- નેશનલ
રાહુલ ગાંધી પર ભાજપના મહિલા સાંસદે લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- મારી નજીક આવ્યા ને…
નવી દિલ્હીઃ બાબાસાહેબ આંબેડકરના (Babasaheb Ambedkar) અપમાન સાથે જોડાયેલા મુદ્દા પર વિપક્ષ અને સત્તાપક્ષના સાંસદોએ ગુરુવારે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન થયેલી ધક્કા-મુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં…
- મોરબી
વેપારીઓના ફસાયેલા રૂપિયા પણ પોલીસ પરત અપાવશે, જાણો વિગત
મોરબીઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં (Morbi Ceramic Industry) ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા ફસાયેલા નાણાં પરત અપાવવા સહિતની…
- મનોરંજન
પહેલો કોન્સર્ટ માત્ર પાંચ રૂપિયામાં પણ પછી આટલી સંપત્તિ બનાવી ઉસ્તાદે
સંગીતજગતને અલવિદા કહી તબલાવાદક ઝાકીર હુસૈન 73 વર્ષની ઉંમરે ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા. સાન ફ્રાન્સિસ્કોમાં બીમારી બાદ તેમણે અંતિ શ્વાસ લીધાં. ઘણો સંઘર્ષ વેઠી આ શિખરે પહોંચેલા ઝાકીર હુસૈન પોતાની પાછળ સારી એવી સંપત્તિ છોડી ગયા છે. મીડિયા રિપોર્ટ્સની…
- સ્પોર્ટસ
અશ્વિનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા, પણ આઇપીએલમાં રમતો રહેશે
બ્રિસ્બેનઃ ભારતના ટોચના ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિને બુધવારે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ક્રિકેટજગતને ચોંકાવી દીધું હતું. તે હજી થોડો વધુ સમય રમી શક્યો હોત એવું સૌને લાગતું હતું એમ છતાં તેણે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝની અધવચ્ચે જ રિટાયરમેન્ટની જાહેરાત કરીને…
- આમચી મુંબઈ
લગ્નની લાલચે કર્મચારી પર બળાત્કાર પ્રકરણે સ્પા માલિક વિરુદ્ધ ગુનો
થાણે: લગ્નની લાલચે પચીસ વર્ષની કર્મચારી પર કથિત બળાત્કાર ગુજારવા બદલ પોલીસે સ્પાના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર આરોપી ઐરોલી વિસ્તારમાં સ્પા સેન્ટર ચલાવે છે અને છેલ્લા નવ મહિનામાં તેણે અનેક વાર યુવતી સાથે કથિત દુષ્કર્મ કર્યું…
- સ્પેશિયલ ફિચર્સ
Health: કસરત કરવા માટે શિયાળો બેસ્ટ પણ આ વાતનું પણ રાખજો ધ્યાન
શરીર અને મન બન્નેને સ્વસ્થ રાખવા માટે કસરત કરવી આવશ્યક છે અને આ કસરત આખું વર્ષ નિયમિતપણે કરવાની હોય છે, પરંતુ શિયાળાની ઋતુમાં કસરત કે તડકે ચાલવા જવું વગેરે વધારે ગમે છે અને સ્ફૂર્તિ પણ ફીલ થાય છે, આથી શિયાળો…
- નેશનલ
પાટનગરમાં PM Modiને શરદ પવાર મળ્યા, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી પહેલી વખત પૂર્વ કૃષિ પ્રધાન અને રાજ્યસભાના સાંસદ શરદ પવાર આજે સંસદ ભવનમાં પીએમ મોદીને મળ્યા હતા. આ બેઠક બાદ શરદ પવારે કહ્યું હતું કે તેમણે ખેડૂતોની સમસ્યા વિશે વડા પ્રધાન મોદી સાથે વાત…
- આમચી મુંબઈ
23 વર્ષ પછી પાકિસ્તાનથી મુંબઈ પાછી ફરી મહિલા, કઈ રીતે છેતરાઈ હતી, આપવીતી જાણો?
મુંબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવ આવ્યા કરે છે, પરંતુ બંને દેશના કેદીઓ હોય કે નાગરિકોને મુક્ત કરવામાં આવતા હોય છે, જે અન્વયે તાજેતરમાં પાકિસ્તાનમાં 23 વર્ષ વીતાવ્યા બાદ મહારાષ્ટ્ર-મુંબઈમાં પરત ફર્યા બાદ પોતાની આપવીતી જણાવી હતી. મુંબઈના કુર્લાની…
- રાશિફળ
ઘરના દરવાજા પર લાલ રિબિન સાથે બાંધીને લટકાવો આ એક વસ્તુ, થશે લખલૂટ ધનવર્ષા…
વાસ્તુશાસ્ત્ર અને ફેંગશૂઈમાં અનેક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને ઘરમાં લગાવવું શુભ માનવામાં આવ્યું છે. આજે અમે અહીં તમને આવા જ એક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેને ફોલો કરીને તમે ઘરમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ…
- નેશનલ
આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો ‘હંગામી’ પણ ભવિષ્યમાં ઝડપથી વિકાસ કરશેઃ સીતારમણે શા માટે આમ કહ્યું?
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ના 5.4 ટકાના વૃદ્ધિ દરને અપેક્ષા મુજબ નહીં ગણાવતા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં આ એક અસ્થાયી સ્થિતિ છે અને આગામી ક્વાર્ટરમાં અર્થતંત્ર વધુ…