- અમદાવાદ
ગુજરાત કૉંગ્રેસ ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા સોમવારે શોકસભા યોજશે
અમદાવાદઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શનિવારે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ડૉ. મનમોહન સિંહના નિધનને લઈ ગુજરાત કૉંગ્રેસ દ્વારા સોમવાર શોકસભાનું…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરે સંતોષ દેશમુખ અને સોમનાથ સૂર્યવંશીના પરિવારની મુલાકાત લેશે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બીડના સરપંચ સંતોષ દેશમુખના પરિવારને મળશે, જેમની હત્યાથી મોટો રાજકીય વિવાદ થયો છે. ઠાકરે દલિત સોમનાથ સૂર્યવંશીના પરિવારને પણ મળશે, જેમનું પરભણીમાં બંધારણની પ્રતિકૃતિના અપમાન સંબંધી હિંસા સંદર્ભે ધરપકડ બાદ અદાલતી…
- સ્પોર્ટસ
નીતીશ રેડ્ડીની લડાયક સદીએ ટીમ ઇન્ડિયાને મોટી મુશ્કેલીમાંથી ઉગારી લીધી
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની શરૂઆત પહેલાં નીતીશ રેડ્ડી ટેસ્ટ-ક્રિકેટમાં સાવ અજાણ હતો, પણ આજે તેણે ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ (સવારે 5.00 વાગ્યાથી લાઇવ)ના ત્રીજા દિવસે લડાયક ખમીર બતાવીને જે દમદાર સદી ફટકારી એને કારણે સમગ્ર ક્રિકેટ જગતમાં છવાઈ ગયો છે. તેણે…
- ભરુચ
સાંસદ મનસુખ વસાવા વિફર્યાઃ ઝઘડિયા તાલુકાના પ્રમુખની પસંદગી સામે ચઢાવી બાંયો
ભરૂચઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા શહેર, જિલ્લા અને તાલુકા પ્રમુખોની નિમણૂકો થવાની સાથે જ ભાજપમાં આંતરિક કલેહ શરૂ થયો છે. ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર. પાટીલે અનેક જિલ્લા, તાલુકામાં પ્રમુખોના નામ જાહેર કર્યા પછી વિવાદોએ…
- ઇન્ટરનેશનલ
બ્રહ્મપુત્રા નદી પર ચીન બનાવી રહ્યું દુનિયાનો મોટો ડેમઃ 137 અબજ ડોલરનો થશે ખર્ચ
બીજિંગઃ ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવાની તેની યોજનાનો બચાવ કરતા કહ્યું હતું કે આ પ્રોજેક્ટથી દેશ પ્રભાવિત થશે નહીં અને દાયકાઓના અભ્યાસના માધ્યમથી સુરક્ષાના મુદ્દાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે…
- મનોરંજન
પતિ, પત્ની અને વોઃ સુનીતાએ ગોવિંદા સાથેના સંબંધો અંગે કર્યાં ખુલાસા
મુંબઈઃ બોલીવુડના જાણીતા કલાકાર ગોવિંદા અભિનેતામાંથી રાજકારણી બન્યા પછી પણ લાઈમલાઈટમાં રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા પછી અકસ્માતે બંદૂકની ગોળી છોડવાના કિસ્સાને લઈ ચર્ચામાં રહ્યો છે ત્યારે તાજેતરમાં ગોવિંદાની પત્ની લગ્નજીવન અંગે વાત કરીને સૌને ચોંકાવ્યા છે.…
- અમદાવાદ
અમદાવાદમાં 31St December એ નશો કરીને નીકળ્યાં તો ખેર નથી, આવો છે એક્શન પ્લાન
અમદાવાદઃ શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો અધીરા બન્યા છે, તો શહેર પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 6000 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં માટે તૈનાત રહેશે. 31 ડિસેમ્બરને…
- નેશનલ
છેલ્લે લોકસભાની ચૂંટણી વખતે ડો. મનમોહન સિંહે શું કહ્યું હતું, જાણો?
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગઈકાલે નિધન થયું. મહાન અર્થશાસ્ત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું 92 વર્ષે અવસાન થયા પછી ભારત સહિત દુનિયાભરના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે, જેઓ લોકસભાની ચૂંટણી સુધી સક્રિય રહ્યા હતા અને કેન્દ્ર સરકાર પર…
- ઇન્ટરનેશનલ
અઝરબૈજાન વિમાન દુર્ઘટનાઃ મોસ્કોને જવાબદાર ઠેરવતા નિષ્ણાતો
બાકુઃ નાતાલના દિવસે અઝરબૈજાન એરલાઇન્સની એરક્રાફ્ટ ફ્લાઇટ ૮૪૩૨ દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચારથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ છે. આ દુર્ઘટના રશિયન વાયુ સંરક્ષણ પ્રણાલીની આગને કારણે ઘટી હોવાનો ઉડ્ડયન નિષ્ણાંતોએ દાવો કર્યો છે. જેમાં ૩૮ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૨૯ લોકો ઘાયલ…