- મહારાષ્ટ્ર
ગાંધી બાપુના માનમાં સાત દાયકાથી લાતુર જિલ્લાના ગામમાં યોજાય છે ‘ગાંધી બાબા જાત્રા’
લાતુર: પ્રજાસત્તાક દિને દેશની રાજધાનીમાં ભવ્ય પરેડ અને શોભાયાત્રાની ઝાંકી રજૂ કરવામાં આવે છે, પરંતુ મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના એક ગામમાં આજના દિવસે રાષ્ટ્રપિતાની આસપાસ કેન્દ્રિત ‘જાત્રા’ અથવા મેળાનું આયોજન થાય છે. રાજ્યના મોટા ભાગના ગામોમાં સ્થાનિક દેવી-દેવતાઓને સમર્પિત મેળાઓ યોજવામાં…
- મહારાષ્ટ્ર
અજિત પવાર સમક્ષ જિલ્લા પરિષદની બેઠકમાં ધસે મુંડે સામે આક્ષેપો કર્યા
મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમને ધનંજય મુંડે બીડના પાલક પ્રધાન હતા તે સમયગાળામાં ‘બોગસ બિલ’ દ્વારા ભંડોળની ઉચાપત અંગે લેખિતમાં ફરિયાદ રજૂ કરવા જણાવ્યું હતું. ધસે બીડમાં પત્રકારોને જણાવ્યું…
- સ્પેશિયલ ફિચર્સ
તમે પણ આ રીતે ચાર્જ કરો છો મોબાઈલ ફોન? આજે જ બંધ કરી દો નહીંતર…
સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયા છે અને આ મોબાઈલ ફોન વગરની લાઈફસ્ટાઈલની કલ્પના કરવી પણ અશક્ય લાગે છે. પરંતુ એ વાત પણ સાચી છે કે આપણે જેટલું ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ એટલી જ તેની યોગ્ય દેખરેખ…
- આમચી મુંબઈ
પદનો દુરુપયોગ કરી બૅન્કના બે કરોડ ચાંઉ કરનારા છ કર્મચારી સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ખાનગી બૅન્કની અંધેરી શાખામાં કામ કરતા છ કર્મચારીએ પદનો દુરુપયોગ કરી છેલ્લાં દોઢ વર્ષમાં બે કરોડથી વધુ રૂપિયા કથિત રીતે ચાંઉ કર્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓએ બૅન્કના ખાતામાંથી પોતાનાં અને સગાંસંબંધીઓનાં બૅન્ક ખાતાંમાં નાણાં ટ્રાન્સફર કર્યા…
- આમચી મુંબઈ
કિશોરીની જાતીય સતામણી: કોર્ટે 51 વર્ષના આધેડને 3 વર્ષની કેદ ફટકારી
મુંબઈઃ 2019માં સગીર વયની બાળકીની જાતીય સતામણી કરવાના ગુનામાં મહારાષ્ટ્રના થાણે જિલ્લાની અદાલતે 51 વર્ષની એક વ્યક્તિને ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આવી ઘટનાઓની જાણ પોલીસને કરવી જોઈએ કારણ કે એનાથી સમાજમાં જાગૃતિ લાવવામાં મદદ મળશે અને અપરાધીને…
- રાજકોટ
રાજકોટ અગ્નિકાંડ મામલે ત્રણ સરકારી કર્મચારીના જામીન મંજૂર પણ સાગઠિયાને રાહત નહીં
અમદાવાદ: રાજકોટના બહુચર્ચિત ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે. જો કે મનસુખ સાગઠિયા સહિત ત્રણ આરોપીના જામીનની અરજીને ફગાવી દીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અગ્નિકાંડ મામલાના…
- સ્પોર્ટસ
વાત જરાય ખોટી નથી…પૅટ કમિન્સે ટીમ ઇન્ડિયાના દિગ્ગજોને રણજી ટ્રોફી રમતા કરી દીધા!
મુંબઈ/નવી દિલ્હીઃ ભારતના વર્તમાન ક્રિકેટરો (ખાસ કરીને દિગ્ગજ ટેસ્ટ ખેલાડીઓ) પાંચથી બાર વર્ષ જેટલા લાંબા સમયથી દેશની સર્વોચ્ચ ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીમાં નહોતા રમ્યા, પરંતુ તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતે ખાસ કરીને ટૉપ-ઑર્ડર બૅટિંગના ફ્લૉપ-શૉને કારણે 1-3થી પરાજય જોવો પડ્યો અને…
- રાશિફળ
559 વર્ષ બાદ બન્યા 7 નવપંચમ રાજયોગ, 3 રાશિવાળાને તો વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે! ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને વિવિધ શુભ-અશુભ યોગનું નિર્માણ કરતાં હોય છે. આ યોગમાં રાજયોગ અને નવપંચમ યોગનો સમાવેશ પણ થાય છે. આ યોગની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે…
- આમચી મુંબઈ
ટ્રેનમાંથી પડી જતાં કચ્છી યુવતીએ જીવ ગુમાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ સાંજના સમયે પ્રવાસીઓની ભીડને કારણે આ ટ્રેનમાંથી પડી ગયેલી કચ્છી યુવતીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના રામમંદિર સ્ટેશન નજીક બની હતી. બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસના અધિકારી જાધવે જણાવ્યું હતું કે ઘટનાની જાણ અમને મંગળવારની સાંજે ૬.૩૦ વાગ્યાની આસપાસ…
- નેશનલ
ચંડીગઢમાં ભાજપની ગુગલી અને આપ, કૉંગ્રેસ ક્લિન બોલ્ડ, મેયર ચૂંટણી જીતી લીધી
ચંડીગઢમાં મેયરની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી છે. ચંડીગઢમાં ભાજપના હરપ્રીત કોર બબલા ચંડીગઢના નવા મેયર બન્યા છે. તેમણે કૉંગ્રેસ અને આપના મેયર પદના ઉમેદવાર પ્રેમલતાને હરાવ્યા છે. ભાજપના મેયરપદના ઉમેદવાર હરપ્રીત કોર બબલાને…