- આમચી મુંબઈ
સલમાનના નિવાસસ્થાન બહાર ગોળીબાર: મુંબઈ પોલીસે અનમોલ બિશ્ર્નોઈના પ્રત્યર્પણની પ્રક્રિયા હાથ ધરી
મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર ગોળીબાર કરવાના કેસમાં ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈના ભાઈ અનમોલ બિશ્ર્નોઈના પ્રત્યર્પણની પ્રક્રિયા મુંબઈ પોલીસે હાથ ધરી હતી. અનમોલ અમેરિકામાં સંતાયો હોવાની માહિતી સામે આવ્યા પછી પોલીસે તેને ભારત લાવવાની હિલચાલ શરૂ કરી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
નવાબ મલિકની ઉમેદવારીથી મહાયુતિમાં અસર નહીં: પ્રફુલ પટેલ
મુંબઈ: એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે કહ્યું છે કે, આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે નવાબ મલિકને તેમની પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી કરવાથી રાજ્યમાં અન્યત્ર મહાયુતિની સંભાવનાઓને કોઈ અસર થશે નહીં. મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા અને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ…
- આમચી મુંબઈ
ભાજપ માત્ર અમિત ઠાકરે માટે પ્રચાર કરશે: પ્રસાદ લાડ
મુંબઈ: માહિમ વિધાનસભા મતદારસંઘની ચૂંટણીને લઈને મહાયુતિમાં વાતાવરણ ગરમાયું છે. શિવસેના (એકનાથ શિંદે)એ અહીંથી વર્તમાન વિધાનસભ્ય સદા સરવણકરને ઉમેદવારી આપી છે. બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ પાર્ટીના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને માહિમથી ટિકિટ આપી છે. અમિત ઠાકરેને…
- મનોરંજન
Aishwarya Rai-Bachchanને બર્થડે વિશ ના કરવું ભારે પડ્યું Amitabh Bachchanને!
બોલીવૂડના પાવરફૂલ ફેમિલીની બહુરાની અને સુંદર એક્ટ્રેસમાંથી એક એવી ઐશ્વર્યા રાય-બચ્ચને બે દિવસ પહેલાં જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો. ઐશ્વર્યાએ પહેલી નવેમ્બરના પોતાનો 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. જ્યાં એક તરફ એક્ટ્રેસના ફેન્સે તેમને શુભેચ્છા પાઠવી તો બીજી બાજું પતિ અભિષેક…
- નેશનલ
વન નેશનલ વન ઈલેક્શનઃ અભિનેતા વિજય થલપતિની પાર્ટીએ કર્યો વિરોધ, જાણો શું છે કારણ?
ચેન્નઈ: જાણીતા અભિનેતા વિજય થલપતિની પાર્ટી તમિલગા વેતરી કષગમ (ટીવીકે) એ આજે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રની ભાજપ સરકાર અને તમિલનાડુની ડીએમકે સરકાર પર નિશાન સાધ્યું હતું. બેઠકમાં કાયદો અને વ્યવસ્થા મામલે ડીએમકે સરકારની નિંદા કરી હતી. સાથે…
- સ્પોર્ટસ
92 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઘરઆંગણે ભારતની સૌથી મોટી નામોશી
મુંબઈ: ભારતીય ટેસ્ટ-ક્રિકેટરોએ ઘરઆંગણે દેશના 92 વર્ષના ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ખરાબ પર્ફોર્મ કર્યું છે. રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ ત્રીજી અને છેલ્લી ટેસ્ટ માત્ર પચીસ રનના તફાવતથી હારી ગઈ એ સાથે ન્યૂ ઝીલૅન્ડને ભારત સામે 3-0થી વાઇટ-વૉશ…
- મનોરંજન
ડિવોર્સ બાદ પણ સુપરસ્ટાર પતિને આટલો બધો પ્રેમ કરે છે એક્સ વાઇફ! પ્રશંસાના પુલ બાંધતા થાકતી જ નથી
આમિર ખાન પોતાની ફિલ્મોની સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. આમિર ખાને બે વાર લગ્ન કર્યા અને બંને વખત છૂટાછેડા લીધા, પરંતુ છૂટાછેડા પછી પણ આમિર ખાનની પૂર્વ પત્ની ક્યારેય તેના વખાણ કરતાં થાકતી નથી. બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ…
- નેશનલ
ભારતમાં TBના દર્દીમાં થઈ રહેલા ઘટાડા પર WHOના રિપોર્ટ પર પીએમ મોદીએ શું કહ્યું? જાણો કેવા હોય છે આ રોગના લક્ષણો
TB free India: ભારતમાં ટીબીના (Tuberculosis) દર્દીમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ (Union Health Minister JP Nadda) એક્સ પર પોસ્ટ કરી છે.…