- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર પહેલી એઆઈ પોલીસી બનાવશે, આઈટી વિભાગ આ વર્ષના અંતમાં ડ્રાફ્ટ રજૂ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ટેકનોલોજીકલ આધુનિકરણમાં મહારાષ્ટ્રને અગ્રણી બનાવવાના પગલાંરૂપે માહિતી અને ટેકનોલોજી વિભાગ રાજ્યની પ્રથમ સ્વતંત્ર એઆઈ નીતિનો મુસદ્દો તૈયાર કરવાની છે. આ નીતિમાં રાજ્યની આર્થિક અને સામાજિક પ્રાથમિકતાઓ સાથે સુસંગત રહીને હિસ્સેદારો તરફથી મળતા ઇનપુટનો સમાવેશ કરવામાં આવશે. તેને…
- ગાંધીનગર
ગુણોત્સવઃ ગુજરાતમાં ૫ વર્ષમાં ૩૫,000થી વધુ શાળાનું એક્રેડિટેશન કરાયું
ગાંધીનગરઃ રાજ્યમાં આ વર્ષનો ગુણોત્સવ ૨.૦ કુલ ચાર તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ અને બીજા સોપાનની કામગીરી ૩૦ ડિસેમ્બર ૨૦૨૪થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૫ સુધી યોજાશે. જેમાં રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને આવરી લેવાશે. સાથે જ…
- સ્પોર્ટસ
રોહિત શર્માની હવે ખરી અગ્નિપરીક્ષા, પીછેહઠ કરશે કે બાજી મારી જશે?
સિડનીઃ ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન રોહિત શર્મા ઑસ્ટ્રેલિયામાં સારું રમવામાં સતતપણે નિષ્ફળ જઈ રહ્યો છે એટલે હવે શુક્રવાર, ત્રીજી જાન્યુઆરીએ સિડનીમાં શરૂ થનારી છેલ્લી ટેસ્ટમાં તેની અગ્નિપરીક્ષા થશે. તેણે ટી-20 પછી હવે ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લઈ લેવી જોઈએ એવી સોશિયલ મીડિયામાં…
- નેશનલ
લખનઉ હત્યાકાંડ મુદ્દે હિંદુ મહાસભાએ આપી પ્રતિક્રિયાઃ પરિવારને જીવતે જીવ ન્યાય ન મળ્યો પણ…
લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉમાં આજે કાળજું કંપાવનારી ઘટના બની હતી. નવા વર્ષના પહેલા જ દિવસે એક શખસે હોટેલમાં પોતાના જ પરિવારના પાંચ સભ્યની હત્યા (Lucknow hotel mass murder) કરી નાખી હતી. આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી અરશદે તેની…
- મહારાષ્ટ્ર
‘લાડકી બહેન’ લાભાર્થીઓ દ્વારા મળેલું સન્માન મારા માટે સૌથી મોટું: શિંદે
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, રાજ્યમાં લાડકી બહેન (મહિલાઓ)ના લાડકા ભાઈ તરીકે ઓળખાવું એ તેમના માટે સૌથી મોટું સન્માન છે. ઉલ્લેખનીય છે કે, મહિલાઓને આર્થિક સહાય માટે લાડકી બહેન યોજના અગાઉની મહાયુતિ સરકાર દરમિયાન શરૂ…
- મનોરંજન
તૃપ્તિ ડિમરીની ચોરી પકડાઈ ગઈ, દિલની વાત શેર કરીને લખ્યું કે…
એનિમલ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીના અભિનયને કારણે લોકપ્રિય બની હતી. ફિલ્મ પછી પણ સોશિયલ મીડિયા પર લોકપ્રિય બન્યા પછી હવે રેગ્યુલર તેની ચર્ચા રહે છે. તાજેતરમાં તેના કથિત બોયફ્રેન્ડ સેમ મર્ચંટ સાથે સ્વિડનમાં ન્યૂ યરના સેલિબ્રેશનને કારણે ફરી ચર્ચામાં આવી છે.…
- રાશિફળ
નવા વર્ષે બનશે ગજકેસરી અને માલવ્ય રાજયોગ, આ રાશિના જાતકો બનશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રની જેમ જ વૈદિક જ્યોતિષમાં પણ વિવિધ યોગનો ઉલ્લેખ જોવા મળે છે. આ વિવિધ યોગની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. આવા જ બે યોગ વિષે આજે આપણે અહીં વાત કરીશું. વૈદિક જ્યોતિષમાં પંચમહાપુરૂષ અને ગજકેસરી…
- આમચી મુંબઈ
મુંબઈમાં 8 પાકિસ્તાની નાગરિકોને 20 વર્ષની સજા, જાણો સમગ્ર કિસ્સો?
મુંબઈ: મુંબઈની કોર્ટે તાજેતરમાં આઠ પાકિસ્તાની નાગરિકોને 20 વર્ષ જેલની સજા ફટકારી છે. આશરે સાત કરોડ રૂપિયાની કિંમતના 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કરવાના 2015ના કેસમાં મુંબઈની એક વિશેષ અદાલતે આઠ પાકિસ્તાની નાગરિકોને બુધવારે 20 વર્ષની કેદની સજા ફટકારી છે.…
- ગાંધીનગર
ગુજરાતમાં 9 નગરપાલિકા બનશે ‘મહાનગરપાલિકા’: જાણો શું થશે ફાયદો?
ગાંધીનગર: ગુજરાતમાં આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, મોરબી, પોરબંદર-છાયા અને ગાંધીધામ એમ કુલ 9…
- અમદાવાદ
Gandhinagar માં ઈન્સ્ટાગ્રામ મેસેજ પરથી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો, હત્યારાની ધરપકડ
અમદાવાદ: ગુજરાતના ગાંધીનગરના(Gandhinagar)માણસા તાલુકાના ધોળાકુવા વિસ્તારમાં એક ચોંકાવનારો ઘટના ઘટી છે.આ સમગ્ર ઘટનાની મળેલી વિગત મુજબ આક્રોશમાં આવીને એક યુવકે તેની મંગેતરને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરનાર અન્ય યુવકની ઘાતકી હત્યા કરી નાંખી છે. જેમાં શનિવારે ધોળકૂવા ગામ નજીકથી એક યુવકની…