- સ્પોર્ટસ
ભારતનો જયઘોષ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુલવીર સિંહને ગોલ્ડ મળ્યો
ગુમી (દક્ષિણ કોરિયા): રાષ્ટ્રીય રેકોર્ડ ધારક ગુલવીર સિંહે આજે અહીં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે પુરુષોની 10,000 મીટર દોડમાં ટોચનું સ્થાન મેળવીને ભારતને ટુર્નામેન્ટનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા 26 વર્ષીય ગુલવીરે 28 મિનિટ 38.63…
- વડોદરા
વડાપ્રધાન મોદીના રોડ શોમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને ₹4.5 લાખની સહાય
Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસના પહેલા દિવસ સોમવારે વડોદરામાં ‘સિંદૂર સન્માન યાત્રા’ રોડ શો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત હોમગાર્ડ જવાન નિતેશભાઇ જરીયાને ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, તેમનું સારવાર દરમિયાન મૃત્યુ…
- આમચી મુંબઈ
‘ઓપરેશન સિંદૂર એક નિષ્ફળતા છે’: સંજય રાઉતે અમિત શાહના રાજીનામાની માગણી કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર પ્રહાર કરતા શિવસેના (યુબીટી)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે ગુરુવારે પાકિસ્તાન વિરુદ્ધના ઓપરેશન સિંદૂરને નિષ્ફળતા ગણાવીને એક નવો વિવાદ ઉભો કર્યો હતો અને અમિત શાહનું…
- રાશિફળ
આજનું રાશિફળ (26-05-2025): અમુક રાશિના જાતકો ચેતીને ચાલજો નહીં તો મુશ્કેલી આવી શકે, જોઈ લો તમારું ભવિષ્ય?
મેષ રાશિ માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો, જે કામમાં ગતિ લાવશે અને તમને ફાયદો કરાવશે. તમારામાં વિચિત્ર પ્રકારનો અહંકાર આવી શકે છે, જેને ટાળવો જરૂરી છે. એટલું જ નહીં, આજના દિવસે મુસાફરી…
- નેશનલ
પંજાબમાં ધોળા દિવસે અકાલી કાઉન્સિલરની ગોળી મારી હત્યા, અમૃતસરમાં ખળભળાટ!
અમૃતસર: છેલ્લા ઘણા વર્ષોથી પંજાબ ડ્રગ્સ પેડલિંગ અને ગેંગ વોરનું કેન્દ્ર બની રહ્યું છે. હાલ રાજ્ય સરકાર નશાના દુષણ સામે અભિયાન ચલાવી રહી છે, એવામાં અમૃતસરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. મોટરસાઇકલ પર આવેલા હુમલાખોરોએ અકાલી દળના કાઉન્સિલર હરજિંદર સિંહ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં રેલ કનેક્ટિવિટીને વેગ: પનવેલ કોર્ડ લાઇન અને રાહુરી-શનિ શિંગણાપુર રેલ પ્રોજેક્ટ મંજૂર
મુંબઈઃ મુંબઈ ક્ષેત્રમાં રેલ ક્ષમતા વધારવા અને કામગીરીને સુવ્યવસ્થિત કરવાના હેતુથી રેલ્વે મંત્રાલયે તાજેતરમાં પનવેલ-સોમટાણે અને પનવેલ-ચીખલી વચ્ચે ૭.૫૪ કિમી લાંબા પનવેલ કોર્ડ લાઇનના નિર્માણના પ્રસ્તાવને મંજૂરી આપી છે. રૂ. ૪૪૪.૬૪ કરોડના ખર્ચે મંજૂર કરાયેલ આ પ્રોજેક્ટ મધ્ય રેલવે દ્વારા…
- મહારાષ્ટ્ર
કેળવેના રિસોર્ટમાં ચિકનનો ટુકડો અન્નનળીમાં ફસાતાં યુવતીનું મૃત્યુ
પાલઘર: પાલઘર જિલ્લાના કેળવેમાં આવેલા રિસોર્ટમાં બૉયફ્રેન્ડ સાથે ગયેલી યુવતીનું અન્નનળીમાં ચિકનનો ટુકડો ફસાઈ ગયા પછી મૃત્યુ થયું હોવાની ઘટના બની હતી. આ પ્રકરણે વધુ કાર્યવાહી માટે પોલીસ પોસ્ટમોર્ટમના અહેવાલની રાહ જોઈ રહી છે. કેળવે પોલીસ સ્ટેશનની ઈન્સ્પેક્ટર વિજયા ગોસ્વામીએ…