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ…
- નેશનલ
ભારતમાં TBના દર્દીમાં થઈ રહેલા ઘટાડા પર WHOના રિપોર્ટ પર પીએમ મોદીએ શું કહ્યું? જાણો કેવા હોય છે આ રોગના લક્ષણો
TB free India: ભારતમાં ટીબીના (Tuberculosis) દર્દીમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ (Union Health Minister JP Nadda) એક્સ પર પોસ્ટ કરી છે.…
- નેશનલ
Vande Bharat Train પર પથ્થરમારો: સાંસદ ચંદ્રશેખર આઝાદનો થયો બચાવ, પણ…
લખનઉઃ ઉત્તર પ્રદેશની પેટાચૂંટણી વચ્ચે નગીનાથી સાંસદ અને ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદે તાજેતરમાં જ વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમણે સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપી હતી કે તેઓ જે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તેના પર…
- આમચી મુંબઈ
તમે કામે લાગો, હું મહાયુતિમાં બળવાખોરો અને અસંતુષ્ટોને જોઈ લઈશ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહાયુતિના કોઈપણ ઉમેદવારને હારવા દેવા નથી માંગતા. હું અસંતુષ્ટ અથવા બળવાખોર બધાને જોઈ લઈશ, તમે મહાયુતિના પ્રચારના કામે લાગી જાઓ એવો સ્પષ્ટ આદેશ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે થાણે જિલ્લાના શિવસેનાના વરિષ્ઠ નગરસેવકોને આપ્યો હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું…
- સ્પોર્ટસ
IND vs NZ: ટેસ્ટમાં હાર છતાં જાડેજાએ કર્યું આ મોટું કારનામું, બન્યો માત્ર બીજો ભારતીય બોલર
Ravindra Jadeja: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમની (India vs New Zealand Test Series) ભૂંડી હાર થઈ હતી. 3 મેચની સીરિઝ ભારત 0-3થી હાર્યું હતું. મુંબઈમાં રમાયેલી શ્રેણીની અંતિમ ટેસ્ટમાં પ્રવાસી ટીમે ભારતીય ટીમને 25 રનથી હરાવીને ઈતિહાસ સર્જયો હતો.…
- રાશિફળ
72 કલાક બાદ શરૂ થશે આ ત્રણ રાશિના જાતકોનો Golden Period, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર કરવાના ચોક્કસ સમયહગાળા વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આવું જ એક ગોચર ત્રણ દિવસ બાદ એટલે કે સાતમી નવેમ્બરના શુક્ર વૃશ્ચિક રાશિમાંથી ગોચર કરીને ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ઐશ્વર્ય, વૈભવ, સુખ…