- નેશનલ
ઇમ્ફાલ પૂર્વના બે ગામમાં બંદૂક અને બોમ્બ હુમલોઃ આર્મીએ કરી જવાબી કાર્યવાહી
ઇમ્ફાલઃ મણિપુરમાં પહાડી વિસ્તારોના સશસ્ત્ર લોકોએ આજે ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના બે ગામડાઓમાં બંદૂકો અને બોમ્બ વડે હુમલો કર્યો હતો, પરિણામે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ પેદા થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સનસાબી અને થમનાપોકપી ગામોમાં…
- સ્પેશિયલ ફિચર્સ
હેં, Taj Mahalને વેચવા માંગતા હતા અંગ્રેજો, પણ…
આગ્રામાં આવેલો તાજ મહેલ (Taj Mahal) દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે અને તેની સુંદરતાને કારણે તે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તાજ મહેલને પ્રેમની નિશાની પણ માનવામાં આવે છે. દરરોજ હજારોની સંખ્યામાં પર્યટકો તાજ મહેલનો દિદાર કરવા માટે આવે છે. પરંતુ શું…
- આમચી મુંબઈ
આજે પશ્ચિમ રેલવેમાં પાંચ કલાકનો રહેશે નાઈટ બ્લોક, જાણી લો શેડયૂલ
મુંબઈઃ વિદાય થઈ રહેલા વર્ષ માટે રેલવેએ વિશેષ ટ્રેનોની જાહેરાત કરી રહી છે ત્યારે આજે પશ્ચિમ રેલવેમાં મેજર બ્લોકને કારણે ટ્રેનસેવા પર અસર પડી શકે છે. પશ્ચિમ રેલવેના લોઅર પરેલ સ્ટેશન પર આજે રાતના પાંચ કલાકનો સ્પેશિયલ બ્લોક હાથ ધરવામાં…
- મનોરંજન
હીટ ફિલ્મ માટે વરૂણ ધવને આવતા વર્ષની જોવી પડશે રાહ, બેબી જ્હોન તો બીજા જ દિવસે પટકાઈ
એક સારો અભિનેતા હોવા છતાં વરૂણ ધવન સારી ફિલ્મ માટે તરસી રહ્યો છે. 2024માં નોંધ લેવાઈ તેવી એકપણ ફિલ્મ તે આપી શક્યો નથી. વરૂણનો અભિનય વખણાયો છે, પરંતુ ફિલ્મોને સારો રિસ્પોન્સ નથી મળ્યો અને સારી કમાણી પણ થઈ નથી. વર્ષના…
- ગાંધીનગર
Gujarat માં રવિવારે યોજાશે કંડકટરની પરીક્ષા, STએ કરી મોટી જાહેરાત
ગાંધીનગરઃ રાજ્યમાં રવિવાર, 29 ડિસેમ્બરના રોજ કંડકટરની પરીક્ષા યોજાશે. કંડકટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. રાજ્યના વિવિધ કેન્દ્રો ઉપર કંડકટર કક્ષાની OMR આધારિત લેખિત પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં ભાગ…
- નેશનલ
Punjab ના ભટિંડામાં મોટો માર્ગ અકસ્માત, આઠ લોકોના મોત 21 લોકો ઘાયલ
ભટિંડા: પંજાબના(Punjab)ભટિંડામાં શુક્રવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં ભટિંડા તલવંડી સાબો રોડ પર જીવન સિંહ વાલા ગામ પાસે એક ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો હતો. આ બસ કાબુ બહાર જતા નાળામાં પડી હતી. આ અકસ્માતમાં આઠ લોકોના મોત થયા…
- ભુજ
કચ્છમાં અકસ્માત-આત્મહત્યાના બનાવો રોકાતા નથીઃ અલગ અલગ બનાવમાં ચારનાં મોત
ભુજઃ માર્ગ અકસ્માત અને આત્મહત્યાના કિસ્સા છાશવારે બનેતા રહે છે. આજે બનેલી વિવિધ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં એક પરિણીત કિશોરી સહીત ચાર લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી છે. ભુજથી ખાવડા તરફ જતા માર્ગ પર ટ્રેઇલર હડફેટે નારણપરના યુવકનું મોત નીપજ્યું…
- નેશનલ
કુંભમેળામાં બોલીવૂડ સહિતના સિતારાઓ તમને કરાવશે સાંસ્કૃતિક મોજ
પ્રયાગરાજઃ કુંભમેળાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના સૌથી મોટા માનવમેળાના સફળ આયોજન માટે તંત્ર કામે લાગ્યું છે. આ મેળો સ્વચ્છ અને સરળ રહે તે સાથે મનોરંજક અને સાંસ્કૃતિક બની રહે તે માટે પણ ઘણા આયોજનો કરવામાં આવ્યા છે. બોલીવૂડના…
- નેશનલ
Lal Krishna Advani ની તબિયતમાં સુધારો થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને(Lal Krishna Advani) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેવો છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. તેમને 12 ડિસેમ્બરે દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી 14 દિવસ…
- રાશિફળ
આજનું રાશિફળ (26-12-24): ત્રણ રાશિના જાતકોના માન-સન્માનમાં થશે વૃદ્ધિ, જાણો શું છે બાકીની રાશિના હાલ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નવું કામ કરવા માટે ખૂબ જ અનુકૂળ રહેશે. આજે ઘરે કોઈ નવા મહેમાનનું આગમન થશે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે. આજે તમારે કોઈને પણ કંઈ પણ કહેતાં પહેલાં ખૂબ…