- નેશનલ
હિમાચલમાં હિમવર્ષાઃ પ્રવાસીઓને બિનજરુરી મુસાફરી ટાળવા પોલીસે કરી અપીલ
શિમલા: રોહતાંગમાં અટલ ટનલના ઉત્તર પોર્ટલ અને અન્ય ઊંચા વિસ્તારોમાં આજે સવારે હિમવર્ષા શરૂ થઈ હતી. સ્થાનિક હવામાન કચેરીએ જણાવ્યું હતું કે લાહૌલ અને સ્પીતિ પોલીસે તમામ મુસાફરોને બિનજરૂરી મુસાફરી ટાળવા જણાવ્યું છે, કારણ કે હિમવર્ષાથી રસ્તાઓ લપસણો બન્યા છે…
- ઇન્ટરનેશનલ
કોંગોના પ્રમુખ શહેર પર વિદ્રોહીઓનો કબજોઃ એકતરફી યુદ્ધવિરામની કરી જાહેરાત
ગોમા (કોંગો): પૂર્વ કોંગોના પ્રમુખ શહેર ગોમા પર કબજો કરનારા રવાન્ડા સમર્થિત વિદ્રોહીઓએ સોમવારે માનવતાવાદી કારણોસર ક્ષેત્રમાં એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. સહાયતા માટે એક સુરક્ષિત કોરિડોર અને સેંકડો હજારો વિસ્થાપિત લોકોને મદદ કરવા માટે આ યુદ્ધ વિરામની જાહેરાત કરાઇ…
- સ્પોર્ટસ
Pakistan માં ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમની સુરક્ષા વધારાઈ, જાણો કારણ
લાહોર: પાકિસ્તાનની(Pakistan)જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટીએ જાહેર કરેલી વિરોધ કૂચના આયોજનના પગલે ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીની ટીમોની સુરક્ષા વધારવામાં આવી છે. 8 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રિકોણીય ક્રિકેટ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમોની સુરક્ષા માટે લાહોરમાં…
- સ્પોર્ટસ
ભારતની સ્પિન-ફોજમાં વરુણની ઓચિંતી એન્ટ્રી, બેમાંથી કયા એક સ્પિનરની બાદબાકી થશે?
નાગપુરઃ ભારતે રવિવારે મુંબઈમાં ઇંગ્લૅન્ડને 150 રનના તોતિંગ માર્જિન સાથે છેલ્લી ટી-20 હરાવવાની સાથે જે શ્રેણી 4-1થી જીતી લીધી એના મૅન ઑફ ધ સિરીઝ' અને શ્રેણીમાં સૌથી વધુ 14 વિકેટ લેનાર સ્પિનર વરુણ ચક્રવર્તીનો ગુરુવાર, છઠ્ઠી ફેબ્રુઆરીએ ઇંગ્લૅન્ડ સામે શરૂ…
- નેશનલ
જયા બચ્ચનની ટિપ્પણી મુદ્દે અખાડા પરિષદના અધ્યક્ષે કહ્યું ‘ડિપ્રેશનનો શિકાર’ બન્યાં છે…
નવી દિલ્હીઃ મહાકુંભમાં થયેલી ભાગદોડ પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને બોલીવુડના અભિનેત્રી જયા બચ્ચની ટિપ્પણીને લઈને રાજકારણમાં ધમાલ મચી છે. તેમણે કુંભમેળામાં થયેલી ભાગદોડ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે મૃતદેહોને ગંગામાં વહાવી દેવામાં આવતા કુંભનું પાણી આ…
- અમદાવાદ
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો બની રહ્યો છે ‘કેન્સર કેપિટલ’: પ્રશાસન બન્યું સતર્ક
અમદાવાદ: આજના સમયમાં કેન્સરની બીમારી આરોગ્ય ક્ષેત્ર માટે એક મોટો પડકાર બની ગયો છે. કેન્સરની જાગૃતિ માટે દેશમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં દિનપ્રતિદિન કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે,…
- આમચી મુંબઈ
Good News: મુંબઈની લોકલ ટ્રેનની રફતાર અને ટ્રેનની સર્વિસમાં વધારો થશે, પણ ક્યારે?
મુંબઈઃ કેન્દ્રીય નાણાકીય બજેટમાં જાહેર પરિવહન ક્ષેત્રે રેલવેને મહત્તમ ભંડોળની ફાળવણી કરી છે ત્યારે મહારાષ્ટ્ર સાથે મુંબઈની લોકલ ટ્રેનોના નેટવર્ક અને સર્વિસમાં વધારો કરવા માટે રેલવે પ્રધાને તાજેતરમાં મહત્ત્વની વાત જણાવી હતી. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મુંબઈની…
- મહારાષ્ટ્ર
મુંબઈ મનપાની એફડી તોડી હોવાનો આરોપ ખોટો: એકનાથ શિંદે
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની એફડી તોડી નાખવામાં આવી હોવાનો વિપક્ષનો આરોપ ખોટો છે. અત્યારે પણ પાલિકાની 82,800 કરોડની એફડી છે, એમ જણાવતાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે પહેલાં વિકાસના કામ થતા નહોતા, હવે વિકાસના કામમાં વધારો થયો છે.…