- રાશિફળ
ગુરુ-ચંદ્રની યુતિ થતા બનશે પાવરફૂલ યોગ, ત્રણ રાશિના જાતકોને જલસા જ જલસા…
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને દેવતાઓના ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આવો આ ગુરુ એક વર્ષ બાદ રાશિ પરિવર્તન કરવામાં આવે છે, જેની અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે. ગુરુ હાલમાં મિથુન રાશિમાં બિરાજમાન છે અને એક વર્ષ સુધી…
- Uncategorized
સોનામાં ભાવમાં ઘટાડા બાદ ફરી વધારો, પ્રકાશમાં આવ્યું આ કારણ
મુંબઇ : વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. જેમઆ હાલમાં જ સોના- ચાંદીના ભાવના ફરી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા સપ્તાહ દરમિયાન અઠવાડિયામાં સોના- ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પે એપલ બાદ સેમસંગને પણ ધમકી આપી, કહ્યું – સ્માર્ટફોનનું ઉત્પાદન અમેરિકામાં કરો નહીં તો…
વોશિંગ્ટન ડીસી, અમેરિકા અમેરિકા ભારતનો પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે વિરોધ કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રેમ્પે (Donald Trump) પહેલા એપલ (Apple) કંપનીને ચેતવણી આપી હતી કે, તમારે દેશમાં જ આઈફોન બનાવવા છે, અને જો ભારતમાં બનાવશે તો 25…
- નેશનલ
11 રાજ્યોની પોલીસ પણ કરશે જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ, જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે પકડાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા હાલ રિમાન્ડ પર છે. તેની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જ્યોતિએ જે રાજ્યોની મુલાકાત લીધી હતી અને ત્યાંના વીડિયો તેના સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા તેને…
- નેશનલ
આતંકી સંગઠનોના નામ લઈને અમિત શાહે જણાવી ઓપરેશન સિંદૂરની હકીકત
નવી દિલ્હીઃ પહલગામમાં 22 એપ્રિલે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી લીધો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમણે ભારતીય સેનાની પ્રશંસા કરી હતી. ગૃહ…
- અમદાવાદ
ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો, જાણો કયા જિલ્લામાં થઈ એન્ટ્રી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં 11 વર્ષનો બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેને ઘરમાં આઇસોલેટ કરવામાં આવ્યો હતો. બાળકમાં કોવિડના લક્ષણો જોવા મળતાં તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ગુરુવારે…
- IPL 2025
ચોથા નંબરનું મુંબઈ હજી ટૉપ-ટૂમાં આવી શકે, જાણી લો કેવી રીતે…
મુંબઈ: હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન (MI)એ દિલ્હી કેપિટલ્સને વાનખેડેમાં 59 રનથી હરાવીને પ્લે-ઑફ (PLAY OFF)માં સ્થાન પાકું કરી લીધું, પણ હવે સવાલ એ છે કે એમઆઈની ટીમ ટોપ-ટૂ (TOP 2)માં આવી શકે કે નહીં. ઉલ્લેખનીય છે કે ટોપ-ટૂમાં આવનારી…