- ભુજ
નલિયા અને કોપનહેગનમાં એકસમાન ઠંડીઃ ગાંધીધામમાં ઠંડીએ લીધો જીવ
ભુજઃ ઈશુના વર્ષ ૨૦૨૪ના અંતિમ પડાવમાં માગશરની મારકણી ઠંડી આજે કચ્છમાં વધુ આક્રમકઃ બની હતી અને ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા નજીકના અબડાસા તાલુકાના રણકાંધીના ગામો અને મુખ્ય મથક નલિયા ખાતે લઘુતમ તાપમાનનો આંક ૪.૨ ડિગ્રી સે.પહોંચવાની સાથે મુખ્ય મથક ભુજે…
- આમચી મુંબઈ
સુરેશ ધસે જાહેરમાં માફી માંગવી જોઈએ; પ્રાજક્તા માળી મહિલા પંચમાં ફરિયાદ કરશે
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે અભિનેત્રી પ્રાજક્તા માળી પર ગંભીર આરોપ લગાવ્યા પછી પ્રાજક્તા માળીએ શનિવારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે સુરેશ ધસ જાહેરમાં માફી માગે એવી માગણી કરતાં મહિલા પંચમાં ફરિયાદ કરવાની વાત કરી હતી. ‘હું શુક્રવારે મીડિયા…
- મહારાષ્ટ્ર
સરપંચની હત્યા બીડમાં જોરદાર વિરોધ, મહાયુતિના વિધાનસભ્યોએ પણ ધનંજય મુંડેની હકાલપટ્ટીની માંગ કરી
બીડ: મહારાષ્ટ્રના બીડ શહેરમાં શનિવારે હજારો લોકો મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની ક્રૂર હત્યાના વિરોધમાં એકઠા થયા હતા, જ્યારે શાસક પક્ષોના વિધાનસભ્યોએ પણ એનસીપીના પ્રધાન ધનંજય મુંડેને બરતરફ કરવાની માગણી કરી હતી. મરાઠા અનામત આંદોલનના કાર્યકર્તા મનોજ જરાંગે, કોલ્હાપુરના રાજ પરિવારના…
- આમચી મુંબઈ
બે પરિવાર વચ્ચેના ઝઘડામાં કોન્ટ્રેક્ટરના ભાઇની ગળું દબાવી હત્યા: પાંચ પકડાયા
મુંબઈ: કુર્લા વિસ્તારમાં બે પરિવારો વચ્ચેના ઝઘડા દરમિયાન પાલિકાના કોન્ટ્રેક્ટરના 50 વર્ષના ભાઇની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કુર્લા પશ્ર્ચિમમાં મેચ ફેક્ટરી લેન ખાતેના હુસૈની કમ્પાઉન્ડમાં શુક્રવારે સવારે આ ઘટના બની હતી. આ કેસનો ફરિયાદી ઇશાક…
- અમદાવાદ
ગુજરાત કૉંગ્રેસ ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા સોમવારે શોકસભા યોજશે
અમદાવાદઃ દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. શનિવારે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ડૉ. મનમોહન સિંહના નિધનને લઈ ગુજરાત કૉંગ્રેસ દ્વારા સોમવાર શોકસભાનું…
- મહારાષ્ટ્ર
ઉદ્ધવ ઠાકરે સંતોષ દેશમુખ અને સોમનાથ સૂર્યવંશીના પરિવારની મુલાકાત લેશે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બીડના સરપંચ સંતોષ દેશમુખના પરિવારને મળશે, જેમની હત્યાથી મોટો રાજકીય વિવાદ થયો છે. ઠાકરે દલિત સોમનાથ સૂર્યવંશીના પરિવારને પણ મળશે, જેમનું પરભણીમાં બંધારણની પ્રતિકૃતિના અપમાન સંબંધી હિંસા સંદર્ભે ધરપકડ બાદ અદાલતી…
- સ્પોર્ટસ
નીતીશ રેડ્ડીની લડાયક સદીએ ટીમ ઇન્ડિયાને મોટી મુશ્કેલીમાંથી ઉગારી લીધી
મેલબર્નઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીની શરૂઆત પહેલાં નીતીશ રેડ્ડી ટેસ્ટ-ક્રિકેટમાં સાવ અજાણ હતો, પણ આજે તેણે ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ (સવારે 5.00 વાગ્યાથી લાઇવ)ના ત્રીજા દિવસે લડાયક ખમીર બતાવીને જે દમદાર સદી ફટકારી એને કારણે સમગ્ર ક્રિકેટ જગતમાં છવાઈ ગયો છે. તેણે…
- ભરુચ
સાંસદ મનસુખ વસાવા વિફર્યાઃ ઝઘડિયા તાલુકાના પ્રમુખની પસંદગી સામે ચઢાવી બાંયો
ભરૂચઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા શહેર, જિલ્લા અને તાલુકા પ્રમુખોની નિમણૂકો થવાની સાથે જ ભાજપમાં આંતરિક કલેહ શરૂ થયો છે. ગુજરાત ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર. પાટીલે અનેક જિલ્લા, તાલુકામાં પ્રમુખોના નામ જાહેર કર્યા પછી વિવાદોએ…
- ઇન્ટરનેશનલ
બ્રહ્મપુત્રા નદી પર ચીન બનાવી રહ્યું દુનિયાનો મોટો ડેમઃ 137 અબજ ડોલરનો થશે ખર્ચ
બીજિંગઃ ચીને તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવાની તેની યોજનાનો બચાવ કરતા કહ્યું હતું કે આ પ્રોજેક્ટથી દેશ પ્રભાવિત થશે નહીં અને દાયકાઓના અભ્યાસના માધ્યમથી સુરક્ષાના મુદ્દાઓનું સમાધાન કરવામાં આવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે…
- મનોરંજન
પતિ, પત્ની અને વોઃ સુનીતાએ ગોવિંદા સાથેના સંબંધો અંગે કર્યાં ખુલાસા
મુંબઈઃ બોલીવુડના જાણીતા કલાકાર ગોવિંદા અભિનેતામાંથી રાજકારણી બન્યા પછી પણ લાઈમલાઈટમાં રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા પછી અકસ્માતે બંદૂકની ગોળી છોડવાના કિસ્સાને લઈ ચર્ચામાં રહ્યો છે ત્યારે તાજેતરમાં ગોવિંદાની પત્ની લગ્નજીવન અંગે વાત કરીને સૌને ચોંકાવ્યા છે.…