- મોરબી
મોરબીના ધારાસભ્ય વિરુદ્ધ આક્ષેપ કરવા મુદ્દે અજય લોરિયા સામે ભાજપે કરી કાર્યવાહી, જાણો?
Latest Morbi News: મોરબી જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાની બાદબાકી કરવામાં આવી હતી, જે મુદ્દે તેમણે પત્રકાર પરિષદ યોજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સામે શાબ્દિક યુદ્ધ છેડયું હતું. ધારાસભ્ય કાંતિલાલે પણ…
- ઇન્ટરનેશનલ
Moscow Blast: રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું બ્લાસ્ટમાં મોત, યુક્રેન સિક્યોરીટી ફોર્સે જવાબદારી લીધી
મોસ્કો: રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું મોસ્કોમાં(Moscow Blast)વિસ્ફોટમાં મોત થયું છે. તેઓ રાષ્ટ્રપતિ પુતિનની ખૂબ નજીક માનવામાં આવતા હતા. આ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયો હતો. યુક્રેન સિક્યોરીટી ફોર્સે દાવો કર્યો છે કે તેમણે આ ઘટનાને…
- સુરત
શોકિંગઃ સુરતમાં 10 વર્ષના બાળકની આત્મહત્યા, કારણ જાણશો તો ચોંકી જશો!
સુરત: અહીંના જિલ્લાના એક ગામમાં નજીવી વાતમાં દસ વર્ષના બાળકે આત્મહત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો જાણમાં આવ્યો છે. ફક્ત નાના ભાઈએ પતંગની દોરી આપવાની મનાઈ કરતા માંડ દસ વર્ષના મોટા ભાઈએ અંતિમ પગલું ભર્યું હતું. સૌથી મોટી ચોંકાવનારી વાત એ…
- ગાંધીનગર
ગુજરાતમાં કૃષિ પેદાશોના મૂલ્યવર્ધન માટે જિલ્લા કક્ષાએ સ્થપાશે આ સુવિધા, જાણો વિગત
ગાંધીનગરઃ રાજ્યના કૃષિ ક્ષેત્રમાં ખેડૂત અને ખેતીના સંર્વાંગી વિકાસ માટે સરકાર અનેક પગલાં લઇ રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્તમાન રાજ્ય સરકારના સેવા, સુશાસન અને સમર્પણના બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં પદાર્પણ પ્રસંગે ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન(FPO)ના પ્રતિનિધિઓ…
- આમચી મુંબઈ
જો અજિત પવારને નાણાં ખાતું ન મળે તો મહાયુતિ સરકારનો કોઈ અર્થ રહેશે નહીં
મુંબઈ: એનસીપીના પ્રવક્તા અમોલ મિટકરીએ ગુરુવારે કહ્યું હતું કે, જો તેમના પક્ષના વડા અજિત પવારને નાણાં ખાતું નહીં મળે તો ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારની કોઈ પ્રાસંગિકતા કે પછી અર્થ રહેશે નહીં. દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ વિસ્તરણ…
- સ્પોર્ટસ
IND VS AUS: ત્રીજી ટેસ્ટ જીતવા રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાને આપ્યો ‘જીતમંત્ર’
બ્રિસ્બેનઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આગામી ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ આજે ભારતીય ટીમ માટે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્માને લઇને કહ્યું હતું કે જો તે આત્મવિશ્વાસથી ભરપૂર…
- ટોપ ન્યૂઝ
ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ થશેઃ પાટનગરમાં PM મોદી સાથે ‘દાદા’ની મુલાકાતથી રહસ્ય ઘેરાયું
ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યાને ભૂપેન્દ્ર પટેલનો (Gujarat CM Bhupendra Patel) આજે ત્રીજા વર્ષમાં પ્રવેશ થયો છે. જે અંતર્ગત રાજ્યમાં આજે અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ગઈકાલે મુખ્ય પ્રધાને દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી…
- નેશનલ
સંભલ હિંસાઃ સ્થાનિક તુર્કો વિરુદ્ધ ગોળીબાર અને પથ્થરમારો કરવા બદલ એફઆઇઆર દાખલ
સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં ૨૪ નવેમ્બરની હિંસાના સંબંધમાં તુર્કી સમુદાયના કેટલાક સભ્યો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસને મુરાદાબાદથી સંભલ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આ હિંસામાં ચાર લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા.…