- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં વાવાઝોડા અને વરસાદથી તબાહી: 20 જણનાં મોત, અંધારપટ
લાહોરઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શનિવારે સાંજે આવેલા ભયાનક વાવાઝોડા અને ભારે વરસાદના કારણે 20 લોકોના મોત થયા છે. જેમાં લગભગ 150 લોકો ઘાયલ પણ થયા હતા. વાવાઝોડાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રોડ અને હવાઈ ટ્રાફિક…
- નેશનલ
‘જો તમારામાં હિંમત હોય તો…’ CBIચાર્જશીટ મામલે સત્યપાલ મલિકે મોદી સરકારને પડકાર ફેંક્યો
નવી દિલ્હી: કિરુ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કથિત ભ્રષ્ટાચાર મામલે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક (Satya Pal Malik) સહીત અન્ય આરોપીઓ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ ચાર્જશીટ દાખલ કરી છે. છેલ્લા બે અઠવાડિયાથી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ સત્યપાલ…
- આમચી મુંબઈ
ટ્રેનના ફૂટબોર્ડ પર ઊભા રહેવાને મુદ્દે બે પ્રવાસી વચ્ચે વિવાદ: એકે બીજાના હાથમાં બચકું ભર્યું!
મુંબઈ: ટ્રેનની મુસાફરી દરમિયાન ફૂટબોર્ડ પર ઊભા રહેવાને મુદ્દે બે પ્રવાસી વચ્ચે જોરદાર રકઝક ચાલી હતી અને વિવાદ એટલો વકર્યો કે એક પ્રવાસીએ બીજાના હાથ પર બચકું ભર્યું હતું. સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બનેલી આ ઘટના પ્રકરણે…
- આમચી મુંબઈ
મુંબઈગરાને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ: કર્નાક અને વિક્રોલી બ્રિજને ખુલ્લો મૂકાશે?
મુંબઈઃ શહેરમાં લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે બે મુખ્ય રેલ ઓવરબ્રિજ– કર્નાક અને વિક્રોલી બ્રિજનું કામ અંતિમ તબક્કામાં છે, જે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર જનતા માટે જૂનમાં ખુલ્લા મુકાય તેવી અપેક્ષા છે. ઉદ્ઘાટનની ચોક્કસ તારીખ હજી…
- IPL 2025
ચેન્નઈની પ્રથમ બૅટિંગ, મ્હાત્રેએ ફટકાબાજી શરૂ કર્યા પછી તરત વિકેટ ગુમાવી
અમદાવાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ અહીં ગુજરાત ટાઇટન્સ (GT) સામે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને ઇનિંગ્સ શરૂ થતાં જ સીએસકેના નવયુવાન ઓપનર અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી રમતા આયુષ મ્હાત્રે (AYUSH MHATRE)એ ફટકાબાજી શરૂ કરી…
- IPL 2025
CSK vs GT: શું આજે ધોનીની છેલ્લી IPL મેચ? ટોસ બાદ આપ્યું ચોંકાવનારુ નિવેદન
અમદાવાદ: ભારતનો દિગ્ગજ ક્રિકેટ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વર્ષ 2020માંથી નિવૃત્તિ લીધા બાદ માત્ર ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં જ રમતો જોવા મળે છે. હાલ 43 વર્ષીય એમ એસ ધોની IPL 2025માં CSKની કમાન સાંભળી રહ્યો છે. ઘણા સમયથી અટકળો…
- રાજકોટ
રાજકોટમાં સમૂહ લગ્નના નામે ઠગાઈ કરનારો મુખ્ય આરોપી આખરે ઝડપાયો
રાજકોટ: રાજકોટના સમૂહ લગ્નમાં થયેલા છેતરપિંડીના મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ઋષિવંશી ગ્રૂપ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન પૂર્વે ફરાર થઈ ગયા હતા. આ મામલે બે મહિનાથી પોલીસ પકડથી દૂર ભાગી રહેલા આરોપી ચંદ્રેશ છત્રોલને પોલીસને ઝડપી…
- મનોરંજન
આખરે પંચતત્વમાં વિલીન થયો સલમાન ખાન સાથે કામ કરનાર આ અભિનેતા, બોલીવૂડ આઘાતમાં…
શનિવારનો દિવલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ખાસ કંઈ સપરમો રહ્યો નહોતો. 54 વર્ષીય એક્ટર મુકુલ દેવના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મુકુલ દેવના પરિવારજનો, મિત્રો અને ફિલ્મ સ્ટાર્સે તેમને શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી અને…
- નેશનલ
વિદેશ મંત્રાલયે સંસદીય સમિતિને જણાવ્યું પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવા માટેનું કારણ
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક કડક પગલાં લીધા હતા. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચેની સિંધુ જળ સમજૂતી પણ સ્થગિત કરવામાં આવી છે. જેના પગલે પાકિસ્તાનને સિંધુ સહિતની નદીઓનું પાણી હવે મળશે નહિ. આ…
- સ્પોર્ટસ
નીરજ ચોપડા બે વાર વિશ્વવિજેતા બનેલા ઍન્ડરસનથી પણ ચડિયાતો, રજત ચંદ્રક જીતી લીધો
કોર્ઝોવ (પોલૅન્ડ): ભાલાફેંકમાં ભારતનો નંબર-વન ઍથ્લીટ નીરજ ચોપડા (NEERAJ CHOPRA) શુક્રવારે અહીં એક સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે થોડા જ દિવસ પહેલાં કારકિર્દીમાં પહેલી જ વખત 90 મીટરનું વિઘ્ન પાર કરનાર નીરજનો અહીં પર્ફોર્મન્સ નબળો હતો, પરંતુ અહીંની સ્પર્ધામાં…