- સ્પોર્ટસ
રાજસ્થાને ₹ 1.10 કરોડમાં ખરીદેલો વૈભવ સૂર્યવંશી 13 વર્ષનો છે કે 15નો? વિવાદ ચાલ્યો છે…
નવી દિલ્હી: બિહારના માત્ર 13 વર્ષના બૅટર વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે સોમવારના આઈપીએલ ઑક્શનમાં 1.10 કરોડ રૂપિયામાં ખરીદીને સૌને ચોંકાવી દીધા. વૈભવ આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી યુવાન ખેલાડી બન્યો છે, પરંતુ બે દિવસથી તેની ઉંમર વિશે વિવાદ ચાલી રહ્યો છે.…
- આમચી મુંબઈ
સોલાપુર બૅંક કૌભાંડઃ નાયબ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ પ્રધાનની સંડોવણી
મુંબઈ: સોલાપુર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બૅંકના ૨૩૮ કરોડ રૂપિયાના કૌભાંડમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન વિજયસિંહ મોહિતે-પાટીલ અને ભૂતપૂર્વ પ્રધાન દિલીપ સોપાલની કથિત સંડોવણી હોવાનું તપાસ અહેવાલમાં જણાવાયું છે. આ કૌભાંડની ભૂતપૂર્વ અમલદાર દ્વારા કરાયેલી તપાસનો અહેવાલ વિધાનસભાની ચૂંટણી પહેલા આ…
- આમચી મુંબઈ
વાપીમાં સીજીએસટી ઈન્સ્પેક્ટર 40,000 રુપિયાની લાંચ લેતા ઝડપાયો, જાણો કેટલો હતો પગાર?
વાપીઃ રાજ્યમાં લાંચિયા બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આ દરમિયાન સી.જી.એસ.ટી. અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરી, જી.એસ.ટી. ભવન, વાપી ખાતે ફરજ બજાવતા સી.જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર, વર્ગ-2…
- આમચી મુંબઈ
Viral Video: મુંબઈમાં વધુ એક બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, સિલિન્ડર વિસ્ફોટ
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકીય ગરમાવા વચ્ચે શિયાળાની ગુલાબી ઠંડીનો આરંભ થઈ ગયો છે, પરંતુ મુંબઈ સહિત પરાના વિસ્તારમાં આગના કિસ્સામાં વધારો થવાથી પાલિકા-ફાયર બ્રિગેડ પ્રશાસનની કામગીરીમાં વધારો થઈ રહ્યો છે. આજે સવારે અંધેરીમાં આગ લાગ્યાના અહેવાલો બાદ ડોંગરી ખાતેની બહુમાળી ઈમારતમાં…
- સ્પેશિયલ ફિચર્સ
Nita Ambani, Isha Ambaniનો આ સ્ટાઈલિશ લૂક જોઈને તો…
સ્ટાઈલ સ્ટેટમેન્ટની વાત એવો તો અંબાણી લેડીઝનો કોઈ જવાબ નથી અને એમાં પણ ખાસ કરીને નીતા અંબાણી (Nita Ambani) અને ઈશા અંબાણી (Isha Ambani) તો હંમેશા ફેશન ગોલ્ડ આપે છે. ઈશા અંબાણી હોય તે નીતા અંબાણીના આઉટફિટ્સ એવા હોય છે…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
…તો કોંગ્રેસના જીતેલા વિધાનસભ્યોએ ભાજપમાં જોડાઈ જવું જોઈએ, કોણે આપ્યું આમંત્રણ?
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને બહુમત મળ્યો હતો, જ્યારે કોંગ્રેસ પાર્ટીને ઓછી સીટ મળ્યા પછી આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્ર ભાજપના નેતાએ નવો દાવો કર્યો હતો. મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું કોઈ ભાવિ ન હોવાનો દાવો…
- મોરબી
મોરબીમાં મમુદાઢી હત્યા કેસમાં આત્મસમર્પણ કરનાર ત્રણ આરોપીને ૧૫ દિવસના રિમાન્ડ
મોરબીઃ મોરબી બહુચર્ચિત મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપી મમુદાઢીની હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયા બાદ હમણાં આત્મસમર્પણ કર્યા બાદ અદાલતે તેમના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ની સાલમાં મોરબીના…
- આમચી મુંબઈ
પ્રદૂષણથી છુટકારા માટે BMC હાથ ધરશે આ કામગીરી, જાણો શું છે પ્લાન?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી પ્રદૂષણમાં ફરી વધારો જોવા મળ્યો છે. શિયાળાના આગમનની સાથે જ હવાની ગુણવત્તા વધુ ખરાબ થવાની શક્યતા છે ત્યારે મુંબઈના રસ્તા પરના ધૂળને કારણે પ્રદૂષણમાં વધારો થાય નહીં તે માટે મુંબઈના તમામ વોર્ડમાં ૨સ્તાઓને…
- રાજકોટ
Rajkot સરદારધામના ઉપપ્રમુખ પર થયેલા હુમલા કેસમાં પીઆઇ સસ્પેન્ડ, પોલીસે તપાસ તેજ કરી
રાજકોટ: ગુજરાતના રાજકોટમાં સરદારધામના(Rajkot Sardardham)ઉપપ્રમુખ પાટીદાર સમાજના અગ્રણી જયંતીભાઈ સરધાર પર થયેલા જીવલેણ હુમલો કેસમાં પોલીસ ઇન્સ્પેકટર સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ સંજય પાદરિયા વિરુદ્ધ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, આ ઘટના બાદ સંજય પાદરિયા ભૂગર્ભમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
એકનાથ શિંદેને ફરી CM બનાવવા શિવસૈનિકો દ્વારા કરાઈ આરતી-પૂજા
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી મહાયુતિમાં મુખ્ય પ્રધાનનું પદ કોને મળે એના અંગે 24 કલાકથી ચર્ચા-વિચારણા ચાલી રહી છે ત્યારે એકનાથ શિંદેને ફરી મુખ્ય પ્રધાનપદ મળે એના માટે તેમના ગઢમાં કાર્યકરોએ પૂજાપાઠ કર્યાં હતા. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે…