- મનોરંજન
તો આ કારણે બીગ બી ઉત્તર દિશા તરફ મોઢું રાખીને જમવા બેસે છે…!
હાલમાં ટેલિવિઝનની એક ચેનલ પર કૌન બનેગા કરોડપતિના એપિસોડ્સ આવી રહ્યા છે. તેના લેટેસ્ટ એપિસોડમાં અમિતાભ બચ્ચનના પરિવાર સાથે જોડાયેલી એક રસપ્રદ વાત સામે આવી છે. હોટ સીટ પર બેઠેલા સ્પર્ધક કૌશલેન્દ્ર પ્રતાપ સિંહે એક પુસ્તક પર ચર્ચા કરી હતી.…
- નેશનલ
Nepal Earthquake : તિબેટમાં ભૂકંપથી 95 લોકોના મોત, 130 લોકો ઘાયલ
નવી દિલ્હી: નેપાળ-તિબેટ સરહદ પર 7.1ની તીવ્રતાના ભૂકંપના(Nepal Earthquake)લીધે સમગ્ર ચીન, ભારત, ભૂટાન અને બાંગ્લાદેશમાં આંચકા અનુભવાયા હતા. જેમાં જાનહાનિ અને સંપત્તિના નુકસાનના પ્રથમ અહેવાલો તિબેટમાંથી આવ્યા હતા. ચીનની સમાચાર એજન્સીના અહેવાલ મુજબ 95 લોકો મૃત્યુ પામ્યા હતા અને 130…
- મહારાષ્ટ્ર
પૂછતા હૈ ઈન્ડિયાઃ 15,566 કરોડનો ખર્ચો કર્યા પછી મુંબઈ-ગોવા હાઈ-વેનું કામ હજુ અધૂરું કેમ?
મુંબઈઃ દરેક સરકારે પોતાના કાર્યકાળમાં અમુક પ્રોજેક્ટ શરૂ કર્યા હશે અને પૂરા કર્યા હશે અથવા તો અધૂરા છોડ્યા હશે. આમ છતાં આખા દેશમાં એક એવો પ્રોજેક્ટ છે, જેણે ઘણી સરકારો જોઈ, રાજકીય ઉથલપાથલ જોઈ, આંદોલનો જોયા, નેતાઓના વચનોનો વરસાદ જોયો…
- સ્પેશિયલ ફિચર્સ
OMG! Toilet Seat કરતાં વધારે બેક્ટેરિયા હોય છે તમે જે Water Bottleમાંથી પાણી પીવો છો એના પર…
આપણે આપણી ડેઈલી રૂટિન લાઈફમાં પાણી પીવા માટે વોટર બોટલનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. આ બોટલ રિયુઝેબલ હોય છે, પરંતુ શું તમને ખબર છે કે આ વોટર બોટલ પર બેક્ટેરિયા હોઈ શકે છે? જી હા, આ હકીકત છે. હાલમાં જ…
- અમદાવાદ
ગુજરાતમાં રવિપાકનું વિક્રમી 47.55 લાખ હેક્ટરમાં વાવેતર
અમદાવાદ: ગુજરાતમાં ચાલુ સિઝનમાં રવિ પાકોના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ગત ત્રણ વર્ષ દરમિયાન રવિ પાકોનો સામાન્ય વાવેતર વિસ્તાર સરેરાશ 46.07 લાખ હેક્ટરની સરખામણીએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 47.55 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે.…
- વેપાર
વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 35નો અને ચાંદીમાં રૂ. 136નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓ અપેક્ષા કરતાં ઓછી આક્રમક રહેવાના ટ્રેડરોનાં આશાવાદે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, રોકાણકારો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખે સામનાના તંત્રીલેખને મુદ્દે ઉદ્ધવ પર પ્રહાર કર્યા
નાગપુર: મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેએ સોમવારે શિવસેના (યુબીટી) નેતા ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા હતા, શિવસેના (યુબીટી) પાર્ટીના મુખપત્ર સામનામાં છેલ્લા દસ વર્ષમાં કેન્દ્રીય પ્રધાનોના બંગલાઓ પર કથિત અતિશય ખર્ચ પર સવાલ ઉઠાવ્યા બાદ તેમણે વળતો હુમલો કર્યો હતો.…
- ઇન્ટરનેશનલ
Bangladesh માં શેખ હસીના સહિત 12 લોકો વિરુદ્ધ ધરપકડ વોરંટ, મૂકવામાં આવ્યા આ આરોપ
ઢાકા: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની ભારત પાસે પ્રત્યાપર્ણની માંગ વચ્ચે બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT)એ સોમવારે શેખ હસીના અને અન્ય 11 વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. ક્રિમિનલ ટ્રિબ્યુનલે ભૂતપૂર્વ આર્મી જનરલ અને ભૂતપૂર્વ પોલીસ વડાને વોરંટ ઇસ્યુ કર્યું…
- મહારાષ્ટ્ર
પેસેન્જરને બચાવવા ટ્રેન રિવર્સ લઈ ગયા પણ…
મનમાડ (મહારાષ્ટ્ર): મધ્ય રેલવેમાં શનિવારે તાજેતરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. મનમાડ જંકશન નજીક પડી ગયેલા એક મુસાફરને બચાવવા માટે મુંબઈ – નાંદેડ તપોવન એક્સપ્રેસને આશરે 700 મીટર સુધી ઊંધી દિશામાં રિવર્સ લઈ જવાની નોબત આવી હતી. પેસેન્જરની ઓળખ ઉત્તર…
- મનોરંજન
આલિયા ભટ્ટે પોતાને ‘ડ્રીમર’ ગણાવી આ તસવીર શેર કરીને લખી મોટી વાત…
મુંબઈઃ આલિયા ભટ્ટ બોલીવુડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે પોતાની કરિયરમાં અત્યાર સુધીમાં ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. આલિયાની પણ મોટી ફેન ફોલોઈંગ છે, જે અભિનેત્રીના જીવન સાથે જોડાયેલી દરેક…