- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
…તો કોંગ્રેસના જીતેલા વિધાનસભ્યોએ ભાજપમાં જોડાઈ જવું જોઈએ, કોણે આપ્યું આમંત્રણ?
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિને બહુમત મળ્યો હતો, જ્યારે કોંગ્રેસ પાર્ટીને ઓછી સીટ મળ્યા પછી આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્ર ભાજપના નેતાએ નવો દાવો કર્યો હતો. મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું કોઈ ભાવિ ન હોવાનો દાવો…
- મોરબી
મોરબીમાં મમુદાઢી હત્યા કેસમાં આત્મસમર્પણ કરનાર ત્રણ આરોપીને ૧૫ દિવસના રિમાન્ડ
મોરબીઃ મોરબી બહુચર્ચિત મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપી મમુદાઢીની હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયા બાદ હમણાં આત્મસમર્પણ કર્યા બાદ અદાલતે તેમના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ની સાલમાં મોરબીના…
- આમચી મુંબઈ
પ્રદૂષણથી છુટકારા માટે BMC હાથ ધરશે આ કામગીરી, જાણો શું છે પ્લાન?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી પ્રદૂષણમાં ફરી વધારો જોવા મળ્યો છે. શિયાળાના આગમનની સાથે જ હવાની ગુણવત્તા વધુ ખરાબ થવાની શક્યતા છે ત્યારે મુંબઈના રસ્તા પરના ધૂળને કારણે પ્રદૂષણમાં વધારો થાય નહીં તે માટે મુંબઈના તમામ વોર્ડમાં ૨સ્તાઓને…
- રાજકોટ
Rajkot સરદારધામના ઉપપ્રમુખ પર થયેલા હુમલા કેસમાં પીઆઇ સસ્પેન્ડ, પોલીસે તપાસ તેજ કરી
રાજકોટ: ગુજરાતના રાજકોટમાં સરદારધામના(Rajkot Sardardham)ઉપપ્રમુખ પાટીદાર સમાજના અગ્રણી જયંતીભાઈ સરધાર પર થયેલા જીવલેણ હુમલો કેસમાં પોલીસ ઇન્સ્પેકટર સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ સંજય પાદરિયા વિરુદ્ધ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, આ ઘટના બાદ સંજય પાદરિયા ભૂગર્ભમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
એકનાથ શિંદેને ફરી CM બનાવવા શિવસૈનિકો દ્વારા કરાઈ આરતી-પૂજા
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી મહાયુતિમાં મુખ્ય પ્રધાનનું પદ કોને મળે એના અંગે 24 કલાકથી ચર્ચા-વિચારણા ચાલી રહી છે ત્યારે એકનાથ શિંદેને ફરી મુખ્ય પ્રધાનપદ મળે એના માટે તેમના ગઢમાં કાર્યકરોએ પૂજાપાઠ કર્યાં હતા. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
1 લાખથી વધુ મત મેળવ્યા પછી પણ 58 ઉમેદવારના નસીબમાં હાર
નવી દિલ્હી: મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઘણી સીટો પર જોરદાર મુકાબલો હતો અને એવું પણ જોવા મળ્યું હતું કે એક લાખથી વધુ વોટ મળવા છતાં એમવીએના 58 ઉમેદવારોને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચોક્કસપણે આવી બેઠકો પરની મતગણતરી દરમિયાન ઉમેદવારોના…
- મોરબી
મોરબીના હરીપર ગામમાં લૂંટના ઈરાદે યુવાનની હત્યા કરનાર ત્રણ ઈસમ ઝડપાયા
મોરબીઃ હરીપર (કે) ગામ નજીક આવેલ સિરામિક ફેક્ટરી પાસે શ્રમિક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર ત્રણ ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ગુનામાં વપરાયેલ બાઈક અને ચાર મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કર્યો છે. ૨૩ના રોજ ફરિયાદી કરણસિંહ નાયકે તાલુકા…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ISKON સાધુ ચિન્મય પ્રભુની ધરપકડઃ રાજદ્રોહનો આરોપ
ઢાકા: જ્યારથી બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો છે ત્યારથી હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારો સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલા સાધુ ચિન્મય પ્રભુની આજે ઢાકામાં ધરપકડ કરવામાં આવી છે. તેમની ઢાકા એરપોર્ટ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
ફરી બેલોટ પેપરના આધારે ચૂંટણી કરાવો: રાઉત
મુંબઈ: મહારાષ્ટ્રમાં બેલોટ પેપર દ્વારા ફરી ચૂંટણી કરાવવાની માગણી કરતા શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે ચૂંટણી વખતે વપરાયેલા ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમ) સાથે ગેરરીતિ આચરવામાં આવી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં રાઉતે આક્ષેપ કર્યો હતો કે ઇવીએમ…