- મનોરંજન
હેં, શું Aishwarya Rai-Bachchan વીગ પહેરે છે? શું છે આ વાઈરલ દાવાની સચ્ચાઈ…
બોલીવૂડના મોસ્ટ પોપ્યુલર અને પાવરફૂલ ફેમિલીમાંથી એક એવા બચ્ચન પરિવાર (Bachchan Famliy) છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં રહે છે. પરિવારની વહુ અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથે પરિવારના સંબંધો ખાસ કંઈ સારા નથી. આ બધા વચ્ચે ઐશ્વર્યાને…
- અમદાવાદ
ગુજરાત સરકારનો નિર્ણય; ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગને સોંપાઈ
અમદાવાદઃ ગુજરાત સરકારે ફોજદારી કેસોની કાર્યવાહી સંબંધિત તમામ બાબતો રાજ્યના ગૃહ વિભાગને સોંપવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્ષેત્ર પહેલાં કાયદા વિભાગ દ્વારા થતું હતું પરંતુ હવે આ જવાબદારી ગૃહ વિભાગને સોંપી દેવામાં આવી છે. સરકારી વકીલોની નિમણૂક, રેકોર્ડ, રજિસ્ટ્રાર અને…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર કોંગ્રેસે દાવોસમાં ફડણવીસે કરેલા રોકાણ પ્રસ્તાવો પર શ્ર્વેતપત્રની માગણી કરી
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ રાજ્યમાં રોકાણનું સ્વાગત કરતા કહ્યું કે લોકોને દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા હસ્તાક્ષર કરાયેલા પ્રસ્તાવો (એમઓયુ) અને તેના દ્વારા રાજ્યમાં નિર્માણ થનારા રોજગારના દાવા પાછળની વાસ્તવિકતા જાણવાનો અધિકાર છે…
- મનોરંજન
સાત સાહસિક બહેનોના મેઘધનુષસમી ફિલ્મ ‘ઉંબરો’ની ટીમ ‘મુંબઈ સમાચાર’માં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હવે નિયમિત નીત અવનવી ફિલ્મો ઈન્ડસ્ટ્રીમાં આવતી રહે છે, જેમાં મોટા ભાગની ફિલ્મો લોકોને પસંદ પડવા લાગે છે. આ વખતે ઈન્ડસ્ટ્રીમાં નવી ફિલ્મે એન્ટ્રી કરી છે અને ફિલ્મનું નામ છે ઉંબરો. શુક્રવારે ફિલ્મને રિલીઝ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર્ની કંપની સાથે વિદેશમાં એમઓયુ?: આદિત્ય ઠાકરેએ સરકાર પર સાધ્યું નિશાન
મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની દાવોસની મુલાકાતની ટીકા કરી છે. ફડણવીસ કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં મોટા પાયે રોકાણ કરવામાં આવશે. તેમણે કરેલા 54 એમઓયુમાંથી 11 વિદેશી કંપની છે અને 43 ભારતની છે અને 33 તો…
- નેશનલ
સમુદ્રમાં વધશે ભારતની તાકાત; આ વર્ષે માનવસહિત સબમરીન કરશે લોન્ચ
નવી દિલ્હી: ભારત પોતાના અફાટ દરિયામાં પોતાની તાકાત વધારવા સતત પ્રયત્ન કરી રહ્યું છે. દરિયાની અંદર પોતાની હાજરી મજબૂતી સાથે રાખીને હિન્દ મહાસાગર તેમજ બંગાળની ખાડી અને અરબ સાગર પરના ભારતના વ્યૂહાત્મક સ્થાનને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો ભારતીય નૌકાદળ દ્વારા…
- આમચી મુંબઈ
પરેલમાં કોન્સ્ટેબલના દીકરાએ આત્મહત્યા કરી
મુંબઈ: પરેલ વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલના 20 વર્ષના પુત્રએ ઘરના બાથરૂમમાં પિતાની સર્વિસ પિસ્તોલમાંથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. એન.એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનની હદમાં સેન્ચુરી મ્હાડા કોલોનીમાં શુક્રવારે બપોરના 12થી 12.30 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી. મૃતકની ઓળખ હર્ષ…
- મનોરંજન
સૈફનું નિવેદન નોંધાયું
સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં પોલીસે ગુરુવારે તેનું નિવેદન નોંધ્યું હતું. બાન્દ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓની એક ટીમે નિવેદન નોંધ્યું હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. આ કેસમાં પોલીસે અગાઉ સૈફની અભિનેત્રી પત્ની કરીના કપૂર અને ઘરમાં કામ કરનારા સ્ટાફનાં…
- મહારાષ્ટ્ર
વિજ્ઞાન આધારિત સહકારી ખેતી નફાકારક છે: અમિત શાહ
માલેગાંવ: કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહે શુક્રવારે કહ્યું હતું કે જ્યારે વિજ્ઞાનનો સહકારી ક્ષેત્રને સહભાગ મળે છે, ત્યારે ખેતી નફાકારક વ્યવસાય બની જાય છે. શાહે એનસીપી (એસપી)ના વડા શરદ પવાર પર પણ કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે ફક્ત…
- નેશનલ
Waqf Board: જેપીસીની બેઠકમાં ધમાલ, વિપક્ષના 10 સાંસદ સસ્પેન્ડ
નવી દિલ્હી: વકફ સંશોધન બિલ અંગે આજે યોજાયેલી સંસદીય સમિતિની બેઠકમાં ભારે હોબાળો મચ્યો હતો. વિપક્ષી પાર્ટીના સભ્યોનો આક્ષેપ છે કે તેમને ડ્રાફ્ટ કાયદામાં પ્રસ્તાવિત ફેરફારોનો અભ્યાસ કરવા માટે પૂરતો સમય આપવામાં આવી રહ્યો નથી. ભાજપના સભ્ય જગદંબિકા પાલના અધ્યક્ષતામાં…