- નેશનલ
મણિપુરમાં ફરી રચાશે NDA સરકાર? ભાજપ નેતાએ સરકાર રચવાનો દવાઓ કર્યો
ઇમ્ફાલ: છેલ્લા બે વર્ષથી વંશીય હિંસામાં ઘેરાયેલા ઉત્તર પૂર્વ ભારતના રાજ્ય મણિપુરમાં હાલ રાષ્ટ્રપતિ સાશન લાગુ છે. એવામાં અહેવાલ છે કે રાજ્યમાં સરકાર રચવાની ગતિવિધિઓ શરુ થઇ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા રાધેશ્યામ સિંહ આજે અન્ય 9 વિધાનસભ્યો સાથે…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈમાં બુધવારે પાણીપુરવઠો પૂર્વવત્ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બુધવાર, ૨૭ મેના પાંજરાપૂર પમ્પિંગ સ્ટેશનમાં પાણીપુરવઠામાં સુધારણા કરવા માટે કામ હાથ ધરવામાં આવવાના હતા અને તેેેને કારણે દક્ષિણ મુંબઈમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રાખવામાં આવવાનો હતો. જોકે પ્રતિકૂળ હવામાન અને વરસાદના અંદાજાને…
- આમચી મુંબઈ
વિક્રોલીમાં યુવતીએ 23મા માળેથી લગાવી મોતની છલાંગ
મુંબઈ: વિક્રોલી વિસ્તારમાં પચીસ વર્ષની યુવતીએ ઇમારતના 23મા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. યુવતી ઇમારત નીચે પાર્ક કરાયેલી મોટરસાઇકલ પર પટકાતાં તેના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. વિક્રોલી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરી તપાસ આદરી…
- નેશનલ
નાગપુરની નર્સ પાકિસ્તાન શા માટે પહોંચી? LoC પાર કરવા પાછળનું રહસ્ય?
નાગપુર/અમૃતસરઃ હજી તો હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ઘટના તાજી જ છે, ત્યાં નાગપુરની એક મહિલા પણ પરિવારને અંધારામાં રાખીને પાકિસ્તાન પહોંચી ગયાની ઘટના સામે આવી છે. બનાવની વિગત મુજબ મહારાષ્ટ્રના નાગપુરની 43 વર્ષીય સુનિતા જામગડે તાજેતરમાં નિયંત્રણ રેખા (LoC) પાર…
- નેશનલ
‘સૂર્યવંશમ’ સ્ટાઈલમાં અનુષ્કાના ભાઈની ચેતવણી, ‘હીરા ઠાકુર પેદા થઈ શકે!’
પટણા/નવી દિલ્હીઃ આજકાલ લાલુ પ્રસાદ યાદવનો પરિવાર ચૂંટણીને કારણે નહીં, પણ બીજા કારણોસર ચર્ચામાં છે. લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો તેજપ્રતાપ યાદવ તેના અંગત જીવનને લઈને ચર્ચાને ચગડોળે ચઢ્યો છે. તેજ પ્રતાપ યાદવની કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કા યાદવના ભાઈ આકાશ યાદવે…
- આમચી મુંબઈ
મ્યુનિસિપલ તિજોરી ખાલી કરી નાખી, હવે રાજ્ય સરકાર વળતર આપે: આદિત્ય ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યભરમાં વરસાદે તબાહી મચાવી છે. તેની સાથે, છેલ્લા બે – ત્રણ દિવસથી ચાલી રહેલા વરસાદથી મુંબઈને ભારે ફટકો પડ્યો છે અને શહેરના ઘણા રસ્તાઓ સોમવારના વરસાદમાં પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ આ…
- આમચી મુંબઈ
વિનયભંગના કેસમાં પુરાવાના અભાવે યુવાન નિર્દોષ જાહેર
મુંબઈ: 2013ના વિનયભંગના કેસમાં કોર્ટે પુરાવાના અભાવે 39 વર્ષના યુવાનને નિર્દોષ જાહેર કર્યો હતો. અવધૂત સતીષ નલાવડે પર ભારતીય દંડસંહિતાની કલમ 354 (વિનયભંગ) અને 506 હેઠળ કેસ ચાલી રહ્યો હતો. અવધૂત એક મહિલા સાથે રિલેશનશિપમાં હતો અને મહિલાએ 20 સપ્ટેમ્બર,…
- ગાંધીનગર
PM મોદીનું ગાંધીનગરથી કોંગ્રેસ પર નિશાન: “સરદાર પટેલની વાત માની હોત તો…”
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાએ છે. ગઇકાલે ભુજમાં સભા સંબોધ્યા બાદ રાતે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. આજે સવારની શરૂઆત જ પીએમ મોદીએ રોડ શોથી કરી હતી. આજે ગાંધીનગરમાં રાજભવનથી શરૂ થયેલો રોડ શો અભિલેખાગાર, સેક્ટર…