- આમચી મુંબઈ
લોકોની અપેક્ષાઓ પૂરી કરવાનો પડકાર છે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ, ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવા માટે તૈયાર છે, બુધવારે તેમણે નવી સરકાર સામેના પડકારોની વાત કરીને કહ્યું હતું કે, વાસ્તવિક સંઘર્ષ લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો છે. ગુરુવારના શપથ ગ્રહણ સમારોહ પહેલા રાજ્ય…
- ઇન્ટરનેશનલ
હિંદુ પરના હુમલાઓ બાદ પ્રથમ વાર આવી Bangladesh ની પ્રતિક્રિયા, કહી આ વાત
ઢાકા: બાંગ્લાદેશમાં(Bangladesh)સતત અશાંતિ અને હિંદુઓ પર હુમલા મુદ્દે યુનુસ સરકારનું નિવેદન આવ્યું છે. જેમાં મોહમ્મદ યુનુસના મુખ્ય સલાહકાર અને પ્રેસ સચિવ શફીકુલ આલમે નિવેદન આપ્યું છે. શફીકુલે સૌપ્રથમ શેખ હસીના પર પ્રહાર કરતા કહ્યું, શેખ હસીના સામૂહિક ખૂની છે. તેમણે…
- સ્પોર્ટસ
નેપાળમાં શિખર ધવનની આતશબાજી એળે ગઈ, હરીફ ટીમ છેલ્લી ઓવરમાં જીતી
કીર્તિપુરઃ ભારતનો ભૂતપૂર્વ આક્રમક ઓપનર શિખર ધવન અહીં નેપાળ પ્રીમિયર લીગ (એનપીએલ)માં આગવી સ્ટાઇલમાં ફટકાબાજી કરીને પોતે જેની સાથે કૉન્ટ્રૅક્ટ કર્યો છે એને જિતાડવા તેમ જ પ્રેક્ષકો અને ટીવી-દર્શકોનું મનોરંજન કરવા આવ્યો છે અને એમાં સોમવારના પ્રથમ પ્રયાસમાં આતશબાજી કરવામાં…
- આમચી મુંબઈ
ભિવંડીમાં સાવકી પુત્રી પર બળાત્કાર: નરાધમની ધરપકડ
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં સાવકી પુત્રી પર અનેકવાર બળાત્કાર ગુજારવા બદલ આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પંદર વર્ષની સાવકી પુત્રીએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ગુનો દાખલ કરી 34 વર્ષના આરોપીની મંગળવારે ધરપકડ કરાઇ હતી. આપણ વાંચો:…
- આમચી મુંબઈ
માત્ર સીએમ અને બે ડેપ્યુટી સીએમ શપથ લેશે
મુંબઈ: શિવસેનાના નેતા ઉદય સામંતે બુધવારે એવી સ્પષ્ટતા કરી હતી કે, મુંબઈના આઝાદ મેદાનમાં પાંચમી ડિસેમ્બરે યોજાનારા શપથ ગ્રહણ સમારોહ દરમિયાન માત્ર મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનો જ શપથ લેશે.તેમણે કહ્યું કે કેબિનેટ અને પોર્ટફોલિયોની કાર્યપદ્ધતિ પર નિર્ણય…
- અમદાવાદ
Gujarat માં નકલીની બોલબાલા, હવે કચ્છથી ઇડીની નકલી ટીમ પકડાઈ
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)અધિકારીઓથી લઈને ટોલનાકા સુધી નકલીની બોલબાલા છે. જેમાં પોલીસ અને સરકારી નકલી અધિકારીઓ અને નકલી ઓફિસો ઝડપાઇ છે. તેવા સમયે હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED) ની નકલી ટીમ પકડાઈ હોવાની માહિતી સાંપડી છે. જેમાં મળતી માહિતી મુજબ ઇડીની…
- ગાંધીનગર
Gujaratના સરકારી કર્મચારીઓ માટે ખુશખબર! મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
ગાંધીનગર: રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સરકારે સારા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારના નાણા વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. હવેથી 1 જુલાઈ 2024થી 3 ટકાનો વધારો કરી 53 ટકા મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે.…
- નેશનલ
ISRO ના Proba-3 મિશનનું લોન્ચિંગ મોકૂફ રખાયું, જાણો સમગ્ર મિશન અંગે
નવી દિલ્હી: ઇસરો(ISRO)દ્વારા આજે લોન્ચ કરવામાં આવનાર “PSLV-C59 રોકેટ/PROBA-3 મિશન” ટેક્નિકલ ખામીને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. હવે આ લોન્ચ આવતીકાલે ફરી કરવાનું શિડ્યૂલ કરવામાં આવ્યું છે. ઇસરો ગુરુવારે શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી 16:12 કલાકે મિશન લોન્ચ કરશે. ઈસરોએ પ્રોબા મિશન…
- સ્પોર્ટસ
બીસીસીઆઇના નવા સેક્રેટરી કોણ? ગુજરાતના અનિલ પટેલ, રોહન જેટલી સહિત ત્રણ નામ બોલાય છે
નવી દિલ્હીઃ જય શાહે બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેક્રેટરીના હોદ્દે સફળ પાંચ વર્ષ પૂરા કર્યા બાદ હવે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના ચૅરમૅનપદે કારભાર સંભાળી લીધો એને પગલે હવે બીસીસીઆઇમાં તેમનું ખાલી પડેલું સ્થાન કોણ લેશે એ…
- આમચી મુંબઈ
પુનર્વિકાસ પ્રોજેક્ટમાં બાધા ઊભી કરનારને હાઇ કોર્ટે ફટકાર્યો પાંચ લાખ રૂપિયાનો દંડ
મુંબઈ: પુનર્વિકાસ પ્રોજેક્ટો સામે કરાતી નકામી અરજીઓ પર નારાજગી વ્યક્ત કરતા બૉમ્બ હાઇ કોર્ટે જણાવ્યું હતું કે પ્રોજેક્ટોને અટકાવવા માટે આ તદ્દન હલકી પદ્ધતિનો ઉપયોગ વધુ પ્રમાણમાં થઇ રહ્યો છે. હાઇ કોર્ટે ૧૨મી નવેમ્બરે ૬૭ વ્યક્તિની એક અરજીને ફગાવી દીધી…