- ગાંધીનગર
ગુજરાતમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી સાથે આ ચાર ઉજવણી કરાશે
ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં ઉજવણી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વત પણા સાથે રાષ્ટ્ર નેતાઓના આદર્શો…
- આમચી મુંબઈ
નવા વર્ષની ઉજવણી: મુંબઈમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 17,800 વાહનચાલકો દંડાયા
મુંબઈ: મહાનગરમાં નવા વર્ષની ઉજવણી વખતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 17,800 વાહનચાલકો દંડાયા હતા અને પોલીસે તેમની પાસેથી ઇ-ચલાન દ્વારા 89.19 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આમાં દારૂ ઢીંચીને વાહન ચલાવનારા 333 જણનો સમાવેશ હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.…
- સ્પોર્ટસ
વિનોદ કાંબળીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા, પણ હજી તે…
થાણેઃ ભારતના ભૂતપૂર્વ બૅટર વિનોદ કાંબળીને ભિવંડીની હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, પણ તે હજી બરાબર ચાલી નથી શક્તો એટલે તેણે હજી સારવાર જાળવી રાખવી તેમ જ ઘરમાં શરીરની ખાસ કાળજી રાખવી પડશે. આકૃતિ હૉસ્પિટલમાં 10 દિવસ તેની સારવાર ચાલી…
- મહારાષ્ટ્ર
જાલનામાં ભીષણ અકસ્માત: કારે ઊભેલી ટ્રકને ટક્કર મારતા ચારનાં મોત
જાલના: મહારાષ્ટ્રના જાલનમાં આજે ઊભેલી ટ્રકને ભીષણ ટક્કર મારવાના કિસ્સામાં મોટો અકસ્માત સર્જાયો હતો. મધ્ય મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે બપોરે કારે ઊભેલી ટ્રકને ટક્કર મારતાં એક જ પરિવારના ત્રણ સભ્ય સહિત ચાર વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું એમ…
- નેશનલ
26/11 મુંબઈ આતંકી હુમલામાં તહવ્વુર રાણાની શું હતી ભૂમિકા? જાણો કનેક્શન
નવી દિલ્હીઃ મુંબઈમાં 2008માં 26 નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન કારોબારી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી શકે છે. 26/11 હુમલાના આરોપીના પ્રત્યર્પણ માટે અમેરિકા તૈયાર થયું છે. કોર્ટે જણાવ્યું હતું કે રાણા તે મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરામાં…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર પહેલી એઆઈ પોલીસી બનાવશે, આઈટી વિભાગ આ વર્ષના અંતમાં ડ્રાફ્ટ રજૂ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટેકનોલોજીકલ આધુનિકરણમાં મહારાષ્ટ્રને અગ્રણી બનાવવાના પગલાંરૂપે માહિતી અને ટેકનોલોજી વિભાગ રાજ્યની પ્રથમ સ્વતંત્ર એઆઈ નીતિનો મુસદ્દો તૈયાર કરવાની છે. આ નીતિમાં રાજ્યની આર્થિક અને સામાજિક પ્રાથમિકતાઓ સાથે સુસંગત રહીને હિસ્સેદારો તરફથી મળતા ઇનપુટનો સમાવેશ કરવામાં આવશે. તેને…
- ગાંધીનગર
ગુણોત્સવઃ ગુજરાતમાં ૫ વર્ષમાં ૩૫,000થી વધુ શાળાનું એક્રેડિટેશન કરાયું
ગાંધીનગરઃ રાજ્યમાં આ વર્ષનો ગુણોત્સવ ૨.૦ કુલ ચાર તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ અને બીજા સોપાનની કામગીરી ૩૦ ડિસેમ્બર ૨૦૨૪થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ સુધી યોજાશે. જેમાં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને આવરી લેવાશે. સાથે જ…
- સ્પોર્ટસ
રોહિત શર્માની હવે ખરી અગ્નિપરીક્ષા, પીછેહઠ કરશે કે બાજી મારી જશે?
સિડનીઃ ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન રોહિત શર્મા ઑસ્ટ્રેલિયામાં સારું રમવામાં સતતપણે નિષ્ફળ જઈ રહ્યો છે એટલે હવે શુક્રવાર, ત્રીજી જાન્યુઆરીએ સિડનીમાં શરૂ થનારી છેલ્લી ટેસ્ટમાં તેની અગ્નિપરીક્ષા થશે. તેણે ટી-20 પછી હવે ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લઈ લેવી જોઈએ એવી સોશિયલ મીડિયામાં…
- નેશનલ
લખનઉ હત્યાકાંડ મુદ્દે હિંદુ મહાસભાએ આપી પ્રતિક્રિયાઃ પરિવારને જીવતે જીવ ન્યાય ન મળ્યો પણ…
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં આજે કાળજું કંપાવનારી ઘટના બની હતી. નવા વર્ષના પહેલા જ દિવસે એક શખસે હોટેલમાં પોતાના જ પરિવારના પાંચ સભ્યની હત્યા (Lucknow hotel mass murder) કરી નાખી હતી. આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અરશદે તેની…
- મહારાષ્ટ્ર
‘લાડકી બહેન’ લાભાર્થીઓ દ્વારા મળેલું સન્માન મારા માટે સૌથી મોટું: શિંદે
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, રાજ્યમાં લાડકી બહેન (મહિલાઓ)ના લાડકા ભાઈ તરીકે ઓળખાવું એ તેમના માટે સૌથી મોટું સન્માન છે. ઉલ્લેખનીય છે કે, મહિલાઓને આર્થિક સહાય માટે લાડકી બહેન યોજના અગાઉની મહાયુતિ સરકાર દરમિયાન શરૂ…