- આમચી મુંબઈ
શાહરુખ ખાનને ધમકી આપવાના કેસમાં પકડાયેલા વકીલને ચાર દિવસની કસ્ટડી
મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાનને ધમકી આપવાના કેસમાં ધરપકડ કરાયેલા છત્તીસગઢના વકીલને કોર્ટે 18 નવેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં પાંચમી નવેમ્બરે કૉલ કરીને અભિનેતા શાહરુખ ખાનને ધમકી આપી 50 લાખ રૂપિયાની માગણી કરવાના કેસમાં પોલીસે છત્તીસગઢની…
- નેશનલ
વૈષ્ણો દેવી દર્શન જતાં શ્રદ્ધાળુઓને આ રાજ્ય સરકાર આપશે રૂ. 5000ની સહાય, જાણો વિગત
નવી દિલ્હીઃ કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસે વિપક્ષના મુસ્લિમ તુષ્ટિકરણને લઈ આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન સિદ્ધારમૈયા સરકારે મોટો ફેંસલો કર્યો છે. રાજ્યમાંથી વૈષ્ણો દેવી દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓને રૂ.5000 નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કર્ણાટક…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકીના મોતની ખાતરી કરવા શૂટર અડધો કલાક હૉસ્પિટલ બહાર ઊભો હતો
મુંબઈ: બાન્દ્રા પરિસરમાં ગોળીબાર કરી મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની હત્યા કરવાના કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચને ઉત્તર પ્રદેશથી પકડાયેલા મુખ્ય શૂટર શિવકુમાર ગૌતમ ઉર્ફે શિવાની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી મળી રહી છે. ગોળીબાર પછી ઘટનાસ્થળેથી ફરાર થયેલો શૂટર બાબા…
- મનોરંજન
ટીમ ઈન્ડિયાના ખેલાડીને પરણશે બોલીવૂડની આ બ્યુટીફૂલ બેબ?
બોલીવૂડ અને ક્રિકેટનો સંબંધ ખૂબ જ જૂનો અને જાણીતો છે. અનેક બ્યુટીફૂલ બોલીવૂડ એક્ટ્રેસે ક્રિકેટર્સ સાથે લગ્ન કર્યા હોવાના દાખલા આપણી સામે છે જ અને હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાવવા જઈ રહ્યું છે. સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
યોગીના નારા અંગે ભાજપના વધુ એક નેતાએ વ્યક્ત કરી નારાજગીઃ જાણો શું કહ્યું?
નાંદેડ: મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Election)ની ચૂંટણીને લઈને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું સ્લોગન (બટેંગે તો કટેંગે) અત્યારે વિવાદનું કારણ બન્યો છે. આ સ્લોગનને પંકજા મૂંડેએ ટેકો નહીં આપતા હોવાનું નિવેદન આપ્યા પછી વધુ એક નેતાએ નિવેદનને વખોડ્યું હતું. ભારતીય…
- નેશનલ
વિદ્યાર્થીઓના આંદોલન સામે ઝૂક્યું UPPSC, એક જ દિવસમાં યોજાશે પીસીએસ પ્રારંભિક પરીક્ષા
લખનઉઃ ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગ (UPPSC)એ વિદ્યાર્થીઓના આંદોલન સામે નમતું જોખ્યું છે. આયોગે વિદ્યાર્થીઓને વન ડે વન શિફ્ટની માંગ સ્વીકારી છે. તેને લઈ વિદ્યાર્થીઓ ચાર દિવસથી આંદોલન કરતા હતા. ગુરુવારે મામલો વધુ ઉગ્ર બન્યા બાદ આયોગે આ ફેંસલો લીધો…
- રાશિફળ
શનિ 24 કલાક બાદ થશે માર્ગી, સાત રાશિના જાતકોનો શરૂ થશે સોનેરી સમય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની હિલચાલ અને એનાથી વિવિધ રાશિના જાતકો પર શું અસર જોવા મળશે એના વિશે વિસ્તારથી વાત કરવામાં આવી છે. 24 કલાક બાદ એટલે કે 15મી નવેમ્બરનો દિવસ ખૂબ જ ખાસ છે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ. આ દિવસે કાર્તિકી પૂર્ણિમા પણ છે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Assembly Election: મતદાન કેન્દ્રો પર સ્વચ્છતા જાળવવા BMC ખર્ચશે આટલા કરોડ રૂપિયા
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી (Assembly Election)ને ધ્યાનમાં રાખીને મતદાન કેન્દ્ર અને તેની આસપાસના પચાસ મીટરના પરીઘ વિસ્તારમાં સ્વચ્છતા રાખવા માટે મુંબઈ પાલિકાએ તૈયારી શરૂ કરી છે. મતદાન કેન્દ્ર અને તેની આસપાસના વસ્તારમાં સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, મતદાન કેન્દ્ર પરના શૌચાલયોની સ્વચ્છતા…
- નેશનલ
રાહુલ ગાંધીએ PM Modiને જવાબ આપી કહ્યું કે બંધારણ વાંચ્યું નથી પછી…
નંદુરબાર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને થયું કે બંધારણનું લાલ પુસ્તક કોરું હતું કારણ કે તેમણે બંધારણ કોઇ વખત વાંચ્યું જ નથી, એવો દાવો કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે જણાવ્યું હતું. બંધારણમાં ભારતનો આત્મા વસેલો છે અને તેમાં બિર્સા મુંડા, ડૉ.…
- ઇન્ટરનેશનલ
Israel Vs Gaza: ઇઝરાયલના હુમલામાં ગાઝામાં 24 કલાકમાં 46 લોકોનાં મોત
દેર અલ-બલાહઃ ઇઝરાયલી સેનાએ ગાઝા પર વિનાશક હવાઇ હુમલો કર્યો છે. આ હવાઇ હુમલામાં છેલ્લા ૨૪ કલાકમાં ગાઝા પટ્ટીમાં ૪૬ લોકોના મોત થયા છે. ગાઝાના તબીબી અધિકારીઓએ જણાવ્યું કે પ્રદેશના એ વિસ્તારને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો જેને ઇઝરાયલે માનવતાવાદી…