- IPL 2025
તળિયાની ચેન્નઈની ટીમે નંબર-વન ગુજરાતને પછાડ્યું
અમદાવાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ આઇપીએલ-2025ની પોતાની અંતિમ મૅચમાં અહીં ગુજરાત ટાઇટન્સ (જીટી)ને 83 રનથી હરાવીને રહીસહી આબરૂ પાછી મેળવી હતી. એક તરફ, તળિયાની (10મા નંબરની) સીએસકેએ આ સીઝનમાં પોતાનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ બતાવ્યો હતો અને બીજી બાજુ, પૉઇન્ટ્સ-ટેબલની નંબર-વન ગુજરાતની…
- નેશનલ
રાજસ્થાનમાં વાવાઝોડું અને વરસાદ: ખૈરથલ-તિજારામાં માતા-પુત્રીના મોત
જયપુરઃ રાજસ્થાનના ઘણા ભાગોમાં ધૂળનું તોફાન અને વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખૈરથલ-તિજારા જિલ્લામાં એક ઘરની દિવાલ ધરાશાયી થતાં એક મહિલા અને તેની પુત્રીનું મોત થયું હતું. શનિવારે મોડી રાત્રે આવેલા તોફાનને કારણે બિકાનેર, સીકર અને ઝુનઝુનુના કેટલાક…
- અમદાવાદ
અમદાવાદના ચંડોળા તળાવમાં થયેલા ડિમોલિશનનો આકાશી નજારો, જુઓ આ ડ્રોન વીડિયો
અમદાવાદ: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું. જેનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવો એક ડ્રોન વીડિયો શેર કરવામાં આવ્યો છે. તંત્રએ પોલીસને સાથે રાખીને ચંડોળા તળાવ વિસ્તારમાંથી આશરે 12 હજાર જેટલા દબાણો દૂર કર્યાં છે. અહીં બાંગ્લાદેશીઓ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની શાળાઓમાં ત્રીજી ભાષા નહીં! શિક્ષણ વિભાગનો યુ-ટર્ન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં જૂનમાં શાળાઓ શરૂ થવા જઈ રહી છે. શાળા શરૂ થાય તે પહેલાં જ શિક્ષણ વિભાગે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય શિક્ષણ બોર્ડની શાળાઓમાં ધોરણ 1 થી ત્રીજી ભાષા શીખવવામાં આવશે નહીં. શિક્ષણ વિભાગે આ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં વાવાઝોડા અને વરસાદથી તબાહી: 20 જણનાં મોત, અંધારપટ
લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શનિવારે સાંજે આવેલા ભયાનક વાવાઝોડા અને ભારે વરસાદના કારણે 20 લોકોના મોત થયા છે. જેમાં લગભગ 150 લોકો ઘાયલ પણ થયા હતા. વાવાઝોડાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રોડ અને હવાઈ ટ્રાફિક…
- નેશનલ
‘જો તમારામાં હિંમત હોય તો…’ CBIચાર્જશીટ મામલે સત્યપાલ મલિકે મોદી સરકારને પડકાર ફેંક્યો
નવી દિલ્હી: કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચાર મામલે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક (Satya Pal Malik) સહીત અન્ય આરોપીઓ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ ચાર્જશીટ દાખલ કરી છે. છેલ્લા બે અઠવાડિયાથી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ સત્યપાલ…
- આમચી મુંબઈ
ટ્રેનના ફૂટબોર્ડ પર ઊભા રહેવાને મુદ્દે બે પ્રવાસી વચ્ચે વિવાદ: એકે બીજાના હાથમાં બચકું ભર્યું!
મુંબઈ: ટ્રેનની મુસાફરી દરમિયાન ફૂટબોર્ડ પર ઊભા રહેવાને મુદ્દે બે પ્રવાસી વચ્ચે જોરદાર રકઝક ચાલી હતી અને વિવાદ એટલો વકર્યો કે એક પ્રવાસીએ બીજાના હાથ પર બચકું ભર્યું હતું. સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બનેલી આ ઘટના પ્રકરણે…
- આમચી મુંબઈ
મુંબઈગરાને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ: કર્નાક અને વિક્રોલી બ્રિજને ખુલ્લો મૂકાશે?
મુંબઈઃ શહેરમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે બે મુખ્ય રેલ ઓવરબ્રિજ– કર્નાક અને વિક્રોલી બ્રિજનું કામ અંતિમ તબક્કામાં છે, જે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર જનતા માટે જૂનમાં ખુલ્લા મુકાય તેવી અપેક્ષા છે. ઉદ્ઘાટનની ચોક્કસ તારીખ હજી…
- IPL 2025
ચેન્નઈની પ્રથમ બૅટિંગ, મ્હાત્રેએ ફટકાબાજી શરૂ કર્યા પછી તરત વિકેટ ગુમાવી
અમદાવાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને ઇનિંગ્સ શરૂ થતાં જ સીએસકેના નવયુવાન ઓપનર અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી રમતા આયુષ મ્હાત્રે (AYUSH MHATRE)એ ફટકાબાજી શરૂ કરી…
- IPL 2025
CSK vs GT: શું આજે ધોનીની છેલ્લી IPL મેચ? ટોસ બાદ આપ્યું ચોંકાવનારુ નિવેદન
અમદાવાદ: ભારતનો દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વર્ષ 2020માંથી નિવૃત્તિ લીધા બાદ માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં જ રમતો જોવા મળે છે. હાલ 43 વર્ષીય એમ એસ ધોની IPL 2025માં CSKની કમાન સાંભળી રહ્યો છે. ઘણા સમયથી અટકળો…