- રાશિફળ
નવા વર્ષે બનશે ગજકેસરી અને માલવ્ય રાજયોગ, આ રાશિના જાતકો બનશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રની જેમ જ વૈદિક જ્યોતિષમાં પણ વિવિધ યોગનો ઉલ્લેખ જોવા મળે છે. આ વિવિધ યોગની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. આવા જ બે યોગ વિષે આજે આપણે અહીં વાત કરીશું. વૈદિક જ્યોતિષમાં પંચમહાપુરૂષ અને ગજકેસરી…
- આમચી મુંબઈ
મુંબઈમાં 8 પાકિસ્તાની નાગરિકોને 20 વર્ષની સજા, જાણો સમગ્ર કિસ્સો?
મુંબઈ: મુંબઈની કોર્ટે તાજેતરમાં આઠ પાકિસ્તાની નાગરિકોને 20 વર્ષ જેલની સજા ફટકારી છે. આશરે સાત કરોડ રૂપિયાની કિંમતના 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવાના 2015ના કેસમાં મુંબઈની એક વિશેષ અદાલતે આઠ પાકિસ્તાની નાગરિકોને બુધવારે 20 વર્ષની કેદની સજા ફટકારી છે.…
- ગાંધીનગર
ગુજરાતમાં 9 નગરપાલિકા બનશે ‘મહાનગરપાલિકા’: જાણો શું થશે ફાયદો?
ગાંધીનગર: ગુજરાતમાં આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, મોરબી, પોરબંદર-છાયા અને ગાંધીધામ એમ કુલ 9…
- અમદાવાદ
Gandhinagar માં ઈન્સ્ટાગ્રામ મેસેજ પરથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો, હત્યારાની ધરપકડ
અમદાવાદ: ગુજરાતના ગાંધીનગરના(Gandhinagar)માણસા તાલુકાના ધોળાકુવા વિસ્તારમાં એક ચોંકાવનારો ઘટના ઘટી છે.આ સમગ્ર ઘટનાની મળેલી વિગત મુજબ આક્રોશમાં આવીને એક યુવકે તેની મંગેતરને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરનાર અન્ય યુવકની ઘાતકી હત્યા કરી નાંખી છે. જેમાં શનિવારે ધોળકૂવા ગામ નજીકથી એક યુવકની…
- ગાંધીનગર
નવા વર્ષે ગુજરાત સરકારે અધિકારીઓને આપ્યા ખુશ ખબર, આ IAS અધિકારીઓને પ્રમોશન
ગાંધીનગર: નવા વર્ષની શરૂઆત પહેલા 31 ડિસેમ્બરની મોડી રાત્રે ગુજરાત સરકારે એક સાથે 23 IPS અધિકારીનાં પ્રમોશનના ઓર્ડર આપ્યા હતા, ત્યાર બાદ આજે નવા વર્ષના પહેલા જ દિવસે 26 IAS અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર (Gujarat Government promoted IAS officers) આપ્યા છે.…
- વેપાર
સોનામાં ઘટ્યા મથાળેથી રૂ. 372નો સુધારો, ચાંદી રૂ. 117 ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા, જ્યારે આજે લંડન ખાતે નવા વર્ષ નિમિત્તે બજારો બંધ રહ્યાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન…
- મનોરંજન
જાણીતા નિર્દેશ અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો લીધો નિર્ણય, હકીકત શું છે જાણો?
મુંબઈઃ બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે દર્શકોને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘ગુલાલ’, ‘દેવ ડી’ જેવી ઘણી ક્લાસિક ફિલ્મો આપી છે, પરંતુ હવે તેમણે એક જાહેરાત કરીને તેમના ચાહકોને ચોંકાવી દીધા છે. અનુરાગ કશ્યપે મુંબઈ છોડવાનો નિર્ણય લીધો છે અને તેણે…
- મહારાષ્ટ્ર
મેળામાં ફિલ્મો બતાવનાર છોકરો ધનંજય મુંડેનો ખાસ કેવી રીતે બન્યો? કોણ છે વાલ્મીક કરાડ?
મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા વાલ્મિક કરાડની આખરે ધરપકડ કરવામાં આવી છે. મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. વાલ્મિક કરાડ આ હત્યાનો માસ્ટર માઈન્ડ હોવાનો આરોપ છે. વાલ્મીક કરાડે આજે પુણેમાં સીઆઈડી…
- મહારાષ્ટ્ર
પોલીસ કરાડની ધરપકડ કરવામાં નિષ્ફળ, ફડણવીસને મુખ્ય પ્રધાન રહેવાનો કોઈ અધિકાર નથી: કોંગ્રેસ
મુંબઈ: કોંગ્રેસે મંગળવારે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવું જોઈએ, કારણ કે પોલીસે સરપંચ સંતોષ દેશમુખની હત્યા સાથે જોડાયેલા ખંડણી કેસમાં આરોપી વાલ્મિક કરાડને ત્રણ અઠવાડિયા સુધી ધરપકડ કરવામાં નિષ્ફળ રહ્યા, જ્યાં સુધી તેમણે પોતે આત્મસમર્પણ ન…
- નેશનલ
Assembly Election: કેજરીવાલે જાહેર કરેલી યોજનાઓ અંગે બાંસુરી સ્વરાજે આજે શું કહ્યું?
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીને સત્તાધારી પાર્ટી જનતાને રિઝવવા નવી નવી યોજનાઓ જાહેર કરી રહી છે ત્યારે વિરોધી પાર્ટીઓ પણ આમ આદમી પાર્ટી (આપ) પર પ્રહાર કરવાનું ચૂકતા નથી. જનતા માટે આમ આદમી પાર્ટીએ યોજનાઓ જાહેર કર્યાં પછી ભાજપે પણ…