- નેશનલ
કૈલાશ ગેહલોતની ભરપાઇ કરશે સુમેશ શૌકીન, કૉંગ્રેસ છોડી AAPમાં ગયા
નવી દિલ્હીઃ આવતા વર્ષની શરૂઆતમાં જ દિલ્હી વિધાન સભાની ચૂંટણી છે, પણ દરેક પક્ષોમાં પાર્ટી બદલવાની રાજનીતિ અત્યારથી જ શરૂ થઇ ગઇ હોય એમ જુદા જુદા પક્ષોના નેતાઓ પાલા બદલવા માંડ્યા છે. આપના નેતા કૈલાશ ગેહલોત ભાજપમાં જતા રહ્યા છે,…
- મનોરંજન
અક્ષય-જ્હોનની આ ફિલ્મ નીકળી ફ્રેંચ નાટકની કોપી! 19 વર્ષ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા
મુંબઈ: બોલિવૂડના બે એનર્જેટીક એક્ટર્સ અક્ષય કુમાર અને જોન અબ્રાહમ ત્રણ ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. ત્રણેય વખત આ જોડીએ લોકોને ભરપુર મનોરંજન પૂરું પાડ્યું છે. ‘ગરમ મસાલા’, ‘દેશી બોયઝ’ અને ‘હાઉસફુલ ત્રણેય ફિલ્મોએ દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતાં.…
- આમચી મુંબઈ
ચૂંટણી પંચે અજિત પવારને આપ્યો ઝટકોઃ એ એડને મંજૂરી આપી નહીં…
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના વીડિયો અને ચૂંટણી પ્રચારની ચર્ચામાં છે ત્યારે રાજકીય પક્ષો પોતાના વિરોધી પક્ષો પર નિશાન સાધવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે એનસીપીની એડને અટકાવીને અજિત પવારની મુશ્કેલી વધારી છે. નાયબ મુખ્ય પ્રધાન…
- અમદાવાદ
પાટણમાં MBBSના વિદ્યાર્થીનું મોતઃ રેગિંગ મુદ્દે તપાસ હાથ ધરાઈ
અમદાવાદઃ ગુજરાતના પાટણ જિલ્લાની મેડિકલ કોલેજમાં એમબીબીએસના એક વિદ્યાર્થીનું મોત થવાથી ફરી મેડિકલ ક્ષેત્ર ચર્ચામાં છે. રેગિંગ દરમિયાન સિનિયર્સ દ્વારા વિદ્યાર્થીને ત્રણ કલાક સુધી ઊભો રાખવામાં આવ્યો હતો, ત્યાર બાદ તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. આ ઘટના શનિવારે બની…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં ટ્રેનમાંથી પડતા પોલીસ અધિકારીનું મોત
મુંબઈઃ મધ્ય રેલવેમાં કામકાજ અર્થે નીકળેલા પોલીસ અધિકારીનું ટ્રેનમાંથી પડતા કરુણ મોત નીપજ્યું હતું. કલ્યાણ પૂર્વમાં મલંગ રોડ ખાતે પોલીસ અધિકારી પોતાના પરિવારમાં પત્ની અને બે બાળકો સાથે રહેતો મૂળ પરભણી જિલ્લાના મનવાથ ગામનો વતની તે મુંબઈના ઘાટકોપરમાં રેલવે પોલીસ…
- આમચી મુંબઈ
બાળ ઠાકરે પુણ્યતિથિ: પીએમ, ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદેએ આપી શ્રદ્ધાંજલિ
મુંબઈ: શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેની આજે 12મી પુણ્યતિથિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી અને મહારાષ્ટ્રના માજી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સહિત કેટલાક નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધી દાદર સ્થિત…
- મનોરંજન
OMG, Abhishek Bachchanને કેબીસીના સેટ પર બોલાવીને પસ્તાયા Amitabh Bachchan…
બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવાર હાલમાં પરિવારમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં આવ્યો છે. આ સાથે સાથે જ હાલમાં પરિવારના કુળદિપક અભિષેક બચ્ચન (Abhishek Bachchan) તેની ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકને લઈને ચર્ચામાં રહે છે. જુનિયર…
- ગાંધીનગર
ગુજરાતમાં 21 રસ્તાઓ ફોર લેન કરવા રૂ. 1646.44 કરોડ મંજૂર
ગાંધીનગરઃ ગુજરાતમાં દરરોજ વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે ઘણા રોડ રસ્તા હાલ સાંકડા પડવા લાગ્યા છે. રાજ્યમાં વધી રહેલા વાહન વ્યવહારને કેરેજ-વેની જરૂરી પહોળાઈ સાથેના માર્ગો ઉપલબ્ધ કરાવવાનો ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનનો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાને…
- આપણું ગુજરાત
ધંધુકા ખાતે ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમનું મુખ્ય પ્રધાને કર્યું લોકાર્પણ; કરોડના વિકાસકામોની ભેટ
ધંધુકા: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ₹246.31 કરોડના 184 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્ય પ્રધાને ધંધુકા ખાતે ઝવેરચંદ મેઘાણી મ્યુઝીયમ તેમજ આકરું ગામે નિર્મિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’ને ખુલ્લું મૂક્યું હતું. ઝવેરચંદ મેઘાણી…