- નેશનલ
નિગમબોધ ઘાટ પર થશે પૂર્વ વડાપ્રધાન Manmohan Singh નો અંતિમ સંસ્કાર, કોંગ્રેસે માંગી સ્મારક માટે જગ્યા
નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું(Manmohan Singh)ગુરુવારે દિલ્હી એમ્સમાં 92 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. પ્રધાન મંત્રી મોદી સહિત ભારત અને વિશ્વભરની અગ્રણી હસ્તીઓ અને નેતાઓએ મનમોહન સિંહના નિધન પર શોક સંદેશ મોકલ્યો છે. જ્યારે હવે કોંગ્રેસ…
- ગાંધીનગર
Breaking News : BZ કૌભાંડના મુખ્ય આરોપી Bhupendra Zala ની મહેસાણાથી ધરપકડ
ગાંધીનગર: ગુજરાતમાં કથિત 6 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી અને ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાની(Bhupendra Zala)પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તેની મહેસાણાના એક ગામમાંથી બાતમીના આધારે ઝડપી લીધો છે. જેમાં ધરપકડ બાદ સીઆઈડી ક્રાઈમ તેને મહેસાણાથી ગાંધીનગર લાવશે. ભૂપેન્દ્ર ઝાલાના મોટાભાઈ રણજિત ઝાલાની…
- મનોરંજન
સલમાન ખાને પરિવારના સૌથી નાના સભ્ય સાથે મનાવ્યો બર્થ-ડે, જોઈ લો કોણ છે?
મુંબઈઃ બોલીવુડના ‘ભાઈજાન’ આજે 59 વર્ષના થઈ ગયા છે. સલમાન ખાને પોતાનો 59મો જન્મદિવસ શાનદાર રીતે ઉજવ્યો. તેમના નજીકના લોકોએ આ દિવસને વધુ ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નથી. પરિવાર અને નજીકના મિત્રો માટે મિડનાઇટ સેલિબ્રેશનનું આયોજન તેની પ્રિય બહેન…
- આમચી મુંબઈ
ભુજબળ ભાજપ સાથે જશે કે પછી અજીત પવાર સાથે જ રહેશે?, એનસીપીના નેતાનું મોટું નિવેદન
મુંબઈ: અજિત પવારની એનસીપીના નેતા છગન ભુજબળ કેબિનેટમાં સ્થાન ન મળવાથી નારાજ છે, તેઓ ઓબીસી સમુદાયના સંગઠનો, મોરચા અને સંસ્થાઓની બેઠકો કરી રહ્યા છે. એક તરફ છગન ભુજબળ સતત અજિત પવારની ટીકા કરી રહ્યા છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી…
- નેશનલ
ઇમ્ફાલ પૂર્વના બે ગામમાં બંદૂક અને બોમ્બ હુમલોઃ આર્મીએ કરી જવાબી કાર્યવાહી
ઇમ્ફાલઃ મણિપુરમાં પહાડી વિસ્તારોના સશસ્ત્ર લોકોએ આજે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બે ગામડાઓમાં બંદૂકો અને બોમ્બ વડે હુમલો કર્યો હતો, પરિણામે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સનસાબી અને થમનાપોકપી ગામોમાં…
- સ્પેશિયલ ફિચર્સ
હેં, Taj Mahalને વેચવા માંગતા હતા અંગ્રેજો, પણ…
આગ્રામાં આવેલો તાજ મહેલ (Taj Mahal) દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે અને તેની સુંદરતાને કારણે તે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તાજ મહેલને પ્રેમની નિશાની પણ માનવામાં આવે છે. દરરોજ હજારોની સંખ્યામાં પર્યટકો તાજ મહેલનો દિદાર કરવા માટે આવે છે. પરંતુ શું…
- આમચી મુંબઈ
આજે પશ્ચિમ રેલવેમાં પાંચ કલાકનો રહેશે નાઈટ બ્લોક, જાણી લો શેડયૂલ
મુંબઈઃ વિદાય થઈ રહેલા વર્ષ માટે રેલવેએ વિશેષ ટ્રેનોની જાહેરાત કરી રહી છે ત્યારે આજે પશ્ચિમ રેલવેમાં મેજર બ્લોકને કારણે ટ્રેનસેવા પર અસર પડી શકે છે. પશ્ચિમ રેલવેના લોઅર પરેલ સ્ટેશન પર આજે રાતના પાંચ કલાકનો સ્પેશિયલ બ્લોક હાથ ધરવામાં…
- મનોરંજન
હીટ ફિલ્મ માટે વરૂણ ધવને આવતા વર્ષની જોવી પડશે રાહ, બેબી જ્હોન તો બીજા જ દિવસે પટકાઈ
એક સારો અભિનેતા હોવા છતાં વરૂણ ધવન સારી ફિલ્મ માટે તરસી રહ્યો છે. 2024માં નોંધ લેવાઈ તેવી એકપણ ફિલ્મ તે આપી શક્યો નથી. વરૂણનો અભિનય વખણાયો છે, પરંતુ ફિલ્મોને સારો રિસ્પોન્સ નથી મળ્યો અને સારી કમાણી પણ થઈ નથી. વર્ષના…
- ગાંધીનગર
Gujarat માં રવિવારે યોજાશે કંડકટરની પરીક્ષા, STએ કરી મોટી જાહેરાત
ગાંધીનગરઃ રાજ્યમાં રવિવાર, 29 ડિસેમ્બરના રોજ કંડકટરની પરીક્ષા યોજાશે. કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં ભાગ…