- રાજકોટ
સાયબર ક્રાઇમ પર થશે તવાઈ; રાજકોટમાં ગુજરાતની પહેલી સાયબર સેન્ટિનેલ્સ લેબની સ્થાપના
રાજકોટ: આજના સમયમાં સાયબર ગુનાઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને અનેક લોકો તેના ભોગ બની રહ્યા છે. વધી રહેલા સાયબર ગુનાઓને રોકવા અને સાયબર ગુનાઓની તપાસ કરવા માટે, રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુજરાતની પ્રથમ સાયબર સેન્ટિનેલ્સ લેબની સ્થાપના કરવામાં આવી…
- નેશનલ
લેડી પ્રોફેસરે સ્ટુડન્ટ સાથે લગ્ન કર્યા બાદ વિવાદ થયોઃ જાણો હકીકત?
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની એક યુનિવર્સિટીના પરિસરમાં લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. યુનિવર્સિટીની એક વરિષ્ઠ મહિલા પ્રોફેસરે ક્લાસરૂમમાં જ એક વિદ્યાર્થી સાથે લગ્ન કરી લીધા હતા, જેના કારણે ભારે વિવાદ થયો હતો. આ ઘટનાની તપાસ માટે એક…
- અમદાવાદ
Back 2 Home: અમેરિકાથી આવેલા ગુજરાતીઓ અંગે નીતિન પટેલે શું આપ્યું નિવેદન?
અમદાવાદ: અમેરિકામાં ગેરકાયદે વસતા 100થી વધુ ભારતીય ભારત પરત ફર્યા છે, જેમાં 33 ગુજરાતીનો સમાવેશ થાય છે. 100થી વધુ ભારતીયને લઈને એક લશ્કરી વિમાન આજે બપોરે અમૃતસરના શ્રી ગુરુ રામદાસજી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું છે. વિમાનમાં 25 મહિલાઓ, 12 સગીર…
- નેશનલ
Rahul Gandhi એ કેન્દ્ર સરકાર અને આરએસએસ પર કર્યા પ્રહાર, કહી આ વાત
પટના : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)સતત અલગ અલગ મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પ્રહાર કરતાં હોય છે. આ જ ક્રમમાં આજે બિહારના પટનામાં રાહુલ ગાંધીએ ફરી એક વાર ભાજપ અને આરએસએસ પર પ્રહાર કર્યા હતા. તેમણે સ્વતંત્રતા સેનાની જગલાલ ચૌધરીની…
- નેશનલ
Happiness Indexમાં દસ વર્ષમાં ભારત 111થી 126માં ક્રમમાં પહોંચ્યું; પાકિસ્તાન અને પેલેસ્ટાઈન ક્યાં છે?
નવી દિલ્હી: યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્કે ઓક્સફર્ડ યુનિવર્સિટીના વેલબીઇંગ રિસર્ચ સેન્ટર અને ગેલપ સંસ્થાની માદદથી વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ(World Happiness Index) જાહેર કર્યો છે. આ રીપોર્ટ દર્શાવે છે કે તેમના નાગરિકો પોતાને કેટલા ખુશ માને છે. વર્ષ 2024 માટે તૈયાર…
- નેશનલ
વિદેશનીતિ સમજવા રાહુલ ગાંધીને પીએમ મોદીએ શું આપી સલાહ?
નવી દિલ્હીઃ આજે સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાની વાત રાખી હતી. આ દરમિયાન તેમણે પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવતા વિપક્ષ પર હુમલો કર્યો હતો. જોકે આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી હળવી શૈલીમાં વાત કરી રહ્યા હતા.…
- સ્પોર્ટસ
ભારતનો આ સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝની બહાર
નાગપુરઃ ટેસ્ટનો વર્લ્ડ નંબર-વન અને વન-ડેનો સાતમા નંબરનો બોલર જસપ્રીત બુમરાહ ગુરુવાર, છઠ્ઠી ફેબ્રુઆરીએ ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી વન-ડે સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં (ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં મૅચ-પ્રૅક્ટિસ કરવાના હેતુથી) રમવાનો હતો, પરંતુ ફિટનેસની સમસ્યાને લીધે તે આ મૅચમાં પણ…
- નેશનલ
Delhi Election પૂર્વે અરવિંદ કેજરીવાલે કરી ચૂંટણી પંચ સાથે બેઠક, કરી આ રજૂઆત
નવી દિલ્હી : દિલ્હીમાં 5 ફેબ્રઆરીના રોજ મતદાન(Delhi Election)માટે યોજવાનું છે. ચૂંટણી પંચ તેની માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને અરવિંદ કેજરીવાલ મતદાનના એક દિવસ પહેલા ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યા હતા. ત્યારે આપના રાજ્યસભા…
- રાજકોટ
હવે રાજકોટમાં મેગા ડિમોલિશનઃ મોરબી રોડ ઉપર હટાવાયા અતિક્રમણો
રાજકોટ: ગુજરાતમાં હાલ મેગા ડિમોલિશન કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે રાજકોટ શહેર પૂર્વના વિસ્તારમાં મોરબી રોડ ઉપર ગેરકાયદે અતિક્રમણો પર બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ પરના જૂના જકાતનાકા તરફના મોરબી રોડ પરની સરકારી ખરાબાની જમીન…