- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર લાખો રુપિયાના ફાર્મા ડ્રગ્સ સાથે નકલી બ્રાન્ડની 2.44 લાખ સિગારેટ્સ જપ્ત
મુંબઈ: નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ મુંબઈ એરપોર્ટના ઍર કાર્ગો ટર્મિનલ ખાતે લાખો રૂપિયાનું ફાર્મા ડ્રગ્સ અને નકલી બ્રાન્ડની 2.44 લાખ સિગારેટ્સ જપ્ત કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. એનસીબીના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે 3 જાન્યુઆરીએ મધરાતે ઍર કાર્ગો ટર્મિનલ ખાતે તલાશી…
- સ્પોર્ટસ
`કિંગ કોહલીની એવી શું મજબૂરી હતી? સચિન પાસેથી શીખવું જોઈતું હતું’: ભારતીય ક્રિકેટપ્રેમીઓમાં રોષ
સિડનીઃ 36 વર્ષનો વિરાટ કોહલી ક્રિકેટનો કિંગ છે, પણ બોર્ડર-ગાવસકર ટ્રોફી (બીજીટી)માં આજે પૂરી થયેલી પાંચ મૅચની લાંબી સિરીઝમાં તેના બૅટિંગના આંકડા શર્મનાક છે. આ શ્રેણીમાં તે નવમાંથી આઠ ઇનિંગ્સમાં ઑફ-સ્ટમ્પની બહારના બૉલમાં શૉટ મારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. ક્રિકેટચાહકો…
- મહારાષ્ટ્ર
Pawar Familyમાં કોનું ચાલે છે રાજ? Supriya Suleએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
મુંબઈઃ મુંબઈના વાય બી ચવ્હાણ સેન્ટરમાં 15મી રાજ્યસ્તરીય શિક્ષણ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે આ આ જ પરિષદમાં બોલતી વખતે સુપ્રિયા સુળે (Supriya Sule)એ શિક્ષણ સંબંધિત વિવિધ મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા અને તેમની લાક્ષણિક શૈલીમાં શાબ્દિક ચાબખા માર્યા હોવાનું પણ…
- મહારાષ્ટ્ર
મીરા રોડમાં જૂની અદાવતને લઇ વેપારીની ગોળી મારી હત્યા: બે આરોપી પકડાયા
મુંબઈ: મીરા રોડમાં જૂની અદાવતને લઇ 38 વર્ષના વેપારીની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે નાલાસોપારા અને બદલાપુરથી બે આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ સૈફઅલી મન્સુરઅલી ખાન (22) અને મોહંમદ યુસુફ મન્સુરઅલી આલમ (34)…
- મહારાષ્ટ્ર
બીડના સરપંચની હત્યા મુદ્દે ફડણવીસે કહ્યું સરકાર કોઈને નહીં છોડે
નાગપુર: બીડ સરપંચની હત્યા કેસની તપાસ રાજ્ય સરકાર દ્રઢ નિર્ધાર સાથે કરી રહી છે અને આ ગુનામાં સંડોવાયેલા લોકોને છોડવામાં નહીં આવે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું. સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું હતું કે મસ્સાજોગ ગામના…
- સ્પોર્ટસ
રોહિત-વિરાટે કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ કર્યા છે, હમણાં ઓચિંતી શાની નિવૃત્તિ લે!
અજય મોતીવાલામુંબઈઃ વિરાટ કોહલી અને રોહિત શર્માએ ગયા વર્ષે જૂનમાં ટી-20 વર્લ્ડ કપની ઐતિહાસિક જીત બાદ તરત જ ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી અને હવે ભારતના આ બન્ને બૅટિંગ-લેજન્ડના ટેસ્ટ-રિટાયરમેન્ટનો સમય નજીક આવી ગયો છે અને બૅટિંગ-ફૉર્મની દૃષ્ટિએ કરીઅરના…
- મહારાષ્ટ્ર
નાગપુરમાં “બર્ડ ફ્લૂ” થી 3 વાઘ, એક દીપડાના મોત.. મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ..
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુર નજીક ગોરેવાડા રેસ્ક્યુ સેન્ટરમાં બર્ડ ફ્લૂ (એવિયન ફ્લૂ H5N1) વાયરસને કારણે ત્રણ વાઘ અને એક દીપડાનું મૃત્યુ થયું છે. આ મૃત્યુ ડિસેમ્બર 2024 ના અંતમાં નોંધાયા હતા. આ મૃત્યુની જાણકારી મળ્યા બાદ સત્તાવાળાઓએ સમગ્ર મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં ભાજપના સદસ્યતા અભિયાનને મળ્યો પ્રચંડ પ્રતિસાદ
મુંબઈ: ભાજપ પાર્ટી આમ તો હિંદુ પાર્ટી ગણાય છે. તેની વિચારધારા હિંદુ છે. તે રામ મંદિર બાંધે છે અને દેશના જુદા જુદા વિસ્તાર અને પ્રદેશોના વિદેશી, મુસ્લિમ નામો બદલીને શાસ્ત્રો આધારિત સાંસ્કૃતિક નામો પણ રાખે છે. તે પાકિસ્તાનનો વિરોધ પણ…
- ગાંધીધામ
ગાંધીનગરમાં ‘પોલીસ’ છેતરાયાઃ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગઠિયાને ઝડપ્યો
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસમાં રાજકોટ અને અમદાવાદમાંથી નકલી પોલીસ બનીને ફરતા શખસોને પકડી પાડવામાં આવ્યા હતાં. ગાંધીનગરમાં પોલીસ ભવનના (police bhavan) ક્લાર્ક (clerk) તરીકેની ઓળખ આપીને ગઠિયાઓ દ્વારા પોલીસકર્મીઓને છેતરવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અલગ અલગ જિલ્લામાં…
- સ્પોર્ટસ
‘વિરાટ-રોહિતે કાઉન્ટી ક્રિકેટ રમવી જોઈએ’ આ પૂર્વ ખેલાડીએ આપી સલાહ
મુંબઈ: હાલ ભારતના બે સૌથી વધુ અનુભવી બેટર્સ વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં બંને ખેલાડીઓ સતત ફ્લોપ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલીયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ બને ખાસ પ્રદર્શન…