- રાશિફળ

559 વર્ષ બાદ બન્યા 7 નવપંચમ રાજયોગ, 3 રાશિવાળાને તો વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે! ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને વિવિધ શુભ-અશુભ યોગનું નિર્માણ કરતાં હોય છે. આ યોગમાં રાજયોગ અને નવપંચમ યોગનો સમાવેશ પણ થાય છે. આ યોગની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે…
- આમચી મુંબઈ

ટ્રેનમાંથી પડી જતાં કચ્છી યુવતીએ જીવ ગુમાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સાંજના સમયે પ્રવાસીઓની ભીડને કારણે આ ટ્રેનમાંથી પડી ગયેલી કચ્છી યુવતીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના રામમંદિર સ્ટેશન નજીક બની હતી. બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસના અધિકારી જાધવે જણાવ્યું હતું કે ઘટનાની જાણ અમને મંગળવારની સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ…
- નેશનલ

ચંડીગઢમાં ભાજપની ગુગલી અને આપ, કૉંગ્રેસ ક્લિન બોલ્ડ, મેયર ચૂંટણી જીતી લીધી
ચંડીગઢમાં મેયરની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી છે. ચંડીગઢમાં ભાજપના હરપ્રીત કોર બબલા ચંડીગઢના નવા મેયર બન્યા છે. તેમણે કૉંગ્રેસ અને આપના મેયર પદના ઉમેદવાર પ્રેમલતાને હરાવ્યા છે. ભાજપના મેયરપદના ઉમેદવાર હરપ્રીત કોર બબલાને…
- નેશનલ

આતંકવાદના કેસમાં કાશ્મીરના સાંસદે દિલ્હી હાઈ કોર્ટમાં માંગ્યા જામીન
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના સાંસદ રાશિદ એન્જિનિયરે આજે આતંકવાદ માટે ભંડોળના કેસમાં વચગાળાના જામીન માટે દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી. રાશિદ એન્જિનિયરે ૩૧ જાન્યુઆરીથી શરૂ થઈને ચાર એપ્રિલે પૂર્ણ થનારા સંસદના આગામી બજેટ સત્રમાં હાજરી આપવા માંગતા હોવાનું…
- અમદાવાદ

ગુજરાત ATSની મોટી સફળતા; કુખ્યાત ડ્રગ્સ માફિયા કઈ રીતે પકડાયો, જાણો?
અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ડ્ર્ગ્સની બદી ખુબ ફૂલીફાલી છે, આ દરમિયાન એમડી ડ્રગ્સનું વેચાણ કરતા પેડલર્સની બાતમી ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની એજન્સી અને પોલીસ ડિપાર્ટમેન્ટને આપનારો બાતમીદાર સૌથી મોટો ડ્રગ્સ માફિયા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો.…
- નેશનલ

Waqf Amendment Bill: JPCએ સુધારેલા વક્ફ બિલને મંજૂરી, આવતીકાલે સ્પીકરને સોંપાશે
નવી દિલ્હીઃ વક્ફ (સુધારા) બિલની તપાસ કરી રહેલી સંસદની સંયુક્ત સમિતિ (JPC)એ આજે બહુમતીથી તેના અહેવાલ અને પ્રસ્તાવિત કાયદાના સુધારેલા સંસ્કરણને પસાર કરી દીધું હતું. આ જાણકારી પેનલના અધ્યક્ષ જગદંબિકા પાલે આપી હતી, જ્યારે આવતીકાલે લોકસભાના સ્પીકરને બિલ સોંપવામાં આવશે.…
- ભુજ

કચ્છમાં અપમૃત્યુના બનેલા વિવિધ બનાવોમાં ત્રણના મોત
ભુજ: કચ્છમાં વીતેલા 24 કલાક દરમ્યાન બનેલા વિવિધ અપમૃત્યુના બનાવોમાં એક પંજાબી આધેડ સહીત ત્રણ લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી પ્રસરી છે. અંજાર તાલુકાના વરસામેડી ગામ ખાતે આસ્થાસિંઘ રાજેશસિંઘ રાજપૂત (ઉ.વ. ૧૮) નામની યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી…
- ટોપ ન્યૂઝ

સાઉદી અરેબિયામાં માર્ગ અકસ્માતમાં 9 ભારતીયના મોત: જયશંકરે વ્યક્ત કર્યું દુખ
રિયાધ: સાઉદી અરેબિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતની દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 9 ભારતીયના મૃત્યુ થયા છે. આ અકસ્માત અંગે જેદ્દાહ સ્થિત ભારતીય મિશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. મિશને જણાવ્યું હતું કે આ અકસ્માત પશ્ચિમ સાઉદી અરેબિયાના જીઝાન નજીક થયો…
- નેશનલ

કુંભની પળેપળની માહિતી આપે છે ટીવી સ્ટાર સ્મિતા સિંહ, જાણો શું કામ?
હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2025 ચાલી રહ્યો છે ત્યારે રોજ કરોડો લોકો અહીં પહોંચી રહ્યા છે અને ગંગામાં ડૂબકી લગાવે છે. આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન એટલે કે શાહીસ્નાનના દિવસે કરોડો લોકો અહીં પહોંચ્યા છે. એટલું જ નહી, ફિલ્મ…









