- નેશનલ
અરુણાચલ સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે ‘મિશન અરુણ હિમવીર’ શરૂ કર્યું
ઇટાનગર: અરુણાચલ પ્રદેશમાં કૃષિ અને બાગાયતી ઉત્પાદનો માટે બજાર જોડાણને વેગ આપવા માટે રાજ્ય સરકારે આજે અહીં મુખ્ય પ્રધાન પેમા ખંડુની હાજરી કૃષિ માર્કેટિંગ બોર્ડ અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર વચ્ચેના કરાર પર હસ્તાક્ષર કરીને ‘મિશન અરુણ હિમવીર’ની…
- મનોરંજન
સામંથા રૂથ પ્રભુના ચાહકો માટે આવ્યા Bad news, જાણો હવે શું વાત છે?
સાઉથ અને બોલીવૂડ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના પિતાના સમાચાર આપીને સૌને ચોંકાવ્યા છે. આ ન્યૂઝ અંગે સામંથાએ સોશિયલ મીડિયા પર તૂટેલા હૃદયનું ઇમોજી મૂકી પોતાના ચાહકો માટે મેસેજ શેર કર્યો હતો. હાલમાં સામંથા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેમાં વધુ એક સ્ટેશને ટર્મિનસ બનાવવાનો માર્ગ મોકળો, રેલવે પ્રધાને શું કહ્યું?
મુંબઈ: મુંબઈ સબર્બન રેલવેના મહત્ત્વના ટર્મિનસ પૈકી વધુ એક ટર્મિનસ આગામી દિવસોમાં પશ્ચિમ રેલવેમાં તૈયાર કરવામાં આવશે. વસઇ રેલવે સ્ટેશનમાં ૨૦૧૩થી રખડેલા રેલવે ટર્મિનસની ફરી એક વાર રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ તરફથી જાહેરાત કરવામાં આવી છે. વસઈ રોડ રેલવે સ્ટેશનમાં…
- ટોપ ન્યૂઝ
જય જય ગરવી ગુજરાતઃ હસ્તકલા ક્ષેત્રે રાજ્યને મળ્યો વધુ એક GI ટેગ, હવે ‘ઘરચોળા’નો ઉમેરો
ગાંધીનગરઃ દેશમાં ગુજરાત રાજ્ય તેની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યને કુલ 26 GI ટેગ (કોઈ ચોક્કસ ઉત્પાદન ક્યાં થાય છે અને તે ક્યાં બતાવવામાં આવે છે) પ્રાપ્ત થયા છે, જે પૈકી 22 GI…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
ચોથી ડિસેમ્બરે જોવા મળશે કૃત્રિમ સૂર્યગ્રહણ
મુંબઈ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) દ્વારા આગામી ચોથી ડિસેમ્બરના યુરોપિયન સ્પેસ એજન્સી (ઈસા)નું ‘પ્રોબા ૩’ નામના સૌર અભિયાનનું પ્રક્ષેપણ કરવામાં આવશે. ‘પ્રોબા ૩’ અભિયાનથી પ્રક્ષેપિત થનારા બે ઉપગ્રહની અચૂક રચનામાંથી આકાશમાં સૂર્યગ્રહણની સ્થિતિ કૃત્રિમ રીતે તૈયાર કરીને સૂર્યના વાતાવરણનો…
- ગાંધીનગર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં 37 વહીવટી અધિકારીની કરાઈ બદલી, જોઈ લો લિસ્ટ
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે જીએએસ કેડરના અધિકારીઓની બદલી અને નિમણૂકનો ગંજીપો ચીપ્યો હતો. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગે એક સાથે જીએએસ કેડરના 37 અધિકારીઓની બદલી અને નિમણૂકનો ઓર્ડર કર્યો હતો. ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગે રાજ્યમાં…
- નેશનલ
મણિપુરમાં ઇમ્ફાલ ખીણ અને જીરીબામ જિલ્લામાં શાળાઓ અને કોલેજો ફરી શરૂ
ઇમ્ફાલઃ મણિપુરની ઇમ્ફાલ ખીણ અને જીરીબામ જિલ્લામાં શાળાઓ અને કોલેજો ૧૩ દિવસના અંતરાલ બાદ શુક્રવારે ફરીથી શરૂ થઇ ગઇ હતી. આ માહિતી અધિકારીઓએ આપી હતી. ખીણના જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરતાની સાથે રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓ તેમના સ્કૂલ યુનિફોર્મમાં…
- નેશનલ
યુપીના સંભલમાં હિંસાઃ રાજ્યપાલે તપાસ માટે 3 સભ્યના ન્યાયિક પંચની રચના કરી
લખનઊઃ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સંભલમાં ૨૪ નવેમ્બરે થયેલી હિંસાની તપાસ માટે ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચની રચના કરવાની જાહેરાત કરી છે. પંચને સૂચનાની તારીખથી બે મહિનાની અંદર તેની તપાસ પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સમયમર્યાદા વધારવા…
- ભુજ
અંજારમાં પોલીસે ફિલ્મી ઢબે બોલેરોનો પીછો કરી 1,000 લિટર તેલ ઝડપ્યું, પણ આરોપીઓ થાપ આપી ફરાર
ભુજઃ કચ્છના સરહદી વિસ્તારો સહિત ગાંધીધામથી લઇ, સામખિયાળી સુધીના વિસ્તારોમાં જુદા-જુદા પેટ્રોલિયમ પદાર્થોનું ગેરકાયેદે વેચાણ કરવામાં આવતું હોવાનું અનેક વખત પ્રકાશમાં આવી ચૂક્યું છે ત્યારે અંજારમાંથી પોલીસે હજાર લિટરનું તેલ ઝડપવામાં સફળ રહી હતી, પરંતુ આરોપીઓ પકડાયા નહોતા. સીપીયુ અને…