- નેશનલ
Mahakumbha 2025: કુંભમાં જવાના હો તો આટલી બાબતની અવગણના કરવાનું ભારે પડી શકે…
પ્રયાગરાજ: પ્રયાગરાજ મહાકુંભ (Mahakumbh 2025)ની શરૂઆત 13 જાન્યુઆરીથી થઈ રહી છે. મહાકુંભ માટે સરકારે તડામાર તૈયારીઓ કરી છે. મહાકુંભ માટે પહેલું શાહી સ્નાન 14 જાન્યુઆરીના રોજ થશે. આ દરમિયાન અહી કરોડો લોકો ઉમટે તેવી આશા સેવવામાં આવી રહી છે. ધાર્મિક…
- મહારાષ્ટ્ર
મુંબઈમાં વધી રહ્યું છે વાયુ પ્રદૂષણ, બોમ્બે હાઈ કોર્ટે તંત્રને ફટકાર લગાવી
મુંબઈ: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને નોઇડામાં શીયાળાની ઋતુમાં વધતા વાયુ પ્રદુષણને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચી રહ્યું છે. દેશની આર્થીક રાજધાની ગણાતા મુંબઈ શહેરમાં પણ હવાનું પ્રદુષણ સતત (Air Pollution in Mumbai) વધી રહ્યું છે. પ્રદુષણ મામલે બોમ્બે હાઈ કોર્ટ(Bombay…
- નેશનલ
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ક્લિક કરશો તો ડેટા ચોરી થઇ જશે! એડવાઈઝરી જાહેર કરવામાં આવી
નવી દિલ્હી: સાયબર ક્રિમીનલ્સ સત્તાવાર વેબસાઇટ જેવી દેખાતી વેબસાઈટ બનાવીને લોકોનો ડેટા ચોરી કરતા હોય છે. એવામાં સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઇટ જેવી જ એક ફ્રોડ વેબ સાઈટ (Supreme court fake website) લાઇવ કરવામાં છે. સુપ્રીમ કોર્ટે એક નોટિસ જાહેર કરીને…
- ગાંધીધામ
ઈકો ઝોન મુદ્દે કૃષિ અને વન પ્રધાન સાથે ભારતીય કિસાન સંઘે કરી બેઠક, જાણો શું થઈ રજૂઆત
ગાંધીનગરઃ ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના જંગલમાં હાલ ઈકો ઝોન નથી છતાં ત્યાં રહેતા સિંહો સહિતના વન્ય પ્રાણીઓને કોઈ નુકસાન નથી તેવી રજૂઆત સાથે ગાંધીનગર ખાતે કૃષિ પ્રધાન રાઘવજી પટેલ અને વન પ્રધાન મુળુભાઈ બેરા તથા બંને વિભાગના ઉચ્ચ…
- રાશિફળ
આજનું રાશિફળ (10-01-25): મિથુન, સિંહ અને કન્યા રાશિના જાતકોની આવકમાં થશે વૃદ્ધિ, મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેશે. આજે તમારો વધતો જતો ખર્ચ તમારા માટે મુશ્કેલીનું કારણ બનશે. તમે માનસિક રીતે તણાવમાં રહેશો. પરિવારમાં પરસ્પર ઝઘડા પણ તમારા સંબંધોને અસર કરશે. તમે તમારી કોઈ ઈચ્છા વિશે પરિવારના સભ્યો સાથે…
- સ્પોર્ટસ
20મી ટાટા મુંબઈ મૅરેથોનમાં રેકૉર્ડ-બ્રેકિંગ 60,000 રનર ભાગ લેશે
મુંબઈઃ રવિવાર, 19મી જાન્યુઆરીએ ટાટા મુંબઈ મૅરેથોનની 20મી સીઝન યોજાશે જેમાં 60,000 રનર ભાગ લેશે અને એ નવો વિક્રમ છે. એશિયાની આ સૌથી મોટી અને સૌથી લોકપ્રિય મૅરેથોન બે દાયકાથી શહેરના તેમ જ દેશ-વિદેશમાંથી ભાગ લેવા આવતા રનર માટે આરોગ્ય…
- અમદાવાદ
HMPV: અમદાવાદમાં વૃદ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, લોકોમાં ફફડાટ
અમદાવાદઃ ગુજરાતમાં એચએમપીવીનો વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષના વૃદ્ધને સારવાર અર્થે મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીના રોજ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો…
- આમચી મુંબઈ
‘ડિજિટલ એરેસ્ટ’ને બહાને નાણાં પડાવનારી રાજસ્થાની ટોળકી પકડાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગુનામાં સંડોવણીનું જુઠ્ઠાણું ચલાવી ડિજિટલ એરેસ્ટને બહાને નાગરિકો પાસેથી નાણાં પડાવનારી રાજસ્થાનની ટોળકીને સાયબર પોલીસે દક્ષિણ મુંબઈની હોટેલમાંથી પકડી પાડી હતી. સાયબર ફ્રોડથી મેળવેલા રૂપિયા મુંબઈની બૅન્કમાંથી કઢાવીને મોટા ભાગની રકમ યુએસડીટીથી વિદેશ મોકલવામાં આવતી હોવાનું તપાસમાં…
- નેશનલ
અજમેર આવેલા પાકિસ્તાની નાગરિકોએ કહ્યું, ‘અમે હિન્દુસ્તાનમાં છીએ એવું લાગતું જ નથી’
અજમેર: રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝના 813મા ઉર્ષ પર પડોશી દેશ પાકિસ્તાનના શ્રદ્ધાળુઓ પણ આવ્યા હતા. સૂફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની કબર પર પરંપરાગત ચાદર ચઢાવી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે પાડોશી દેશના યાત્રાળુઓના એક પ્રતિનિધિમંડળે બુધવારે પાકિસ્તાની હાઈ…
- મહારાષ્ટ્ર
સરપંચની હત્યાના કેસમાં પક્ષના જોડાણને અવગણીને પગલાં લેવા મુખ્ય પ્રધાનને જણાવ્યું છે: અજિત પવાર
પુણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું કે, બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં કોઈને પણ છોડવામાં આવશે નહીં, તેમ છતાં તેમણે તેમના પક્ષના નેતા અને કેબિનેટના સાથી ધનંજય મુંડેનો બચાવ પણ કર્યો હતો. નવમી ડિસેમ્બરે મસ્સાજોગના…