- મનોરંજન
ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી આવ્યા માઠા સમાચાર, હોટેલમાંથી મળી આવ્યો જાણીતા એક્ટરનો મૃતદેહ
2024નું વર્ષ વિદાય લઈ રહ્યું છે, પરંતુ એની સાથે સાથે જ તે એક પથી એક બેડ ન્યુઝ પણ આપી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ફરી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે અનેક શોઝમાં જોવા મળેલા અભિનેતા…
- નેશનલ
ઈન્ડિયન આર્મીએ લદ્દાખમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરી
લદ્દાખઃ ભારતીય આર્મીએ પૂર્વ લદ્દાખમાં ૧૪,૩૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત પેંગોંગ લેકના કિનારે મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરી છે. આ સ્થળ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલસી)ની નજીક છે, જ્યાં લાંબા સમયગાળાથી ચીન સાથે તણાવપૂર્ણ સ્થિતિ હતી. આ…
- નેશનલ
કોલકત્તામાં નકલી પાસપોર્ટ બનાવનારા માસ્ટરમાઇન્ડની ધરપકડઃ બાંગ્લાદેશીઓનો બનાવતો નકલી ભારતીય પાસપોર્ટ
કોલકત્તાઃ પશ્વિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાંથી કોલકત્તા પોલીસે શનિવારે રાત્રે નકલી પાસપોર્ટના રેકેટના માસ્ટર માઇન્ડ મનોજ ગુપ્તાની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે મનોજ ગુપ્તાને ગાઇઘાટા પોલીસ સ્ટેશનના ચાદ્દાપારા સ્ટેશન રોડ સ્થિત એક ઘરમાંથી પકડવામાં આવ્યો છે. પોલીસ…
- મહારાષ્ટ્ર
પ્રધાનપદ, મંત્રાલય હોલ અને સરકારી બંગલો પણ મળ્યો, પરંતુ હજુ સુધી ફડણવીસની કેબિનેટના અડધોઅડધ પ્રધાને નથી સ્વીકાર્યો પદભાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લાંબી રાહ જોયા બાદ મહાયુતિ સરકારમાં પ્રધાનોના શપથ થયા અને પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવી હતી. જો કે ખાતાની ફાળવણી બાદ પ્રધાનોને હોલ પણ ફાળવવામાં આવ્યા હોવા છતાં હજુ પણ 18 જેટલા પ્રધાનોએ પદભાર સ્વીકાર્યો નથી. તેથી આ…
- આમચી મુંબઈ
મંત્રાલયથી વિધાનભવનના સબ-વે નિર્માણનું ૨૫ ટકા કામકાજ પૂર્ણ, કોને થશે ફાયદો?
મુંબઈઃ મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ) ના એક અધિકારીએ જણાવ્યું હતું કે બની રહેલા વિધાનસભા ભવન મેટ્રો સ્ટેશન સાથે મંત્રાલયને જોડતા અંડરગ્રાઉન્ડ સબ-વેનું કામ ૨૫ ટકા પૂર્ણ થઈ ગયું છે. તેનો ઉદ્દેશ્ય મુખ્ય વહીવટી ઇમારતો વચ્ચે સરકારી કર્મચારીઓ માટે…
- નેશનલ
Mahakumbh: 45 દિવસના કુંભમાં આવશે 40 કરોડ શ્રદ્ધાળુ, સુરક્ષા વ્યવસ્થાની A2Z જાણો?
લખનઉ: આગામી 13 જાન્યુઆરીથી પ્રારંભ થનાર પ્રયાગરાજમાં મહાકુંભ 2025 માટે ઉત્તરપ્રદેશ સરકાર તડામાર તૈયારીઓ કરી રહી છે. આ મેળામાં સમગ્ર વિશ્વમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુ ઉમટે તેવી અપેક્ષા છે. 13મી જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ 45 દિવસના ઉત્સવમાં ભારતના…
- સુરત
સુરતમાં પતિ બન્યો હેવાનઃ દીકરીઓની સામે પત્નીની કરી ઘાતકી હત્યા
સુરત: સુરતનાં સરથાણામાં એક યુવકે પરિવારના ચાર સભ્યો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને તેના પત્ની અને પુત્રીનાં કરુણ મોતની ઘટનાને 48 કલાકમાં જ વધુ એક સનસનીખેજ ઘટના સામે આવી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં પતિએ પત્નીની ચપ્પુ વડે ગળું…
- નેશનલ
જો મનમોહન સિંહને ફ્રી હેન્ડ મળ્યો હોત તો દેશ…. કોણે ગાંધી પરિવાર પર નિશાન તાક્યું?
નવી દિલ્હીઃ મનમોહન સિંહનો નશ્વર દેહ તો હવે પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયો છે, પણ તેમની સ્મૃતિઓ, દેશ વિશે તેમનું વિઝન સદાય આપણને પ્રેરણા આપતું રહેશે. દેશ વિદેશના અનેક મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. દેશના પૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહા રાવના…