- મહારાષ્ટ્ર
નાલાસોપારામાં સાત મહિલા સહિત નવ બાંગ્લાદેશીની ધરપકડ
પાલઘર: પાલઘર જિલ્લાના નાલાસોપારામાં ગેરકાયદે વસવાટ કરનારી સાત મહિલા સહિત નવ બાંગ્લાદેશી નાગરિકની પોલીસે ધરપકડ કરી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન-3) જયંત બજબલેએ કહ્યું હતું કે નાલાસોપારાના ધાનીવબાગમાં ગાંગડી પાડા વિસ્તારમાંથી બાંગ્લાદેશીઓ પકડાયા હતા. 27થી 45 વર્ષની વયના બાંગ્લાદેશીઓ પાસેથી…
- નેશનલ
મહાકુંભમાં આવેલા દંપતીની કાર માત્ર કાર નહિ પણ છે ઘર; આનંદ મહિન્દ્રા પર થયા મોહિત
પ્રયાગરાજ: હાલ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માટે અહી રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ કર્ણાટકના એક દંપતીએ તેનો એક અલગ જ જુગાડ શોધી કાઢ્યો છે. એક દંપતીએ તેમની કારને ડબલ-ડેકર કારમાં રૂપાંતરિત…
- સ્પેશિયલ ફિચર્સ
અસલી નકલી QR Code વચ્ચે કઈ રીતે પારખશો તફાવત? જાણી લેશો તો ફાયદામાં રહેશો…
ડિજિટલ પેમેન્ટના આજના જમાનામાં લેવડ-દેવડ માટે સૌથી વધુ ક્યૂ-આર કોડનો ઉપયોગ કરવામાં આવે છે. રિક્ષા-ટેક્સીવાળા, રસ્તા પર શાકભાજી વેચવાવાળા લોકો પાસે પણ ક્યૂઆર કોડ હોય છે, જેની મદદથી તમે સરળતાથી પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ કરવા માટે સૌથી વધુ ક્યૂઆર…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પૂરી ક્ષમતાથી શરૂ કરવા માટે તૈયાર
મુંબઈ: ધર્મવીર, સ્વરાજ્યરક્ષક છત્રપતિ સંભાજી મહારાજ મુંબઈ કોસ્ટલ રોડ પોજેક્ટ આગામી સોમવારથી પૂરી ક્ષમતાથી શરૂ થઇ જશે. આનું ઉદ્ઘાટન પ્રજાસત્તાક દિને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે થવાનું છે. સોમવારે 27મી જાન્યુઆરીથી આ પુલ પર દક્ષિણ મુંબઈથી સીધા બાંદ્રા સુધી બેતરફી…
- આમચી મુંબઈ
જમ્બો બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને હાલાકી
મુંબઈ: મુંબઈગરા માટે રવિવાર એટલે રજાનો દિવસ નહીં, પણ રેલવેનો મેગાબ્લોક એવી ઓળખ બની ગઇ છે. રવિવારે મુંબઈમાં રેલવેનું મેગાબ્લોક હવે નિયમિત બની ગયું છે. જોકે આ અઠવાડિયે માત્ર રવિવાર જ નહીં, પણ ત્રણ દિવસ જમ્બો મેગાબ્લોક' લેવામાં આવ્યો હતો.…
- આમચી મુંબઈ
સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એકથી વધુ વ્યક્તિની સંડોવણીની પોલીસને શંકા
મુંબઈ: બાંદ્રા પશ્ર્ચિમમાં સતગુરુ શરણ ઇમારતમાં ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં એકથી વધુ લોકો સંડોવાયેલા હોવાની શંકા પોલીસને જાગી છે. આ કેસમાં પોલીસે થાણેથી 30 વર્ષના બાંગ્લાદેશી શરીફુલ ફકીરની ધરપકડ કરી છે. આરોપીની પોલીસ કસ્ટડી પૂરી થતી…
- સ્પોર્ટસ
ટી-20 વર્લ્ડમાં સિંઘ ઇઝ કિંગ
દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ ભારતના ટી-20 સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર અને ભારત વતી ટી-20 ફૉર્મેટમાં 61 મૅચમાં સૌથી વધુ 97 વિકેટ લઈ ચૂકેલા અર્શદીપ સિંહને આઇસીસી મેન્સ ટી-20 ક્રિકેટર ઑફ ધ યર-2024ના પુરસ્કાર માટે પસંદ કર્યો છે. તેણે આ અવૉર્ડ…
- નેશનલ
કાશ્મીરમાં કૌતુક ! દુનિયાના સૌથી ઊંચા પુલ પરથી પસાર થઈ વંદે ભારત ટ્રેન
નવી દિલ્હી: ઇંડિયન રેલવે દ્વારા આધુનિક સુવિધાઓ સહિત વંદે ભારત સેવા પૂરી પાડે છે. જમ્મુ કાશ્મીરમાં શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી શ્રીનગર રેલવે સ્ટેશન વચ્ચે વિશેષ ડિઝાઇન કરવામાં આવેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પ્રથમ ટ્રાયલ સફળ રહ્યું છે. આ ટ્રાયલ દરમિયાન…