- નેશનલ
નાગપુરની નર્સ પાકિસ્તાન શા માટે પહોંચી? LoC પાર કરવા પાછળનું રહસ્ય?
નાગપુર/અમૃતસરઃ હજી તો હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ઘટના તાજી જ છે, ત્યાં નાગપુરની એક મહિલા પણ પરિવારને અંધારામાં રાખીને પાકિસ્તાન પહોંચી ગયાની ઘટના સામે આવી છે. બનાવની વિગત મુજબ મહારાષ્ટ્રના નાગપુરની 43 વર્ષીય સુનિતા જામગડે તાજેતરમાં નિયંત્રણ રેખા (LoC) પાર…
- નેશનલ
‘સૂર્યવંશમ’ સ્ટાઈલમાં અનુષ્કાના ભાઈની ચેતવણી, ‘હીરા ઠાકુર પેદા થઈ શકે!’
પટણા/નવી દિલ્હીઃ આજકાલ લાલુ પ્રસાદ યાદવનો પરિવાર ચૂંટણીને કારણે નહીં, પણ બીજા કારણોસર ચર્ચામાં છે. લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો તેજપ્રતાપ યાદવ તેના અંગત જીવનને લઈને ચર્ચાને ચગડોળે ચઢ્યો છે. તેજ પ્રતાપ યાદવની કથિત ગર્લફ્રેન્ડ અનુષ્કા યાદવના ભાઈ આકાશ યાદવે…
- આમચી મુંબઈ
મ્યુનિસિપલ તિજોરી ખાલી કરી નાખી, હવે રાજ્ય સરકાર વળતર આપે: આદિત્ય ઠાકરે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યભરમાં વરસાદે તબાહી મચાવી છે. તેની સાથે, છેલ્લા બે – ત્રણ દિવસથી ચાલી રહેલા વરસાદથી મુંબઈને ભારે ફટકો પડ્યો છે અને શહેરના ઘણા રસ્તાઓ સોમવારના વરસાદમાં પાણીમાં ડૂબેલા જોવા મળ્યા હતા. શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ આ…
- આમચી મુંબઈ
વિનયભંગના કેસમાં પુરાવાના અભાવે યુવાન નિર્દોષ જાહેર
મુંબઈ: 2013ના વિનયભંગના કેસમાં કોર્ટે પુરાવાના અભાવે 39 વર્ષના યુવાનને નિર્દોષ જાહેર કર્યો હતો. અવધૂત સતીષ નલાવડે પર ભારતીય દંડસંહિતાની કલમ 354 (વિનયભંગ) અને 506 હેઠળ કેસ ચાલી રહ્યો હતો. અવધૂત એક મહિલા સાથે રિલેશનશિપમાં હતો અને મહિલાએ 20 સપ્ટેમ્બર,…
- ગાંધીનગર
PM મોદીનું ગાંધીનગરથી કોંગ્રેસ પર નિશાન: “સરદાર પટેલની વાત માની હોત તો…”
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાએ છે. ગઇકાલે ભુજમાં સભા સંબોધ્યા બાદ રાતે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. આજે સવારની શરૂઆત જ પીએમ મોદીએ રોડ શોથી કરી હતી. આજે ગાંધીનગરમાં રાજભવનથી શરૂ થયેલો રોડ શો અભિલેખાગાર, સેક્ટર…
- સ્પોર્ટસ
ભારતનો જયઘોષ: એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુલવીર સિંહને ગોલ્ડ મળ્યો
ગુમી (દક્ષિણ કોરિયા): રાષ્ટ્રીય રેકોર્ડ ધારક ગુલવીર સિંહે આજે અહીં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે પુરુષોની 10,000 મીટર દોડમાં ટોચનું સ્થાન મેળવીને ભારતને ટુર્નામેન્ટનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા 26 વર્ષીય ગુલવીરે 28 મિનિટ 38.63…
- વડોદરા
વડાપ્રધાન મોદીના રોડ શોમાં મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને ₹4.5 લાખની સહાય
Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસના પહેલા દિવસ સોમવારે વડોદરામાં ‘સિંદૂર સન્માન યાત્રા’ રોડ શો યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત હોમગાર્ડ જવાન નિતેશભાઇ જરીયાને ફરજ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો, તેમનું સારવાર દરમિયાન મૃત્યુ…
- આમચી મુંબઈ
‘ઓપરેશન સિંદૂર એક નિષ્ફળતા છે’: સંજય રાઉતે અમિત શાહના રાજીનામાની માગણી કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર પ્રહાર કરતા શિવસેના (યુબીટી)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે ગુરુવારે પાકિસ્તાન વિરુદ્ધના ઓપરેશન સિંદૂરને નિષ્ફળતા ગણાવીને એક નવો વિવાદ ઉભો કર્યો હતો અને અમિત શાહનું…