- નેશનલ
ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ઈરાનમાં ભારતીય યુવકોનું અપહરણ? દૂતાવાસે ઈરાનને કરી આવી અપીલ
નવી દિલ્હી: ઈરાનમાં ભારતના ત્રણ નાગરીકો ગુમ થવાની ઘટના બનતા ખડભડાટ મચી ગઈ છે. અહેવાલ મુજબ પંજાબના ત્રણ યુવકો 1 મેના રોજ ઈરાન પહોંચ્યા બાદ ગુમ થઇ ગયા હતાં. પરિવાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રણેય યુવકોનું અપહરણ…
- નવસારી
સમયસર સારવાર મળી હોત તો બચી જાત! તપોવન આશ્રમશાળામાં 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત
નવસારી: નવસારીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. નવસારી જિલ્લામાં આવેલી તપોવન આશ્રમશાળામાં એક વિદ્યાર્થીનું રહસ્યમય રીતે મોત થયું છે. મધ્યપ્રદેશના બરવાણી જિલ્લાના ખેતિયા ગામનો એક વિદ્યાર્થી પોવન આશ્રમશાળામાં 9મા ધોરણમાં અભ્યાસ કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન તેનું મોત…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના ખડકીમાં ગ્રામજનો બન્યા દેવદૂત: ત્રણ છોકરીનો જીવ બચાવ્યો!
મુંબઈઃ આખા મહારાષ્ટ્રમાં મે મહિનામાં જ વરસાદે જોરદાર બેટિંગ ચાલુ કરી દીધી છે અને ઘણા વર્ષોનો રેકોર્ડ તોડ્યો છે. ઠેર ઠેર નદીના જળસ્તરમાં વધારો થયો છે સાથે લોકોને બચાવવા NDRFની ટીમ પણ ખડે પગે તૈયાર છે. પણ તાજેતરમાં ચોંકાવનારો કિસ્સો…
- નેશનલ
પાકિસ્તાને બે વાર યુદ્ધવિરામની માંગ કરી! ઓપરેશન સિંદૂરમાં 160 આતંકવાદીના મોતનો દાવો
નવી દિલ્હી: સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં હુમલો કરીને 26 નિર્દોષ લોકોના જીવ લીધા હતાં. જેનો બદલો લેવા 6-7 મેની રાત્રે ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK)માં 9…
- ગાંધીનગર
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાતઃ 22મી જૂને મતદાન અને 25મી જૂનના પરિણામ
ગાંધીનગરઃ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી (Gram Panchayat Elections)ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ (Gujarat State Election Commission) દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરવામાં આવી છે.…
- ભુજ
પોક્સોનાં ચકચારી કેસમાં નખત્રાણાના યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદ
ભુજઃ એક સગીર વયની કન્યાને ડરાવી-ધમકાવીને તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજારવાના ચકચારી કેસમાં નખત્રાણાના સુરલભિટ્ટ વિસ્તારમાં રહેતા ૨૮ વર્ષીય મોહન રતનશી કોળી નામના આરોપીને અહીંની ખાસ અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. નામદાર અદાલતે આ મહત્વના ચુકાદામાં નરાધમને…
- નેશનલ
મણિપુરમાં ફરી રચાશે NDA સરકાર? ભાજપ નેતાએ સરકાર રચવાનો દવાઓ કર્યો
ઇમ્ફાલ: છેલ્લા બે વર્ષથી વંશીય હિંસામાં ઘેરાયેલા ઉત્તર પૂર્વ ભારતના રાજ્ય મણિપુરમાં હાલ રાષ્ટ્રપતિ સાશન લાગુ છે. એવામાં અહેવાલ છે કે રાજ્યમાં સરકાર રચવાની ગતિવિધિઓ શરુ થઇ ગઈ છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતા રાધેશ્યામ સિંહ આજે અન્ય 9 વિધાનસભ્યો સાથે…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈમાં બુધવારે પાણીપુરવઠો પૂર્વવત્ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બુધવાર, ૨૭ મેના પાંજરાપૂર પમ્પિંગ સ્ટેશનમાં પાણીપુરવઠામાં સુધારણા કરવા માટે કામ હાથ ધરવામાં આવવાના હતા અને તેેેને કારણે દક્ષિણ મુંબઈમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રાખવામાં આવવાનો હતો. જોકે પ્રતિકૂળ હવામાન અને વરસાદના અંદાજાને…
- આમચી મુંબઈ
વિક્રોલીમાં યુવતીએ 23મા માળેથી લગાવી મોતની છલાંગ
મુંબઈ: વિક્રોલી વિસ્તારમાં પચીસ વર્ષની યુવતીએ ઇમારતના 23મા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. યુવતી ઇમારત નીચે પાર્ક કરાયેલી મોટરસાઇકલ પર પટકાતાં તેના શરીરના બે ટુકડા થઇ ગયા હતા. વિક્રોલી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરી તપાસ આદરી…