- જૂનાગઢ
વિસાવદર પેટાચૂંટણીમાં રાજકીય ઘમાસાણ: AAPનું શક્તિપ્રદર્શન, ભાજપ-કોંગ્રેસના પાટીદાર કાર્ડ અને અનેક દાવેદારો મેદાનમાં!
વિસાવદર: જૂનાગઢ જિલ્લાની વિસાવદર-ભેંસાણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, અને તેઓ આગામી 31 મેના રોજ ઉમેદવારી પત્ર ભરશે. આ પ્રસંગે AAP શક્તિ પ્રદર્શન કરવા…
- નેશનલ
પશ્ચિમ બંગાળમાં PM મોદીના TMC પર પ્રહાર: મુર્શિદાબાદની ઘટના ‘શરમજનક’, રાજ્ય સરકાર ‘નિર્મમ’
અલીપુરદ્વાર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં એક જનસભાને સંબોધી હતી. અલીપુરદ્વાર વિશે વાત કરતા PM મોદીએ કહ્યું કે આ ભૂમિ માત્ર સીમાઓથી નહીં, પણ સંસ્કૃતિઓથી જોડાયેલી છે, જે ભુટ્ટાન સીમા, આસામ, જલપાઈગુડી અને કૂચબિહારના ગૌરવ સાથે સંકળાયેલી…
- સ્પોર્ટસ
ભારતમાં મહિલાઓના વર્લ્ડ કપ પહેલાં આ વર્લ્ડ ચૅમ્પિયન ટીમ સિરીઝ રમવા ભારત આવશે
નવી દિલ્હીઃ આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે અને એ પહેલાં ઑસ્ટ્રેલિયા (Australia)ની વિમેન્સ ટીમ ત્રણ મૅચની વન-ડે સિરીઝ (One Day series) રમવા ભારત આવશે. વન-ડેનો વર્લ્ડ કપ છેલ્લે એપ્રિલ, 2022માં રમાયો હતો અને એમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન…
- આમચી મુંબઈ
8.66 કરોડનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલો વિદેશી નાગરિક એરપોર્ટ પર પકડાયો
મુંબઈ: 8.66 કરોડ રૂપિયાની કિંમતનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલા વિદેશી નાગરિકને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 24 મેની રાતે ફ્લાઇટમાં યુગાન્ડાથી આવેલા વિદેશી પ્રવાસીને કસ્ટમ્સના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યો…
- આમચી મુંબઈ
ભિવંડીમાં કટરના ઘા ઝીંકી સુથારની હત્યા: સગીર પકડાયો
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં જમવાનું બનાવવા અને વાસણો ધોવાને મુદ્દે ઝઘડો થયા બાદ કટરના ઘા ઝીંકી સુથારની હત્યા કરવા બદલ પંદર વર્ષના સગીરને પકડી પાડવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ભિવંડીના માનકોલી વિસ્તારમાં આવેલા સુરાઇ ગામમાં બુધવારે બપોરે…
- નેશનલ
જગદગુરુ રામભદ્રાચાર્યએ સેના પ્રમુખ પાસેથી દક્ષિણામાં PoK માંગ્યું
નવી દિલ્હી/ચિત્રકૂટઃ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યા પછી હજુ પણ દેશમાં આતંકવાદ વિરુદ્ધ ગુસ્સો છે, ત્યારે ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને જગદગુરુ રામભદ્રાચાર્યએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રામભદ્રાચાર્યએ સેનાના પ્રમુખ પાસેથી…
- રાશિફળ
જૂન મહિનામાં જલસા કરશે આ રાશિના જાતકો, જોઈ લો તમારી રાશિ છે કે નહીં?
મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને બે દિવસ બાદ જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. જૂન મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે, જેને કારણે…
- નેશનલ
‘ઓપરેશન સિંદૂર’ ભારતની જીત, પાકિસ્તાન ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર રહેઃ એર ચીફ માર્શલની ચેતવણી
નવી દિલ્હી: અહીંના વાર્ષિક બિઝનેસ સમિટ 2025માં ભાગ લેતા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને સખત ચેતવણી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ઓપરેશન ભારતની ભવ્ય જીત છે અને તેના માટે દરેક ભારતીયનો આભાર.…
- મનોરંજન
ભૂલ ચૂક માફઃ બોક્સ ઓફિસ કલેક્શન જોઈને લાગે છે કે ફિલ્મનો ખર્ચ નીકળી જશે
રાજકુમાર રાવ અને વામિકો ગબ્બીની રોમ-કોમ ફિલ્મ ભૂલ ચૂક માફને સારા રિવ્યુ મળ્યા ન હતા. મોટાભાગના ક્રિટિક્સે ફિલ્મને ઘણી નબળી ગણાવી હતી, છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. જોકે સાતમા દિવસે ફિલ્મ નબળી પડવા માંડી છે. ભૂલ…