- સ્પેશિયલ ફિચર્સ
ભારતનું એ ગામ જ્યાંના લોકોથી ગર્ભવતી થવા વિદેશથી આવે છે મહિલાઓ…
હેડિંગ વાંચીને તમારું માથું પણ ચકરાઈ ગયું હશે, પરંતુ આ હકીકત છે. ભારત એ ગામડાનો દેશ અને અહીંના ગામની વાત પણ એકદમ ન્યારી છે. દરેક ગામની એક આગવી વિશેષતાઓ છે. આજે અમે અહીં તમને ભારતના એક એવા ગામ વિશે જણાવવા…
- અમદાવાદ
Gujarat માં નવી 9 મનપામાં મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂક, જુઓ લિસ્ટ
અમદાવાદઃ ગુજરાતમાં આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી હતી. રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, મોરબી, પોરબંદર-છાયા અને ગાંધીધામ એમ કુલ 9…
- નેશનલ
ભારતે ૨૦૨૫ને ‘સંરક્ષણ સુધારા’ વર્ષ તરીકે જાહેર કર્યું
નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે વિવિધ યોજનાઓ, પ્રોજેક્ટ્સ, સુધારાઓ અને ભાવિ પ્રવૃત્તિઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવા સંરક્ષણ મંત્રાલયના તમામ સચિવો સાથે બેઠક કરી હતી. વર્તમાન અને ભાવિ સુધારાઓને વેગ આપવા માટે સંરક્ષણ મંત્રાલય વર્ષ 2025ને ‘સુધારા વર્ષ’ તરીકે…
- આમચી મુંબઈ
2 હજાર કરોડનું એસટી કૌભાંડ
મુંબઈ: રાજ્ય પરિવહન નિગમ (એસટી) દ્વારા 1310 બસને લીઝ પર લેવાના નિર્ણયને અંધારામાં રાખવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે અને આ નિર્ણય વિવાદમાં સપડાયો છે. આ વ્યવહારમાં કોર્પોરેશને કોન્ટ્રાક્ટર પર વિશેષ મહેરબાની કરી હોવાનું કહેવાય છે અને તેના કારણે કોર્પોરેશનને…
- અંજાર
અંજારમાં સ્ત્રીવેશમાં ઘરમાં ઘૂસીને ચોરે રોકડ સહિત સોનાના દાગીનાની કરી લૂંટ
અંજાર: પૂર્વ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનારા સેંકડો બનાવો લગભગ દરરોજ બની રહ્યા છે, ત્યારે અંજારના મેઘપર બોરીચીમાં સ્ત્રીના સ્વાંગમાં ઘરે એકલી રહેલી આધેડ વયની મહિલાના ઘરમાં ઘુસી આવેલા અજાણ્યા શખ્સે હુમલો કરી, ગળામાં પહેરેલી 80 હજારની બે તોલા…
- ગાંધીનગર
ગુજરાતમાં આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી સાથે આ ચાર ઉજવણી કરાશે
ગાંધીનગરઃ સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં ઉજવણી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉજવણીમાં ખાસ કરીને ભારતીય બંધારણના શાશ્વત પણા સાથે રાષ્ટ્ર નેતાઓના આદર્શો…
- આમચી મુંબઈ
નવા વર્ષની ઉજવણી: મુંબઈમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 17,800 વાહનચાલકો દંડાયા
મુંબઈ: મહાનગરમાં નવા વર્ષની ઉજવણી વખતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 17,800 વાહનચાલકો દંડાયા હતા અને પોલીસે તેમની પાસેથી ઇ-ચલાન દ્વારા 89.19 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. આમાં દારૂ ઢીંચીને વાહન ચલાવનારા 333 જણનો સમાવેશ હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.…
- સ્પોર્ટસ
વિનોદ કાંબળીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા, પણ હજી તે…
થાણેઃ ભારતના ભૂતપૂર્વ બૅટર વિનોદ કાંબળીને ભિવંડીની હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, પણ તે હજી બરાબર ચાલી નથી શક્તો એટલે તેણે હજી સારવાર જાળવી રાખવી તેમ જ ઘરમાં શરીરની ખાસ કાળજી રાખવી પડશે. આકૃતિ હૉસ્પિટલમાં 10 દિવસ તેની સારવાર ચાલી…
- મહારાષ્ટ્ર
જાલનામાં ભીષણ અકસ્માત: કારે ઊભેલી ટ્રકને ટક્કર મારતા ચારનાં મોત
જાલના: મહારાષ્ટ્રના જાલનમાં આજે ઊભેલી ટ્રકને ભીષણ ટક્કર મારવાના કિસ્સામાં મોટો અકસ્માત સર્જાયો હતો. મધ્ય મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં આજે બપોરે કારે ઊભેલી ટ્રકને ટક્કર મારતાં એક જ પરિવારના ત્રણ સભ્ય સહિત ચાર વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું એમ…
- નેશનલ
26/11 મુંબઈ આતંકી હુમલામાં તહવ્વુર રાણાની શું હતી ભૂમિકા? જાણો કનેક્શન
નવી દિલ્હીઃ મુંબઈમાં 2008માં 26 નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં સામેલ પાકિસ્તાની મૂળના કેનેડિયન કારોબારી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી શકે છે. 26/11 હુમલાના આરોપીના પ્રત્યર્પણ માટે અમેરિકા તૈયાર થયું છે. કોર્ટે જણાવ્યું હતું કે રાણા તે મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરામાં…