- મહારાષ્ટ્ર
અમરાવતીમાં કાળા જાદુની શંકા પરથી વૃદ્ધાની કરાઇ મારપીટ: પેશાબ પીવા માટે મજબૂર કરી
અમરાવતી: અમરાવતી જિલ્લાના ગામમાં બનેલી જઘન્ય ઘટનામાં કાળા જાદુની શંકા પરથી 77 વર્ષની વૃદ્ધાની મારપીટ કર્યા બાદ તેને પેશાબ પીવા માટે મજબૂર કરવામાં આવી હતી. આટલું ઓછું હોય એમ લોખંડના ગરમ સળિયાથી વૃદ્ધાના હાથ-પગ પર ડામ પણ આપવામાં આવ્યા હતા,…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર અઢી કરોડનું સોનું-હીરા જપ્ત: ત્રણ પ્રવાસીની ધરપકડ
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હીરા અને સોનાની દાણચોરીના ત્રણ કેસ કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ પકડી પાડ્યા હતા, જેમાં અઢી કરોડ રૂપિયાના મૂલ્યનું સોનું-હીરા સાથે ત્રણ પ્રવાસીની ધરપકડ કરવામાં આવી હતી. પહેલા કિસ્સામાં શનિવારે મળસકે બેંગકોકથી ફ્લાઇટમાં બે પ્રવાસી…
- નેશનલ
Arvind Kejriwal પર ચૂંટણી પ્રચાર દરમ્યાન હુમલો, ભાજપ નેતા પર લગાવ્યો આરોપ
નવી દિલ્હી: દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. જેમાં મળતી માહિતી મુજબ વિધાનસભામાં પ્રચાર દરમિયાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)પર હુમલો થયો છે. જેમાં અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થર પડતો જોવા મળી રહ્યો છે.…
- સ્પેશિયલ ફિચર્સ
RBIએ ક્યારથી ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધીનો ફોટો છાપવાનું શરૂ કર્યું?
આપણે બધાએ જ્યારથી સમજદાર થયા છીએ ત્યારથી જ આપણે આપણી ઈન્ડિયન કરન્સી પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો ફોટો જ જોયો છે, પરંતુ શું તમને ખબર છે કે હંમેશાથી આવું નહોતું. તમને જાણીને નવાઈ લાગશે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા…
- અમદાવાદ
ગુજરાત સરકારે 32 નગરપાલિકામાં Solar Plant સ્થાપવા 45.37 કરોડ મંજૂર કર્યા
અમદાવાદ: ગુજરાતની નગરપાલિકામાં સતત વધી રહેલી વીજ ખર્ચને ઘટાડવા સરકારે ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન માટે નગરપાલિકાઓને સોલાર-પ્લાન્ટ(Solar Plant)સ્થાપવાની મંજૂરી આપી છે. જેના થકી નગરપાલિકાઓ રિન્યુએબલ એનર્જીના વધુને વધુ ઉપયોગ માટે પ્રોત્સાહિત થશે. જેમાં હવે સરકારે વધુ 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સોલાર…
- અમદાવાદ
હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશન પર નહીં આવેઃ પ્રવાસીઓ જાણી લો
અમદાવાદઃ અમદાવાદ ખૂબ જ મોટું રેલવે જંકશન છે અને કાલુપુર ખાતે એકસાથે કેટલીય ટ્રેનો આવન-જાવન કરે છે. જોકે કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસને કારણે મોટાભાગની ટ્રેન અહીં આવતી જતી નથી અને પ્રવાસીઓએ વૈકલ્પિક સ્ટેશનો પરથી અવરજવર કરવી પડે છે. આવી ઘણી…
- સ્પોર્ટસ
યશસ્વીને વન-ડેમાં ડેબ્યૂની તકઃ જાણી લો, ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમમાં બીજું કોણ-કોણ છે…
મુંબઈઃ બરાબર એક મહિના પછી (19મી ફેબ્રુઆરીએ) શરૂ થનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમની આજે અહીં જાહેરાત કરવામાં આવી હતી. 15 ખેલાડીઓની આ ટીમમાં ટી-20 અને ટેસ્ટના ઓપનિંગ બૅટર યશસ્વી જયસ્વાલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ સાથે, યશસ્વીને…