- આપણું ગુજરાત
પંચમહાલમાં અધિકારીનું ‘સ્ટિંગ ઓપરેશન’: વેશપલટો કરીને સરકારી વિભાગોની ખોલી પોલ
ગોધરાઃ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સરકારી કામમાં લોકોને પડતી મુશ્કેલીનો તાગ મેળવવા ડિસ્ટ્રીક્ટ સપ્લાય ઓફિસર (DSO) એચટી મકવાણાએ અનોખું પગલું ભર્યું હતું. તેઓ વેશપલટો કરીને વિભાગની ઓફિસે પહોંચ્યા હતા. અહીં તેઓ કર્મચારીઓની કામ કરવાની રીત…
- મહારાષ્ટ્ર
થાણેમાં આકર્ષક વળતરની લાલચે એન્જિનિયર સાથે 62 લાખની ઠગાઇ
મુંબઈ: શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે એન્જિનિયર સાથે 62 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. ખાનગી કંપનીમાં કામ કરતા એન્જિનિયરે સપ્ટેમ્બર અને નવેમ્બર દરમિયાન રૂપિયા ગુમાવ્યા હતા, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું. મહિલાએ…
- નેશનલ
રાજસ્થાનમાં ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા પાંચનાં મોત, ૮ ઘાયલ
જયપુર: રાજસ્થાનના ઉદયપુરમાં આજે એક ટ્રકે ટેમ્પોને ટક્કર મારતાં ચાર મહિલા અને એક બાળક સહિત પાંચ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય આઠ લોકો ઘાયલ થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે ગોગુંડા-પિંડવાડા નજીક હાઇવે પર આ અકસ્માત થયો હતો. ઉદયપુરના…
- નેશનલ
બીડમાં એક સમુદાયના અધિકારીઓ વહીવટીતંત્ર પર પ્રભુત્વ ધરાવે છે: ભાજપના વિધાનસભ્યનો દાવો
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે ગુરુવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ‘માત્ર એક સમુદાય’ના અધિકારીઓ લાંબા સમય સુધી મોટાભાગના સરકારી હોદ્દા પર રહ્યા છે જેના કારણે અન્ય સમુદાયોને લાગે છે કે તેમની અવગણના થઈ રહી છે. જોકે,…
- નેશનલ
Arvind Kejriwal નો પીએમ મોદી પર વળતો પ્રહાર, કહી આ વાત
નવી દિલ્હી: દિલ્હીમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા છે. જેમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સભાને સંબોધિત કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. જેમાં તેમણે સત્તાધારી આમ આદમી પાર્ટી અને દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને(Arvind…
- મહારાષ્ટ્ર
શોકિંગઃ પાલઘરમાં ડિલિવરી વખતે 31 વર્ષની મહિલાનું હાર્ટ એટેકથી મોત, બાળકનું મૃત્યુ
પાલઘર: મહારાષ્ટ્રના આદિવાસી બહુમતી ધરાવતા પાલઘર જિલ્લાની એક હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન 31 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હોવાનું એક અધિકારીએ આજે જણાવ્યું હતું. વિક્રમગઢ તાલુકાના ગલટારે ગામમાં બનાવ બન્યો હતો. કુંતા વૈભવ પડવલેને પ્રસુતિની પીડા ઉપડતા મંગળવારે રાત્રે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ…
- ટોપ ન્યૂઝ
શિવસેના (યુબીટી)એ ફડણવીસની પ્રશંસા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 2019માં અવિભાજિત શિવસેના અને ભાજપ વચ્ચેના મતભેદ પછીની સૌથી મોટી દુર્લભ ઘટનામાં શિવસેના (યુબીટી)એ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી હતી. શિવસેનાના મુખપત્ર સામનામાં ફડણવીસ માટે સન્માનજનક શબ્દ દેવા ભાઉનો ઉપયોગ કરવામાં આવ્યો…
- નેશનલ
ચંદન ગુપ્તા હત્યા કેસઃ 28 આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા, જાણો શું હતી ઘટના?
નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના કાસગંજમાં ચંદન ગુપ્તા હત્યાકાંડમાં દોષિ જાહેર કરવામાં આવેલા 28 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. તેમજ 50 હજાર રૂપિયાનો દંડ પણ કોર્ટે ફટકાર્યો હતો. એનઆઈએની સ્પેશિયલ કોર્ટે 28 આરોપીઓને દોષિ જાહેર કર્યા હતા, જ્યારે નસરુદ્દી અને…