- ભુજ
પડોશીઓ પર આંધળો વિશ્વાસ કરતા પહેલા કચ્છનો આ કિસ્સો વાંચી લેજો
ભુજઃ પહેલો સગો પાડોશીના ન્યાયે આપણે આસપાસના લોકો સાથે સારો સંબંધ કેળવીએ તે જરૂરી છે, પરંતુ પૈસાની લેતીદેતી કે અન્ય કોઈ બાબતે પાડોશી સાથે સંબંધો રાખવામાં તકેદારી રાખવી જોઈએ. આ વાતને સાચો સાબિત કરતો એક કિસ્સો કચ્છમાં બન્યો છે. કચ્છના…
- નેશનલ
ઘાયલ થયા પ્રતાપ સારંગી તો ગુસ્સે થયા નિશિકાંત દુબે, જાણો રાહુલ ગાંધીને શું બોલ્યા
બાબાસાહેબ આંબેડકર અંગે સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર કોંગ્રેસ આક્રમક થઇ છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર પણ કોંગ્રેસને ઘેરી રહી છે. આ અંગે આજે ભાજપ અને કોંગ્રેસે સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કૉંગ્રેસ અને…
- અમદાવાદ
ACB Trap: વઢવાણમાંથી એન્જિનિયર અને હિંમતનગરમાંથી તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયાં
અમદાવાદઃ રાજ્યમાં લાંચિયા લોકો સામે એસીબી (Anto Corruptin Bureau) સતત કાર્યવાહી કરી રહ્યું છે. તેમ છતાં કેટલાંક લાંચિયા બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. એક જ દિવસમાં એસીબીએ બે લોકોને છટકામાં ઝડપતાં લાંચિયા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વઢવાણમાંથી PGVCLનો…
- નેશનલ
રાહુલ ગાંધી પર ભાજપના મહિલા સાંસદે લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- મારી નજીક આવ્યા ને…
નવી દિલ્હીઃ બાબાસાહેબ આંબેડકરના (Babasaheb Ambedkar) અપમાન સાથે જોડાયેલા મુદ્દા પર વિપક્ષ અને સત્તાપક્ષના સાંસદોએ ગુરુવારે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન થયેલી ધક્કા-મુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં…
- મોરબી
વેપારીઓના ફસાયેલા રૂપિયા પણ પોલીસ પરત અપાવશે, જાણો વિગત
મોરબીઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં (Morbi Ceramic Industry) ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા ફસાયેલા નાણાં પરત અપાવવા સહિતની…
- મનોરંજન
પહેલો કોન્સર્ટ માત્ર પાંચ રૂપિયામાં પણ પછી આટલી સંપત્તિ બનાવી ઉસ્તાદે
સંગીતજગતને અલવિદા કહી તબલાવાદક ઝાકીર હુસૈન 73 વર્ષની ઉંમરે ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા. સાન ફ્રાન્સિસ્કોમાં બીમારી બાદ તેમણે અંતિ શ્વાસ લીધાં. ઘણો સંઘર્ષ વેઠી આ શિખરે પહોંચેલા ઝાકીર હુસૈન પોતાની પાછળ સારી એવી સંપત્તિ છોડી ગયા છે. મીડિયા રિપોર્ટ્સની…
- સ્પોર્ટસ
અશ્વિનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા, પણ આઇપીએલમાં રમતો રહેશે
બ્રિસ્બેનઃ ભારતના ટોચના ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિને બુધવારે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈને ક્રિકેટજગતને ચોંકાવી દીધું હતું. તે હજી થોડો વધુ સમય રમી શક્યો હોત એવું સૌને લાગતું હતું એમ છતાં તેણે ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝની અધવચ્ચે જ રિટાયરમેન્ટની જાહેરાત કરીને…
- આમચી મુંબઈ
લગ્નની લાલચે કર્મચારી પર બળાત્કાર પ્રકરણે સ્પા માલિક વિરુદ્ધ ગુનો
થાણે: લગ્નની લાલચે પચીસ વર્ષની કર્મચારી પર કથિત બળાત્કાર ગુજારવા બદલ પોલીસે સ્પાના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ અનુસાર આરોપી ઐરોલી વિસ્તારમાં સ્પા સેન્ટર ચલાવે છે અને છેલ્લા નવ મહિનામાં તેણે અનેક વાર યુવતી સાથે કથિત દુષ્કર્મ કર્યું…
- સ્પેશિયલ ફિચર્સ
Health: કસરત કરવા માટે શિયાળો બેસ્ટ પણ આ વાતનું પણ રાખજો ધ્યાન
શરીર અને મન બન્નેને સ્વસ્થ રાખવા માટે કસરત કરવી આવશ્યક છે અને આ કસરત આખું વર્ષ નિયમિતપણે કરવાની હોય છે, પરંતુ શિયાળાની ઋતુમાં કસરત કે તડકે ચાલવા જવું વગેરે વધારે ગમે છે અને સ્ફૂર્તિ પણ ફીલ થાય છે, આથી શિયાળો…
- નેશનલ
પાટનગરમાં PM Modiને શરદ પવાર મળ્યા, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા?
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી પહેલી વખત પૂર્વ કૃષિ પ્રધાન અને રાજ્યસભાના સાંસદ શરદ પવાર આજે સંસદ ભવનમાં પીએમ મોદીને મળ્યા હતા. આ બેઠક બાદ શરદ પવારે કહ્યું હતું કે તેમણે ખેડૂતોની સમસ્યા વિશે વડા પ્રધાન મોદી સાથે વાત…