- નેશનલ
POK ભારતનો જ હિસ્સો અને એક દિવસ સાથે આવશેઃ રાજનાથ સિંહે કર્યો વિશ્વાસ વ્યક્ત
નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે PoKમાં રહેતા લોકો ભારતના જ છે અને મને પૂરો વિશ્વાસ છે કે એક દિવસ તેઓ સ્વેચ્છાએ…
- ગાંધીનગર
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો શુભારંભ, કહ્યું ખેડૂતોની આત્મનિર્ભરતા વધશે
ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Gujarat hief Minister Bhupendra Patel) દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન (Developed Agriculture Sankalp Abhiyan)નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને…
- મહારાષ્ટ્ર
પોતાની જ કાર પર ગોળીબાર કરાવ્યો: પુણેમાં શિવસેનાના યુવા પાંખના નેતાની ધરપકડ
પુણે: પુણેમાં પોતાની જ કાર પર ગોળીબાર કરાવવાના આરોપસર શિવસેનાની યુવા પાંખના નેતા નીલેશ ઘારેની ધરપકડ કરવામાં આવી હતી. આવું કરવા પાછળનું કારણ પોલીસે જાહેર કર્યું નથી, પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે પોતાના જીવને જોખમ હોવાનું બતાવી નીલેશ…
- જૂનાગઢ
વિસાવદર પેટાચૂંટણીમાં રાજકીય ઘમાસાણ: AAPનું શક્તિપ્રદર્શન, ભાજપ-કોંગ્રેસના પાટીદાર કાર્ડ અને અનેક દાવેદારો મેદાનમાં!
વિસાવદર: જૂનાગઢ જિલ્લાની વિસાવદર-ભેંસાણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, અને તેઓ આગામી 31 મેના રોજ ઉમેદવારી પત્ર ભરશે. આ પ્રસંગે AAP શક્તિ પ્રદર્શન કરવા…
- નેશનલ
પશ્ચિમ બંગાળમાં PM મોદીના TMC પર પ્રહાર: મુર્શિદાબાદની ઘટના ‘શરમજનક’, રાજ્ય સરકાર ‘નિર્મમ’
અલીપુરદ્વાર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં એક જનસભાને સંબોધી હતી. અલીપુરદ્વાર વિશે વાત કરતા PM મોદીએ કહ્યું કે આ ભૂમિ માત્ર સીમાઓથી નહીં, પણ સંસ્કૃતિઓથી જોડાયેલી છે, જે ભુટ્ટાન સીમા, આસામ, જલપાઈગુડી અને કૂચબિહારના ગૌરવ સાથે સંકળાયેલી…
- સ્પોર્ટસ
ભારતમાં મહિલાઓના વર્લ્ડ કપ પહેલાં આ વર્લ્ડ ચૅમ્પિયન ટીમ સિરીઝ રમવા ભારત આવશે
નવી દિલ્હીઃ આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે અને એ પહેલાં ઑસ્ટ્રેલિયા (Australia)ની વિમેન્સ ટીમ ત્રણ મૅચની વન-ડે સિરીઝ (One Day series) રમવા ભારત આવશે. વન-ડેનો વર્લ્ડ કપ છેલ્લે એપ્રિલ, 2022માં રમાયો હતો અને એમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન…
- આમચી મુંબઈ
8.66 કરોડનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલો વિદેશી નાગરિક એરપોર્ટ પર પકડાયો
મુંબઈ: 8.66 કરોડ રૂપિયાની કિંમતનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલા વિદેશી નાગરિકને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 24 મેની રાતે ફ્લાઇટમાં યુગાન્ડાથી આવેલા વિદેશી પ્રવાસીને કસ્ટમ્સના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યો…
- આમચી મુંબઈ
ભિવંડીમાં કટરના ઘા ઝીંકી સુથારની હત્યા: સગીર પકડાયો
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં જમવાનું બનાવવા અને વાસણો ધોવાને મુદ્દે ઝઘડો થયા બાદ કટરના ઘા ઝીંકી સુથારની હત્યા કરવા બદલ પંદર વર્ષના સગીરને પકડી પાડવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ભિવંડીના માનકોલી વિસ્તારમાં આવેલા સુરાઇ ગામમાં બુધવારે બપોરે…
- નેશનલ
જગદગુરુ રામભદ્રાચાર્યએ સેના પ્રમુખ પાસેથી દક્ષિણામાં PoK માંગ્યું
નવી દિલ્હી/ચિત્રકૂટઃ પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યા પછી હજુ પણ દેશમાં આતંકવાદ વિરુદ્ધ ગુસ્સો છે, ત્યારે ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને જગદગુરુ રામભદ્રાચાર્યએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રામભદ્રાચાર્યએ સેનાના પ્રમુખ પાસેથી…