- એકસ્ટ્રા અફેર
કોરોના જીવલેણ નથી પણ અર્થતંત્રને ફટકો મારી શકે
-ભરત ભારદ્વાજ લગભગ ત્રણ વરસની શાંતિ પછી કાળમુખા કોરોનાના રોગચાળાએ ફરી માથું ઊંચક્યું છે અને ભારત સહિત વિશ્વભરમાં ધડાધડ કોરોના નોંધાવા માંડ્યા છે. ભારતમાં અનેક રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો થતાં લોકો ચિંતામાં છે. સરકારી આંકડા મુજબ કોરોનાના નવા વેરિયન્ટે દેશની…
- નેશનલ
ગઈ કાલે CBIએ ચાર્જશીટ દાખલ કરી, આજે સત્યપાલ મલિક હોસ્પિટલમાં દાખલ
નવી દિલ્હી: ગઈ કાલે ગુરુવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)એ કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સાથે જીડાયેલા ભ્રષ્ટાચારના કેસ મામલે 6 લોકો વિરુદ્ધ સત્તાવાર રીતે ચાર્જશીટ દાખલ કરી, જેમાં જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ માલિક(Satya Pal Malik)નું નામ પણ સામેલ છે. એવામાં…
- આમચી મુંબઈ
મધ્ય મુંબઈમાં મ્હાડાની ૯૬ ઈમારત અતિ જોખમી જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ચોમાસા દરમ્યાન જર્જરીત બિલ્ડિંગ તૂટી પડવાનું જોખમ વધી જતું હોય છે, તેથી દર વર્ષે મુંબઈ મહાનગરપાલિકા સહિત મ્હાડા દ્વારા મુંબઈની જોખમી ઈમારતોનું સર્વેક્ષણ કરીને અતિજોખમી બિલ્ડિંગોને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવતી હોય છે. આ વર્ષે મ્હાડાએ…
- આમચી મુંબઈ
કોણ છે આ યુપીના ટોપર જેમને સીએમ ફડણવીસે હવે મુંબઈમાં કલેક્ટરની જવાબદારી સોંપી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે આઠ IAS અધિકારીઓની બદલી કરી છે. રાજ્ય સરકારે 2016 બેચના IAS સૌરભ કટિયારને મુંબઈ સબઅર્બન કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. સૌરભ કટિયાર આ પહેલા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના કલેક્ટર હતા. સૌરભ કટિયાર રાજેન્દ્ર…
- ગાંધીનગર
ગુજરાતમાં વાવાઝોડાનો ખતરોઃ કોસ્ટ ગાર્ડે માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી
ગાંધીનગર: ગુજરાતના હવામાનમાં પરિવર્તન આવ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગ (IMD) એ તાજેતરમાં જણાવ્યું છે કે આ લો પ્રેશર આગામી 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે, જેના…
- મનોરંજન
કૌન બનેગા કરોડપતિમાં Amitabh Bachchanને રિપ્લેસ કરશે Salman Khan?
ટચૂકડા પડદેથી ચોંકાવનારા સમય આવી રહ્યા છે. એક તરફ એવી ચર્ચા ચાલી રહી છે કે સલમાન ખાન બિગ બોસ-19ની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે આગામી જૂનમાં તે શોનો પ્રોમો શૂટ કરશે. પરંતુ આ બધા વચ્ચે હવે એવા…
- નેશનલ
ભારતનો તુર્કીને સણસણતો જવાબ: પાકિસ્તાનને આતંકવાદ સામે પગલાં લેવા દબાણ કરો
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં ચાલેલા તણાવ દરમિયાન ખુલ્લેઆમ પાકિસ્તાનનો પક્ષ લેનારા તુર્કીને ભારતે સણસણતો જવાબ આપ્યો છે. ભારતે તુર્કીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તે પાકિસ્તાનને સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરવા અને દાયકાઓથી પોષવામાં આવેલા…