- સ્પોર્ટસ
ભારતની સ્પિન-ફોજમાં વરુણની ઓચિંતી એન્ટ્રી, બેમાંથી કયા એક સ્પિનરની બાદબાકી થશે?
નાગપુરઃ ભારતે રવિવારે મુંબઈમાં ઇંગ્લૅન્ડને 150 રનના તોતિંગ માર્જિન સાથે છેલ્લી ટી-20 હરાવવાની સાથે જે શ્રેણી 4-1થી જીતી લીધી એના મૅન ઑફ ધ સિરીઝ' અને શ્રેણીમાં સૌથી વધુ 14 વિકેટ લેનાર સ્પિનર વરુણ ચક્રવર્તીનો ગુરુવાર, છઠ્ઠી ફેબ્રુઆરીએ ઇંગ્લૅન્ડ સામે શરૂ…
- નેશનલ
જયા બચ્ચનની ટિપ્પણી મુદ્દે અખાડા પરિષદના અધ્યક્ષે કહ્યું ‘ડિપ્રેશનનો શિકાર’ બન્યાં છે…
નવી દિલ્હીઃ મહાકુંભમાં થયેલી ભાગદોડ પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને બોલીવુડના અભિનેત્રી જયા બચ્ચની ટિપ્પણીને લઈને રાજકારણમાં ધમાલ મચી છે. તેમણે કુંભમેળામાં થયેલી ભાગદોડ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે મૃતદેહોને ગંગામાં વહાવી દેવામાં આવતા કુંભનું પાણી આ…
- અમદાવાદ
સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો બની રહ્યો છે ‘કેન્સર કેપિટલ’: પ્રશાસન બન્યું સતર્ક
અમદાવાદ: આજના સમયમાં કેન્સરની બીમારી આરોગ્ય ક્ષેત્ર માટે એક મોટો પડકાર બની ગયો છે. કેન્સરની જાગૃતિ માટે દેશમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં દિનપ્રતિદિન કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે,…
- આમચી મુંબઈ
Good News: મુંબઈની લોકલ ટ્રેનની રફતાર અને ટ્રેનની સર્વિસમાં વધારો થશે, પણ ક્યારે?
મુંબઈઃ કેન્દ્રીય નાણાકીય બજેટમાં જાહેર પરિવહન ક્ષેત્રે રેલવેને મહત્તમ ભંડોળની ફાળવણી કરી છે ત્યારે મહારાષ્ટ્ર સાથે મુંબઈની લોકલ ટ્રેનોના નેટવર્ક અને સર્વિસમાં વધારો કરવા માટે રેલવે પ્રધાને તાજેતરમાં મહત્ત્વની વાત જણાવી હતી. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે મુંબઈની…
- મહારાષ્ટ્ર
મુંબઈ મનપાની એફડી તોડી હોવાનો આરોપ ખોટો: એકનાથ શિંદે
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની એફડી તોડી નાખવામાં આવી હોવાનો વિપક્ષનો આરોપ ખોટો છે. અત્યારે પણ પાલિકાની 82,800 કરોડની એફડી છે, એમ જણાવતાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે પહેલાં વિકાસના કામ થતા નહોતા, હવે વિકાસના કામમાં વધારો થયો છે.…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં પંજાબી ગાયક પ્રેમ ઢિલ્લોંના ઘર પર ફાયરિંગ, જાણો કોણે લીધી જવાબદારી
ટોરેન્ટોઃ કેનેડામાં ફરી એક વખત પંજાબી ગાયકના ઘર પર ફાયરિંગની ઘટના બની છે. રિપોર્ટ પ્રમાણે, આ વખતે પંજાબી સિંગર પ્રેમ ઢિલ્લોંના ઘર પર હુમલો થયો છે. સોમવારે રાત્રે અજાણ્યા હુમલાખોરોએ સિંગરના ઘર બહાર ફાયરિંગ કર્યું હતું. આ હુમલાની જવાબદારી જયપાલ…
- નેશનલ
Mahakumbh 2025: સીએમ યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને આપ્યો સણસણતો જવાબ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં(Mahakumbh 2025)મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે થયેલી ભાગદોડ બાદ વહીવટીતંત્ર એલર્ટ પર છે. જોકે, આ દુર્ઘટના બાદ રાજકીય પક્ષો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સતત યોગી સરકાર પર પ્રહાર…
- સ્પોર્ટસ
વિરાટ ફરી આરસીબીની કૅપ્ટન્સી સ્વીકારશે? જોકે બીજા ચાર-પાંચ ઉમેદવાર હોવાનો માલિકોનો દાવો
બેન્ગલૂરુઃ 2008થી 2024 સુધીની તમામ આઇપીએલ સીઝનમાં વિરાટ કોહલી ઉપરાંત એક એકથી ચડિયાતા સ્ટાર ખેલાડીઓ લઈને રમવા ઊતરતી રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) ટીમની કૅપ્ટન્સી ફરી વિરાટ કોહલી સંભાળશે એવી ચર્ચા તાજેતરના મેગા ઑક્શન બાદ થતી હતી, પરંતુ હવે બહાર આવેલા…