- આમચી મુંબઈ
મુંબઇ એરપોર્ટ પર એક ડઝન વિદેશી કાચબા સાથે બે પ્રવાસી પકડાયા
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્રટનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ્સ વિભાગે એક ડઝન વિદેશી કાચબા સાથે બે પ્રવાસીની ધરપકડ કરી હતી. બંને પ્રવાસી બેંગકોકથી સોમવારે આ કાચબા લાવ્યા હતા. કાચબાઓને લંબચોરસ પ્લાસ્ટિકનાં બોક્સમાં રાખવામાં આવ્યા હતા. આ બોક્સ ટ્રોલી બેગની અંદર…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી નવેમ્બરના પહેલા મંગળવારે જ કેમ થાય છે?
આજે આખા વિશ્વની નજર અમેરિકાની ચૂંટણી પર છે. મહાસત્તા તરીકે જાણીતા આ દેશના ચૂંટણીના પરિણામો તમામ દેશોને ઓછાવધુ પ્રમાણમાં અસર કરે છે. ભારતના અમેરિકા સાથેના વ્યાપારિક સંબંધોને જોતા, તેમ જ અમેરિકામાં વસતા ભારતીયોની સંખ્યા જોતા આપણને વધારે રસ હોય તે…
- સ્પોર્ટસ
કોહલીને 37મા જન્મદિનની શુભેચ્છામાં યુવીએ કહ્યું, ‘દુનિયા તારી વાપસીની રાહ જુએ છે’
નવી દિલ્હી: વિરાટ કોહલીએ આજે જીવનના 36 વર્ષ પૂરા કરીને 37મા વર્ષમાં પ્રવેશ કર્યો અને એ નિમિત્તે તેને ભૂતપૂર્વ તથા વર્તમાન સાથી ક્રિકેટરો તેમ જ મિત્રો તરફથી સોશિયલ મીડિયા પર જન્મદિનની અનેક શુભેચ્છાઓ મળી છે. ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝની 0-3ની…
- રાશિફળ
આજનું રાશિફળ (05-11-24): કર્ક, કન્યા સહિત આ ત્રણ રાશિના જાતકોને આજે થશે મનમાન્યો લાભ, જોઈ લો શું છે તમારી રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. પરિવારમાં આજે કોઈ શુભ પ્રસંગનું આયોજન થશે. નોકરી બદલવા માગતા લોકો માટે સમય અનુકૂળ છે. આજે તમારો કોઈ મિત્ર તમારા માટે રોકાણ સંબંધિત યોજના લઈને આવી શકે છે, જેમાં જો તમે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
દબાણ હેઠળ ઉમેદવારી ખેંચનારા ગોપાલ શેટ્ટી સંજય ઉપાધ્યાય માટે મુશ્કેલી ઊભી કરશે?
મુંબઈ: ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટીએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવીને સનસનાટી ફેલાવી હતી, પરંતુ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેની સમજૂતી બાદ તેમની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. 20 નવેમ્બરે યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે બોરીવલી…
- મનોરંજન
૩૮ વર્ષની એક્ટ્રેસે 11 વર્ષ મોટા અભિનેતા સાથે કર્યાં બીજા લગ્ન, તસવીર જોઈ લો
નવી દિલ્હીઃ ટીવી અભિનેત્રી દિવ્યા શ્રીધર તેના બીજા લગ્નને કારણે ચર્ચામાં છે. મલયાલમ અભિનેત્રીએ ૪૯ વર્ષના એક્ટર અને મોટિવેશનલ સ્પીકર ક્રિસ વેણુગોપાલ સાથે લગ્ન કર્યા છે. આ કપલે ૩૦ ઓક્ટોબરે યોજાયેલા લગ્નની તસવીરો તેમના સોશિયલ મીડિયા પેજ પર શેર કરી…
- ભુજ
રાપરના ગેડી નજીક કેનાલમાં એક સગીર સહીત ચાર ડૂબ્યા, બેના મોત
ભુજઃ કચ્છ માટે જીવાદોરી સમાન નર્મદા કેનાલ ફરી ગોઝારી નીવડી હોય તેમ સીમાવર્તી વાગડ વિસ્તારમાં કેનાલમાં ઉતરેલા ચાર પૈકી બે લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં. કેનાલમાં ડૂબેલા બે લોકોની સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ગોઝારી…
- નેશનલ
By Election: રાજસ્થાનમાં ભજનલાલની સરકાર માટે અગ્નિપરીક્ષા?
જયપુરઃ રાજસ્થાન વિધાનસભાની આગામી પેટાચૂંટણી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ની આગેવાની હેઠળની રાજ્ય સરકાર માટે એક નિર્ણાયક અને અગ્નિપરીક્ષા હશે. આ સરકાર આવતા મહિને તેના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ કરશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સત્તામાં આવ્યાના એક મહિનામાં જ ભાજપ કરણપુર વિધાનસભા…
- આમચી મુંબઈ
કોના દબાણમાં આવીને જરાંગેએ લીધો યુ-ટર્નઃ ઈલેક્શન નહીં લડે પણ…
જાલના (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે મરાઠા અનામતનો મુદ્દો વધુ ચર્ચામાં હતો, જ્યારે આગામી દિવસોમાં પણ ચર્ચામાં રહી શકે છે, પરંતુ મરાઠા અનામત માટે આંદોલન અને અનશન કરનારા મનોજ જરાંગેએ હવે ચૂંટણી નહીં લડે પણ કોઈ ઉમેદવારને ટેકો નહીં આપવાની…