- અમદાવાદ
અમદાવાદમાં 31St December એ નશો કરીને નીકળ્યાં તો ખેર નથી, આવો છે એક્શન પ્લાન
અમદાવાદઃ શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો અધીરા બન્યા છે, તો શહેર પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા બાબતે સજ્જ બની છે. શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે અમદાવાદ શહેર પોલીસના 6000 જેટલા પોલીસ જવાનો સુરક્ષામાં માટે તૈનાત રહેશે. 31 ડિસેમ્બરને…
- નેશનલ
છેલ્લે લોકસભાની ચૂંટણી વખતે ડો. મનમોહન સિંહે શું કહ્યું હતું, જાણો?
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું ગઈકાલે નિધન થયું. મહાન અર્થશાસ્ત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું 92 વર્ષે અવસાન થયા પછી ભારત સહિત દુનિયાભરના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે, જેઓ લોકસભાની ચૂંટણી સુધી સક્રિય રહ્યા હતા અને કેન્દ્ર સરકાર પર…
- ઇન્ટરનેશનલ
અઝરબૈજાન વિમાન દુર્ઘટનાઃ મોસ્કોને જવાબદાર ઠેરવતા નિષ્ણાતો
બાકુઃ નાતાલના દિવસે અઝરબૈજાન એરલાઇન્સની એરક્રાફ્ટ ફ્લાઇટ ૮૪૩૨ દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચારથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ છે. આ દુર્ઘટના રશિયન વાયુ સંરક્ષણ પ્રણાલીની આગને કારણે ઘટી હોવાનો ઉડ્ડયન નિષ્ણાંતોએ દાવો કર્યો છે. જેમાં ૩૮ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૨૯ લોકો ઘાયલ…
- નેશનલ
નિગમબોધ ઘાટ પર થશે પૂર્વ વડાપ્રધાન Manmohan Singh નો અંતિમ સંસ્કાર, કોંગ્રેસે માંગી સ્મારક માટે જગ્યા
નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું(Manmohan Singh)ગુરુવારે દિલ્હી એમ્સમાં 92 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. પ્રધાન મંત્રી મોદી સહિત ભારત અને વિશ્વભરની અગ્રણી હસ્તીઓ અને નેતાઓએ મનમોહન સિંહના નિધન પર શોક સંદેશ મોકલ્યો છે. જ્યારે હવે કોંગ્રેસ…
- ગાંધીનગર
Breaking News : BZ કૌભાંડના મુખ્ય આરોપી Bhupendra Zala ની મહેસાણાથી ધરપકડ
ગાંધીનગર: ગુજરાતમાં કથિત 6 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી અને ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલાની(Bhupendra Zala)પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તેની મહેસાણાના એક ગામમાંથી બાતમીના આધારે ઝડપી લીધો છે. જેમાં ધરપકડ બાદ સીઆઈડી ક્રાઈમ તેને મહેસાણાથી ગાંધીનગર લાવશે. ભૂપેન્દ્ર ઝાલાના મોટાભાઈ રણજિત ઝાલાની…
- મનોરંજન
સલમાન ખાને પરિવારના સૌથી નાના સભ્ય સાથે મનાવ્યો બર્થ-ડે, જોઈ લો કોણ છે?
મુંબઈઃ બોલીવુડના ‘ભાઈજાન’ આજે 59 વર્ષના થઈ ગયા છે. સલમાન ખાને પોતાનો 59મો જન્મદિવસ શાનદાર રીતે ઉજવ્યો. તેમના નજીકના લોકોએ આ દિવસને વધુ ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નથી. પરિવાર અને નજીકના મિત્રો માટે મિડનાઇટ સેલિબ્રેશનનું આયોજન તેની પ્રિય બહેન…
- આમચી મુંબઈ
ભુજબળ ભાજપ સાથે જશે કે પછી અજીત પવાર સાથે જ રહેશે?, એનસીપીના નેતાનું મોટું નિવેદન
મુંબઈ: અજિત પવારની એનસીપીના નેતા છગન ભુજબળ કેબિનેટમાં સ્થાન ન મળવાથી નારાજ છે, તેઓ ઓબીસી સમુદાયના સંગઠનો, મોરચા અને સંસ્થાઓની બેઠકો કરી રહ્યા છે. એક તરફ છગન ભુજબળ સતત અજિત પવારની ટીકા કરી રહ્યા છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી…