- નેશનલ
મણિપુરમાં ઇમ્ફાલ ખીણ અને જીરીબામ જિલ્લામાં શાળાઓ અને કોલેજો ફરી શરૂ
ઇમ્ફાલઃ મણિપુરની ઇમ્ફાલ ખીણ અને જીરીબામ જિલ્લામાં શાળાઓ અને કોલેજો ૧૩ દિવસના અંતરાલ બાદ શુક્રવારે ફરીથી શરૂ થઇ ગઇ હતી. આ માહિતી અધિકારીઓએ આપી હતી. ખીણના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરતાની સાથે રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓ તેમના સ્કૂલ યુનિફોર્મમાં…
- નેશનલ
યુપીના સંભલમાં હિંસાઃ રાજ્યપાલે તપાસ માટે 3 સભ્યના ન્યાયિક પંચની રચના કરી
લખનઊઃ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સંભલમાં ૨૪ નવેમ્બરે થયેલી હિંસાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચની રચના કરવાની જાહેરાત કરી છે. પંચને સૂચનાની તારીખથી બે મહિનાની અંદર તેની તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સમયમર્યાદા વધારવા…
- ભુજ
અંજારમાં પોલીસે ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી 1,000 લિટર તેલ ઝડપ્યું, પણ આરોપીઓ થાપ આપી ફરાર
ભુજઃ કચ્છના સરહદી વિસ્તારો સહિત ગાંધીધામથી લઇ, સામખિયાળી સુધીના વિસ્તારોમાં જુદા-જુદા પેટ્રોલિયમ પદાર્થોનું ગેરકાયેદે વેચાણ કરવામાં આવતું હોવાનું અનેક વખત પ્રકાશમાં આવી ચૂક્યું છે ત્યારે અંજારમાંથી પોલીસે હજાર લિટરનું તેલ ઝડપવામાં સફળ રહી હતી, પરંતુ આરોપીઓ પકડાયા નહોતા. સીપીયુ અને…
- સ્પેશિયલ ફિચર્સ
તાજમહેલની ટિકિટો વેચાઈને એક વર્ષમાં કેટલી કમાણી થાય છે? આંકડો જાણશો તો ચોંકી ઉઠશો…
આગ્રામાં આવેલું તાજમહેલ દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે અને દરરોજ આ તાજમહેલના દિદાર કરવા માટે લાખો-હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી લોકો આવે છે. તાજમહેલની દેખરેખ અને સારસંભાળની જવાબદારી ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના માથે છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ તાજમહેલ…
- ભુજ
ધોરડોથી સફેદ રણના વોચ ટાવર સુધી પહોંચવું બનશે સરળ, 80 કરોડના ખર્ચે બનશે ગ્રીન ફિલ્ડ એલાઇમેન્ટ રોડ
ભુજઃ કચ્છના સફેદ રણની મુલાકાતે જતાં પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. ધોરડો ગામ અને શ્વેત રણમાં દર વર્ષે યોજાતા રણોત્સવનો મર્યાદીત સમયને બદલે બારે માસ પર્યટકો લુત્ફ ઉઠાવી શકે તે માટે ગોરેવલીથી સીધા સફેદ રણના વોચ ટાવર સુધી ૧૨ કિલોમીટરનો…
- આમચી મુંબઈ
રાજ્યમાં નવી મહાવિકાસ આઘાડીના એંધાણ?
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) શરદ પવારના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડે શુક્રવારે રાજ્યના કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત કરી હતી. જિતેન્દ્ર આવ્હાડ મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલો પર ગયા હતા અને એકનાથ શિંદેને મળ્યા હતા. તેમની મુલાકાત પાછળનું કારણ…
- નેશનલ
એમપીમાં કાળ ભૈરવની મૂર્તિને સિગારેટ પીવડાવતો વીડિયો વાઈરલ, પોલીસે એક્શનમાં
જબલપુરઃ મધ્ય પ્રદેશ (એમપી)ના જબલપુરથી એક ચોંકાવનારા સમાચાર જાણવા મળી રહ્યા છે. અહીંના અસામાજિક યુવક દ્વારા ભગવાન મહાકાલ ભૈરવની મૂર્તિ સાથે અભદ્ર વર્તન કર્યું છે. એક તોફાની યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં યુવક ભક્તોને કાલ…
- સ્પોર્ટસ
IPL Auctionમાં ભાગ નહીં થવા અંગે ઇંગ્લેન્ડના કેપ્ટને આપ્યું મોટું નિવેદન, હું લાંબા સમયથી…
ક્રાઈસ્ટચર્ચઃ જેદ્દાહમાં આઈપીએલ 2025 ઓક્શન વચ્ચે તાજેતરમાં ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે આઈપીએલ અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું કે તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની પૂર્ણ થયેલી મેગા ઓક્શનમાંથી બહાર થવાનો નિર્ણય એટલા માટે લીધો…
- સ્પોર્ટસ
રાજસ્થાને ₹ 1.10 કરોડમાં ખરીદેલો વૈભવ સૂર્યવંશી 13 વર્ષનો છે કે 15નો? વિવાદ ચાલ્યો છે…
નવી દિલ્હી: બિહારના માત્ર 13 વર્ષના બૅટર વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે સોમવારના આઈપીએલ ઑક્શનમાં 1.10 કરોડ રૂપિયામાં ખરીદીને સૌને ચોંકાવી દીધા. વૈભવ આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી યુવાન ખેલાડી બન્યો છે, પરંતુ બે દિવસથી તેની ઉંમર વિશે વિવાદ ચાલી રહ્યો છે.…
- આમચી મુંબઈ
સોલાપુર બૅંક કૌભાંડઃ નાયબ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ પ્રધાનની સંડોવણી
મુંબઈ: સોલાપુર ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બૅંકના ૨૩૮ કરોડ રૂપિયાના કૌભાંડમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન વિજયસિંહ મોહિતે-પાટીલ અને ભૂતપૂર્વ પ્રધાન દિલીપ સોપાલની કથિત સંડોવણી હોવાનું તપાસ અહેવાલમાં જણાવાયું છે. આ કૌભાંડની ભૂતપૂર્વ અમલદાર દ્વારા કરાયેલી તપાસનો અહેવાલ વિધાનસભાની ચૂંટણી પહેલા આ…