- નેશનલ
જો મનમોહન સિંહને ફ્રી હેન્ડ મળ્યો હોત તો દેશ…. કોણે ગાંધી પરિવાર પર નિશાન તાક્યું?
નવી દિલ્હીઃ મનમોહન સિંહનો નશ્વર દેહ તો હવે પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયો છે, પણ તેમની સ્મૃતિઓ, દેશ વિશે તેમનું વિઝન સદાય આપણને પ્રેરણા આપતું રહેશે. દેશ વિદેશના અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહા રાવના…
- વેપાર
Year Ender 2024 : ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો ના સ્તરે, વર્ષ 2025માં સુધારાની આશા
મુંબઈ: વર્ષ 2024 પૂર્ણ (Year Ender 2024) થવાના આરે છે. ત્યારે અર્થવ્યવસ્થામાં મંદી અને વૈશ્વિક બજારોમાં ડોલરની મજબૂતીથી રૂપિયાને અસર થઈ છે. જેમાં આ વર્ષે ડોલર સામે રૂપિયાનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. વર્ષ 2024માં અમેરિકન ડોલર સામે રૂપિયો ત્રણ ટકા…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ કોરિયામાં પ્લેન અકસ્માત માટે કોણ જવાબદાર, જાણો નવી હકીકત?
સિઓલ: આજે દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર આજે સવારે ભયાનક વિમાન દુર્ઘટના (South Korea plane crash) સર્જાઈ હતી, જેમાં 179 લોકોએ જીવ ગુમાવ્યા. જેજુ એરનું બોઇંગ 737-800 વિમાનમાં 181 લોકો સવાર હતા, જે ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકીને દિવાલ…
- રાશિફળ
આજનું રાશિફળ (29-12-24): આ બે રાશિના જાતકોએ આજનો દિવસ વાદ-વિવાદથી રહેવું પડશે દૂર…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સમજદારીપૂર્વક આગળ વધવાનો રહેશે. કામના સ્થળે પ્રમોશન જેવા સારા સમાચાર સાંભળી શકો છો. તમારા સ્વભાવના કારણે તમે કેટલીક સમસ્યાઓનો અનુભવ કરશો. સંતાન આજે તમારી પાસેથી કંઈક નવું માંગી શકે છે. લવ લાઈફ જીવતા લોકોએ…
- ભુજ
નલિયા અને કોપનહેગનમાં એકસમાન ઠંડીઃ ગાંધીધામમાં ઠંડીએ લીધો જીવ
ભુજઃ ઈશુના વર્ષ ૨૦૨૪ના અંતિમ પડાવમાં માગશરની મારકણી ઠંડી આજે કચ્છમાં વધુ આક્રમકઃ બની હતી અને ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા નજીકના અબડાસા તાલુકાના રણકાંધીના ગામો અને મુખ્ય મથક નલિયા ખાતે લઘુતમ તાપમાનનો આંક ૪.૨ ડિગ્રી સે.પહોંચવાની સાથે મુખ્ય મથક ભુજે…
- આમચી મુંબઈ
સુરેશ ધસે જાહેરમાં માફી માંગવી જોઈએ; પ્રાજક્તા માળી મહિલા પંચમાં ફરિયાદ કરશે
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે અભિનેત્રી પ્રાજક્તા માળી પર ગંભીર આરોપ લગાવ્યા પછી પ્રાજક્તા માળીએ શનિવારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે સુરેશ ધસ જાહેરમાં માફી માગે એવી માગણી કરતાં મહિલા પંચમાં ફરિયાદ કરવાની વાત કરી હતી. ‘હું શુક્રવારે મીડિયા…
- મહારાષ્ટ્ર
સરપંચની હત્યા બીડમાં જોરદાર વિરોધ, મહાયુતિના વિધાનસભ્યોએ પણ ધનંજય મુંડેની હકાલપટ્ટીની માંગ કરી
બીડ: મહારાષ્ટ્રના બીડ શહેરમાં શનિવારે હજારો લોકો મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની ક્રૂર હત્યાના વિરોધમાં એકઠા થયા હતા, જ્યારે શાસક પક્ષોના વિધાનસભ્યોએ પણ એનસીપીના પ્રધાન ધનંજય મુંડેને બરતરફ કરવાની માગણી કરી હતી. મરાઠા અનામત આંદોલનના કાર્યકર્તા મનોજ જરાંગે, કોલ્હાપુરના રાજ પરિવારના…
- આમચી મુંબઈ
બે પરિવાર વચ્ચેના ઝઘડામાં કોન્ટ્રેક્ટરના ભાઇની ગળું દબાવી હત્યા: પાંચ પકડાયા
મુંબઈ: કુર્લા વિસ્તારમાં બે પરિવારો વચ્ચેના ઝઘડા દરમિયાન પાલિકાના કોન્ટ્રેક્ટરના 50 વર્ષના ભાઇની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કુર્લા પશ્ર્ચિમમાં મેચ ફેક્ટરી લેન ખાતેના હુસૈની કમ્પાઉન્ડમાં શુક્રવારે સવારે આ ઘટના બની હતી. આ કેસનો ફરિયાદી ઇશાક…