- IPL 2025
ચેન્નઈની પ્રથમ બૅટિંગ, મ્હાત્રેએ ફટકાબાજી શરૂ કર્યા પછી તરત વિકેટ ગુમાવી
અમદાવાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને ઇનિંગ્સ શરૂ થતાં જ સીએસકેના નવયુવાન ઓપનર અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી રમતા આયુષ મ્હાત્રે (AYUSH MHATRE)એ ફટકાબાજી શરૂ કરી…
- IPL 2025
CSK vs GT: શું આજે ધોનીની છેલ્લી IPL મેચ? ટોસ બાદ આપ્યું ચોંકાવનારુ નિવેદન
અમદાવાદ: ભારતનો દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વર્ષ 2020માંથી નિવૃત્તિ લીધા બાદ માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં જ રમતો જોવા મળે છે. હાલ 43 વર્ષીય એમ એસ ધોની IPL 2025માં CSKની કમાન સાંભળી રહ્યો છે. ઘણા સમયથી અટકળો…
- રાજકોટ
રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ કરનારો મુખ્ય આરોપી આખરે ઝડપાયો
રાજકોટ: રાજકોટના સમૂહ લગ્નમાં થયેલા છેતરપિંડીના મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ઋષિવંશી ગ્રૂપ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન પૂર્વે ફરાર થઈ ગયા હતા. આ મામલે બે મહિનાથી પોલીસ પકડથી દૂર ભાગી રહેલા આરોપી ચંદ્રેશ છત્રોલને પોલીસને ઝડપી…
- મનોરંજન
આખરે પંચતત્વમાં વિલીન થયો સલમાન ખાન સાથે કામ કરનાર આ અભિનેતા, બોલીવૂડ આઘાતમાં…
શનિવારનો દિવલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખાસ કંઈ સપરમો રહ્યો નહોતો. 54 વર્ષીય એક્ટર મુકુલ દેવના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુકુલ દેવના પરિવારજનો, મિત્રો અને ફિલ્મ સ્ટાર્સે તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી અને…
- નેશનલ
વિદેશ મંત્રાલયે સંસદીય સમિતિને જણાવ્યું પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવા માટેનું કારણ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક કડક પગલાં લીધા હતા. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સમજૂતી પણ સ્થગિત કરવામાં આવી છે. જેના પગલે પાકિસ્તાનને સિંધુ સહિતની નદીઓનું પાણી હવે મળશે નહિ. આ…
- સ્પોર્ટસ
નીરજ ચોપડા બે વાર વિશ્વવિજેતા બનેલા ઍન્ડરસનથી પણ ચડિયાતો, રજત ચંદ્રક જીતી લીધો
કોર્ઝોવ (પોલૅન્ડ): ભાલાફેંકમાં ભારતનો નંબર-વન ઍથ્લીટ નીરજ ચોપડા (NEERAJ CHOPRA) શુક્રવારે અહીં એક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે થોડા જ દિવસ પહેલાં કારકિર્દીમાં પહેલી જ વખત 90 મીટરનું વિઘ્ન પાર કરનાર નીરજનો અહીં પર્ફોર્મન્સ નબળો હતો, પરંતુ અહીંની સ્પર્ધામાં…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર 2047 રોકાણ માટેનું વિઝન નીતિ આયોગની બેઠકમાં ફડણવીસે માંડ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારના વિઝન 2047ના ધોરણે રાજ્યમાં મહારાષ્ટ્ર-2047 અમલમાં મૂક્યું હતું અને 100 દિવસના સુશાસનમાં મહારાષ્ટ્રના વિવિધ વિભાગોએ 700થી વધુ લશ્ર્યાંકોને સાધ્ય કર્યા હતા એવા શબ્દોમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને નીતિ આયોગની બેઠકમાં રાજ્યની રજૂઆત માંડી હતી.…
- આમચી મુંબઈ
ફરીથી બહેનો માટે આદિવાસીઓનું ભંડોળ છીનવાયું, કુલ રૂ. 671 કરોડનું ડાયવર્ટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્ય સરકારે ફરી એકવાર આદિવાસી અને જનકલ્યાણ વિભાગોના ભંડોળને લાડકી બહેનની યોજનામાં વાળ્યું છે. 335.70 કરોડ રૂપિયા મહિલા અને બાળ કલ્યાણ ખાતાને વળતા કરવામાં આવ્યા છે. આદિવાસી વિભાગના કુલ રૂ. 671 કરોડના ભંડોળ પર ફટકો પડ્યો છે.…