- મનોરંજન
હાઉસફુલ 5માં જેકલીન ફર્નાન્ડીઝને પડકારતી પંજાબી હિરોઈન કોણ હશે?
મુંબઈઃ હાઉસફુલ સિરીઝની ફિલ્મ એક બ્રાન્ડ બની ગઈ છે. દર્શકો તેની દરેક ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. હવે હાઉસફુલ 5ની રિલીઝ માટે 2 અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. ગઈકાલે મુંબઈમાં ખૂબ જ ધામધૂમથી તેનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું.…
- સ્પોર્ટસ
ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં થશે ક્રોલી અને પોપની અસલી કસોટીઃ જ્યોફ્રી બોયકોટ
લંડનઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ 20 જૂનથી લીડ્સમાં રમાશે. ત્યાર બાદ ઈંગ્લેન્ડે એશિઝ શ્રેણી રમવા માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાનું છે જેની પહેલી મેચ 21 નવેમ્બરથી શરૂ થશે. પોતાના સમયના અનુભવી બેટ્સમેન જ્યોફ્રી બોયકોટ એ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે અહિલ્યાબાઈ હોળકર માટે તિજોરી ખોલી, 681 કરોડને ખર્ચે સ્મારક વિકસાવવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં અહિલ્યાદેવી હોળકરના સ્મારકનું સંરક્ષણ અને વિકાસ 681 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે તાજેતરમાં પુણ્યશ્લોક અહિલ્યાદેવી હોલકરના સન્માનમાં અહિલ્યાનગરમાં કેબિનેટની બેઠક યોજી હતી. બુધવારે, રાજ્યના નાણાપ્રધાન અને નાયબ મુખ્ય…
- આમચી મુંબઈ
ચાકુ હુલાવી હત્યા કરવાના કેસમાં આરોપી 24 વર્ષે તલાસરીમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાડું નકારવાને મુદ્દે થયેલા વિવાદમાં ચાકુ હુલાવી પ્રવાસીની કથિત હત્યા કરવાના કેસમાં ફરાર આરોપી 24 વર્ષે તલાસરીમાં પકડાયો હતો. મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના અધિકારીઓએ પકડી પાડેલા આરોપીની ઓળખ હારુન અલી મુસ્તકિમ અલી સૈયદ (43) તરીકે…
- મહારાષ્ટ્ર
લાંચના કેસમાં પકડાયેલા સરકારી અધિકારીના ઘરમાંથી રોકડ સહિત 67 લાખની મતા જપ્ત
છત્રપતિ સંભાજીનગર: પાંચ લાખ રૂપિયાની લાંચ માગવા બદલ પકડાયેલા સરકારી અધિકારીના નિવાસસ્થાનેથી 13 લાખની રોકડ, સોનું અને ચાંદીના દાગીના સહિત 67 લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હોવાનું એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીએ કહ્યું હતું. રેસિડન્ટ ડેપ્યુટી કલેક્ટર વિનોદ ખિરોલકર અને…
- નેશનલ
કર્નલ સોફિયા કુરેશી સામે ટીપ્પણી કેસ: વિજય શાહ સામે HCમાં કાર્યવાહી બંધ કરવા SCનો આદેશ
નવી દિલ્હી: ઓપરેશન સિંદુર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળો અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા નિયમિત થતી પ્રેસ બ્રિફિંગમાં કર્નલ સોફિયા કુરેશી (Col Sofia Qureshi)એ મહત્વની ભૂમિકા ભજવી હતી. એક જાહેર સભામાં મધ્યપ્રદેશ સરકારના પ્રધાન વિજય શાહ (Vijay Shah)એ કર્નલ સોફિયા કુરેશીએ…
- આમચી મુંબઈ
સ્માર્ટ બસ: ડ્રાઈવરની સુરક્ષાથી મુસાફરોની ગણતરી સુધી AI ટેકનોલોજીનો વપરાશ
મુંબઈઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત સ્માર્ટ એસટી બસો ટૂંક સમયમાં રાજ્ય પરિવહન નિગમ દ્વારા શરૂ કરવામાં આવશે. આ બસોમાં મોબાઇલ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ, એલસીડી સ્ક્રીન અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ સહિત અન્ય અત્યાધુનિક સુવિધાઓ હશે. જો ડ્રાઇવર દારૂ પીધા પછી બસ…
- નેશનલ
ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને ઈરાનમાં ભારતીય યુવકોનું અપહરણ? દૂતાવાસે ઈરાનને કરી આવી અપીલ
નવી દિલ્હી: ઈરાનમાં ભારતના ત્રણ નાગરીકો ગુમ થવાની ઘટના બનતા ખડભડાટ મચી ગઈ છે. અહેવાલ મુજબ પંજાબના ત્રણ યુવકો 1 મેના રોજ ઈરાન પહોંચ્યા બાદ ગુમ થઇ ગયા હતાં. પરિવાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ત્રણેય યુવકોનું અપહરણ…
- નવસારી
સમયસર સારવાર મળી હોત તો બચી જાત! તપોવન આશ્રમશાળામાં 13 વર્ષીય વિદ્યાર્થીનું મોત
નવસારી: નવસારીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. નવસારી જિલ્લામાં આવેલી તપોવન આશ્રમશાળામાં એક વિદ્યાર્થીનું રહસ્યમય રીતે મોત થયું છે. મધ્યપ્રદેશના બરવાણી જિલ્લાના ખેતિયા ગામનો એક વિદ્યાર્થી પોવન આશ્રમશાળામાં 9મા ધોરણમાં અભ્યાસ કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન તેનું મોત…