- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
ફરી બેલોટ પેપરના આધારે ચૂંટણી કરાવો: રાઉત
મુંબઈ: મહારાષ્ટ્રમાં બેલોટ પેપર દ્વારા ફરી ચૂંટણી કરાવવાની માગણી કરતા શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે ચૂંટણી વખતે વપરાયેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમ) સાથે ગેરરીતિ આચરવામાં આવી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં રાઉતે આક્ષેપ કર્યો હતો કે ઇવીએમ…
- અમદાવાદ
વલસાડમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ અને હત્યાનો આરોપી 11 દિવસે ઝડપાયો
અમદાવાદઃ વલસાડ જિલ્લામાં બી. કૉમના સેકન્ડ વર્ષની વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ મામલે અગિયાર દિવસ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ આરોપી સામે અગાઉથી ચોરી, લૂંટફાટ અને મારપીટના દસથી વધુ…
- અમદાવાદ
અમદાવાદમાં વધુ એક કાંડઃ અકસ્માત સર્જનાર આરોપીની પત્નીએ કહ્યું, “દારૂ…. દવાને….
અમદાવાદ: અમદાવાદનાં આંબલી-બોપલ રોડ પર યુવકે અકસ્માત સર્જ્યો છે. અહી નશામાં ધૂત થયેલા યુવકે બેફામ રીતે કાર ચલાવીને નીકળ્યો હતો અને ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતને પગલે ભારે પગલે અફરાતફરી મચી હતી. જોકે ત્યાર બાદ સ્થાનિકોએ આ યુવકને…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજનાએ સત્તા અપાવી પણ યોજના ચાલુ રાખવાનો નવી સરકાર માટે મોટો પડકાર
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામો બાદ શિંદે સરકારની લાડકી બહેન યોજનાની ચર્ચા ચાલી રહી છે. લોકસભામાં પછડાટ ખાયેલા મહાયુતીના ત્રણેય પક્ષોને આ યોજનાએ ઉગારી લીધા અને ઐતિહાસિક જીત આપી હોવાનો દાવો રાજકીય પંડિતો કરી રહ્યા છે. રાજ્યની 21થી 65 વર્ષની પાત્ર…
- નેશનલ
રાજ્યસભાના સભાપતિ ધનખડ અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કયા મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી?
નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષે હંગામો કર્યો હતો. જેના કારણે પ્રથમ દિવસે માત્ર થોડી જ મિનિટ માટે ગૃહની કાર્યવાહી થઈ હતી. સંસદમાં હંગામા વચ્ચે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ અને વિપક્ષ…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરેને CM બનવાના આશીર્વાદ આપનારા અવિમુક્તિશ્વરાનંદે ભાજપની જીત માટે શું કહ્યું?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની મજબૂત જીત પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતીએ ગઠબંધનની જીતની ફોર્મ્યુલા આપી છે. તેમનું કહેવું છે કે દૈવી શક્તિએ મહાયુતિ ગઠબંધનને વિજયી બનાવ્યું છે. મહાયુતિ ગઠબંધને 230થી વધુ વિધાનસભા બેઠકો જીતી છે, જેમાંથી ભારતીય જનતા…
- અમદાવાદ
માર્કેટમાં 6 કંપનીના આઈપીઓ આવી રહ્યા છે, નવા રોકાણ માટે થઈ જાઓ તૈયાર
અમદાવાદઃ છેલ્લા બે ત્રણ દિવસથી સ્ટોક માર્કેટમાં સારી તેજી જોવા મળે છે. લગભગ એક અઠવાડિયા સુધી પટકાયેલો સેન્સેક્સ ઉચકાતા માર્કેટમાં રોનક દેખાઈ છે. આ બધા વચ્ચે છ કંપનીઓ પોતાના આઈપીઓ સાથે માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યા છે. આથી જો તમે…
- રાશિફળ
બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોને થશે અપરંપાર ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે. ત્રણ દિવસ બાદ એટલે કે 28મી નવેમ્બર, 2024ના રોજ ગુરુ ગ્રહ નક્ષત્ર પરિવર્તન કરીને પોતાની ચાલ બદલાવવા જઈ રહ્યા છે. આ દિવસે ગુરુ મૃગશિરા નક્ષત્રમાંથી બહાર નીકળીને રોહિણી નક્ષત્રમાં…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
‘જો મેં તારી બેઠક પરથી પ્રચાર કર્યો હોત તો જીતવામાં મુશ્કેલી પડી હોતઃ અજિત પવારે કોને કહ્યું?
કરાડ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી હવે મહાયુતિના પક્ષોનો કોન્ફિડન્સમાં વધારો થયો છે. કાકા કરતા વધુ સીટ લઈ આવનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અજિત પવાર અત્યારે ફૂલ કોન્ફિડન્સમાં આવી ગયા છે ત્યારે આજે ભત્રીજા માટે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.…