- મહારાષ્ટ્ર
સરપંચની હત્યાના કેસમાં પક્ષના જોડાણને અવગણીને પગલાં લેવા મુખ્ય પ્રધાનને જણાવ્યું છે: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે, બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં, તેમ છતાં તેમણે તેમના પક્ષના નેતા અને કેબિનેટના સાથી ધનંજય મુંડેનો બચાવ પણ કર્યો હતો. નવમી ડિસેમ્બરે મસ્સાજોગના…
- સ્પેશિયલ ફિચર્સ
Zero Balance હશે તો પણ કરી શકશો પેમેન્ટ, UPIનું આ ફીચર છે ખૂબ જ ખાસ…
છેલ્લાં કેટલાક સમયથી યુપીઆઈ (UPI) લોકો વચ્ચે ખૂબ જ મોટાપાયે પોપ્યુલર થયું છે અને મોટાભાગના લોકો પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરવા લાગ્યા છે. મર્સિડિઝ ચલાવતા મોટા માણસોથી લઈને રિક્ષા ચલાવનારો તદ્દન સામાન્ય કહી શકાય આમ આદમી સુધીના લોકો યુપીઆઈનો ઉપયોગ…
- સ્પોર્ટસ
પરિવારની અને સ્કૂલની પિકનિકોમાં રમાતી આ લોકપ્રિય રમતનો સોમવારથી દિલ્હીમાં સૌપ્રથમ વર્લ્ડ કપ!
નવી દિલ્હીઃ ભારતભરમાં અને ખાસ કરીને ગુજરાતી તથા મરાઠી સમુદાયમાં ખૂબ રમાતી ખો-ખોની રમતનો સૌપ્રથમ વર્લ્ડ કપ પાટનગર દિલ્હીમાં સોમવાર, 13મી જાન્યુઆરીએ શરૂ થશે જેમાં પ્રતીક વાયકર ભારતના પુરુષોની ટીમનો અને પ્રિયંકા ઇન્ગળે ભારતની મહિલા ટીમની કૅપ્ટન છે. ખો-ખોની રમત…
- મહારાષ્ટ્ર
લાતુરમાં પ્રેમપ્રકરણમાં યુવક પર જીવલેણ હુમલો: છની ધરપકડ
લાતુર: લાતુરમાં પ્રેમપ્રકરણમાં લોખંડના સળિયા અને બામ્બુથી હુમલો કરવામાં આવ્યાના બે મહિના બાદ 18 વર્ષના યુવકે હૉસ્પિટલમાં દમ તોડ્યો હતો. આ પ્રકરણે ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. એમઆઈડીસી પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર સચિન…
- અમદાવાદ
ગુજરાતના મુખ્ય પ્રધાને કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને શું કરી તાકીદ?
અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાનું બજેટ સત્ર યોજાશે અને ત્યાર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ પહેલાં રાજ્યના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને તેમના વિભાગો હેઠળ આવતી કચેરીઓમાં યોજનાઓ પ્રમાણે કામગીરી થાય છે કે નહીં…
- મહારાષ્ટ્ર
ફડણવીસે ઠાકરેના પાંચ સ્તંભ તોડ્યા, પણ ભાજપના નેતા નારાજ, તેમણે ‘દુશ્મનાવટ એવી રાખો’નુંં પોસ્ટર લગાવ્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)પુણે: શિવસેના (યુબીટી)ના પાંચ ભૂતપૂર્વ કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ સ્થાનિક કાર્યકરોએ ફ્લેક્સ દ્વારા પોતાની નારાજી વ્યક્ત કરી છે, જેનાથી ભાજપમાં રહેલા આંતરવિગ્રહની જાણકારી મળી રહી છે. ફ્લેક્સ પર લખવામાં આવ્યું છે કે ‘દુશ્મની જમકર કરો લેકિન…
- અમદાવાદ
ઉત્તરાયણ આવતાં જ અમદાવાદમાં પોળો, કોટ વિસ્તારમાં ધાબાનું ભાડું આકાશને આંબ્યું
અમદાવાદઃ ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. અમદાવાદની ઉત્તરાયણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ દરમિયાન કોટ વિસ્તાર અને પોળોમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાનનું ભાડું આકાશને આંબી ગયું છે. 14 અને 15 તારીખનો આ બે દિવસીય ઉત્સવ અનેક લોકો…
- સ્પોર્ટસ
ગાવસકરને કેમ લાગે છે કે રોહિત પછી બુમરાહ જ ભારતનો કૅપ્ટન બનશે?
સિડનીઃ ભારતના બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર વર્લ્ડ નંબર-વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની નેતૃત્વ સંભાળવાની કાબેલિયત પર આફરીન છે અને તેઓ દૃઢપણે માને છે કે રોહિત શર્મા પછી બુમરાહ જ ભારતનો કૅપ્ટન બનશે.બુમરાહે તાજેતરમાં ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં (માત્ર 13.06ની સરેરાશે) સૌથી…
- નેશનલ
વિકાસની વાતો કરનારા અરવિંદ કેજરીવાલ પણ જાતિવાદને શરણે; શું જાટ કાર્ડથી મળશે દિલ્હીનો તાજ?
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ વાગી ગયું છે અને ચૂંટણી પાંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી 5 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજધાની દિલ્હીની સત્તા કબજે કરવા માટે રાજકીય પાર્ટીઓ આકરો જંગ ખેલી…