- મનોરંજન
રૂકેગા નહીંઃ પુષ્પા-2એ બીગ બી અને કિંગખાનને પછાડી કરી આટલી કમાણી
વર્ષના અંતે રિલિઝ થયેલી પેન ઈન્ડિયા ફિલ્મ પુષ્પા-2 ધ રૂલનો ડાયલૉગ ભાર ફેમસ છે, જેમાં હીરો અલ્લુઅર્જન દાઢીએ હાથ દઈને કહે છે ઝૂકેગા નહીં. ઝૂકેગા નહીં સાથે અલ્લુએ રૂકેગા નહીં પણ બોલવાની જરૂર હતી કારણ કે ફિલ્મનું નોટો છાપવાનું કામ…
- ટોપ ન્યૂઝ
પાક નુકસાનઃ ગુજરાત સરકારે દોઢ મહિનામાં 7.15 લાખ ખેડૂતને બેંક ખાતામાં સહાય ચૂકવી
ગાંધીનગર: રાજ્યના ખેડૂતો પર ચાલુ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસેલા ભારે વરસાદી સંકટથી અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હતું. વરસાદ બાદ રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ અંગે…
- ગાંધીનગર
Financial Managementમાં મોખરેઃ નાણાકીય ખાદ્યને નિયંત્રિત કરવામાં ગુજરાત રાજ્ય સફળ
ગાંધીનગરઃ નાણાકીય વ્યવસ્થાપનમાં છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત દેશનું રોલ મોડલ તેમ જ આર્થિક એન્જિન રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિકાસલક્ષી સહિત ખર્ચ નિયત મર્યાદામાં રહીને જ કરવામાં આવી રહ્યો છે. વધતા ખર્ચાઓ વચ્ચે…
- નેશનલ
વિપક્ષને ઝટકો, ધનખડને રાહતઃ મહાભિયોગની નોટિસ કોણે ફગાવી?
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં સતત હંગામો થઈ રહ્યો છે. આ દરમિયાન વિપક્ષને મોટો ઝટકો લાગ્યો છે. જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ફગાવી દેવામાં આવી છે. રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી વિપક્ષે ઉપરાષ્ટ્રપતિ…
- ભુજ
પડોશીઓ પર આંધળો વિશ્વાસ કરતા પહેલા કચ્છનો આ કિસ્સો વાંચી લેજો
ભુજઃ પહેલો સગો પાડોશીના ન્યાયે આપણે આસપાસના લોકો સાથે સારો સંબંધ કેળવીએ તે જરૂરી છે, પરંતુ પૈસાની લેતીદેતી કે અન્ય કોઈ બાબતે પાડોશી સાથે સંબંધો રાખવામાં તકેદારી રાખવી જોઈએ. આ વાતને સાચો સાબિત કરતો એક કિસ્સો કચ્છમાં બન્યો છે. કચ્છના…
- નેશનલ
ઘાયલ થયા પ્રતાપ સારંગી તો ગુસ્સે થયા નિશિકાંત દુબે, જાણો રાહુલ ગાંધીને શું બોલ્યા
બાબાસાહેબ આંબેડકર અંગે સંસદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન પર કોંગ્રેસ આક્રમક થઇ છે, તો બીજી તરફ કેન્દ્ર સરકાર પણ કોંગ્રેસને ઘેરી રહી છે. આ અંગે આજે ભાજપ અને કોંગ્રેસે સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કૉંગ્રેસ અને…
- અમદાવાદ
ACB Trap: વઢવાણમાંથી એન્જિનિયર અને હિંમતનગરમાંથી તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયાં
અમદાવાદઃ રાજ્યમાં લાંચિયા લોકો સામે એસીબી (Anto Corruptin Bureau) સતત કાર્યવાહી કરી રહ્યું છે. તેમ છતાં કેટલાંક લાંચિયા બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા છે. એક જ દિવસમાં એસીબીએ બે લોકોને છટકામાં ઝડપતાં લાંચિયા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વઢવાણમાંથી PGVCLનો…
- નેશનલ
રાહુલ ગાંધી પર ભાજપના મહિલા સાંસદે લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- મારી નજીક આવ્યા ને…
નવી દિલ્હીઃ બાબાસાહેબ આંબેડકરના (Babasaheb Ambedkar) અપમાન સાથે જોડાયેલા મુદ્દા પર વિપક્ષ અને સત્તાપક્ષના સાંસદોએ ગુરુવારે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યુ હતું. આ દરમિયાન થયેલી ધક્કા-મુક્કીમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં…
- મોરબી
વેપારીઓના ફસાયેલા રૂપિયા પણ પોલીસ પરત અપાવશે, જાણો વિગત
મોરબીઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (Gujarat CM Bhupendra Patel) નેતૃત્વમાં ગુજરાતમાં ઉદ્યોગકારોને સુરક્ષિત અને સલામત વાતાવરણ મળી રહ્યુ છે. વિશ્વમાં આગવી ઓળખ ધરાવતી મોરબી સીરામીક ઇન્ડસ્ટ્રીમાં (Morbi Ceramic Industry) ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા ફસાયેલા નાણાં પરત અપાવવા સહિતની…
- મનોરંજન
પહેલો કોન્સર્ટ માત્ર પાંચ રૂપિયામાં પણ પછી આટલી સંપત્તિ બનાવી ઉસ્તાદે
સંગીતજગતને અલવિદા કહી તબલાવાદક ઝાકીર હુસૈન 73 વર્ષની ઉંમરે ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા. સાન ફ્રાન્સિસ્કોમાં બીમારી બાદ તેમણે અંતિ શ્વાસ લીધાં. ઘણો સંઘર્ષ વેઠી આ શિખરે પહોંચેલા ઝાકીર હુસૈન પોતાની પાછળ સારી એવી સંપત્તિ છોડી ગયા છે. મીડિયા રિપોર્ટ્સની…