- આમચી મુંબઈ
માઘી ગણેશોત્સવમાં પીઓપી મૂર્તિનું વિસર્જન થઈ શક્યું નહીં, જાણો કેમ?
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓના વેચાણ અને વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. મહાનગરપાલિકા વહીવટી તંત્રે, કોર્ટના આદેશને ધ્યાનમાં રાખી કુદરતી જળાશયોમાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા ગણેશ પંડાલો પર પ્રતિબંધ મૂકતા અનેક ગણેશોત્સવ મંડળોએ ગણેશ પ્રતિમાઓને પંડાલમાં…
- મહારાષ્ટ્ર
જરાંગેના સાળાને ગુનાહિત પ્રવૃત્તિ માટે ચાર જિલ્લામાંથી તડીપાર કરાયો
મુંબઈ: મરાઠા અનામત આંદોલનકર્તાના સાળા અને અન્ય આઠ લોકોને રેતીની દાણચોરી અને ગુનાહિત પ્રવૃત્તિ સામેની કાર્યવાહીના ભાગરૂપે જાલના, બીડ, પરભણી અને છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી તડીપાર કરી દેવામાં આવ્યા છે, એમ એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. જરાંગેના સાળા વિકાસ ખેડકર…
- અમદાવાદ
અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો શુભારંભઃ કરોડો શ્રદ્ધાળુઓ કરશે દર્શન
અમદાવાદઃ યાત્રાધામ અંબાજી ખાતે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. તેમની સુવિધા માટે 500થી વધુ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ…
- સ્પોર્ટસ
ચેમ્પિયન ટ્રોફીમાં સુરક્ષા માટે પાકિસ્તાનની સરકારે લીધો મોટો નિર્ણયઃ સેના અને રેન્જર્સનો ઉપયોગ કરવામાં આવશે
લાહોરઃ પાકિસ્તાન સરકારે દેશમાં આગામી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે સુરક્ષા વધારવા માટે સેના અને અર્ધલશ્કરી રેન્જર્સના ઉપયોગ કરવાને મંજૂરી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેડરલ કેબિનેટે મેગા ઇવેન્ટ માટે કડક સુરક્ષા યોજનાને મંજૂરી આપી છે જેમાં સેના અને રેન્જર્સનો ઉપયોગ…
- સ્પોર્ટસ
વન-ડેમાં ડેબ્યૂ કરનાર બીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો વરુણ ચક્રવર્તી
કટક (ઓડિશા): ભારતીય ક્રિકેટ ટીમમાં એક પછી સિનિયર ખેલાડીઓ વિદાય લઈ રહ્યા છે ત્યારે નવા નવા ખેલાડીઓ એન્ટ્રી પણ કરી રહ્યા છે. તાજેતરમાં ટીમ ઈન્ડિયા વતીથી વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય ટીમના સ્પિનર વરુણ ચક્રવર્તીએ…
- અમદાવાદ
Rajkot ગેમઝોન અગ્નિકાંડમાં ત્રણ આરોપીઓના જામીન મંજૂર, પીડિત પરિવારોમાં રોષ
અમદાવાદઃ રાજકોટના(Rajkot)નાના મૌવા રોડ નજીક આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં 2024ના મે મહિનામાં રા આગ લાગતા 27 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો હતો. જેમાંથી ત્રણ આરોપીનાં જામીન તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા.…
- મહારાષ્ટ્ર
એસટીના સ્ટાફે પ્રવાસી સેવાને ભગવાનની સેવા ગણવી જોઈએ: એકનાથ શિંદે
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે રાજ્ય પરિવહન સેવા એમએસઆરટીસી (એસટી)ના કર્મચારીઓને એવી અપીલ કરી હતી કે પ્રવાસીઓની સેવાને ભગવાનની સેવા ગણીને કામ કરો. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના થાણે શહેરના ખોપટ બસ સ્ટેન્ડમાં ડ્રાઈવરો અને ક્ધડક્ટરો…
- સ્પેશિયલ ફિચર્સ
Chocholate Day પર દુનિયાની મોંઘી ચોકલેટ્સની દુનિયામાં એક લટાર, કિંમત એટલી કે…
હાલમાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે અને આ વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ દિવસે કપલ્સ એકબીજાને ચોકલેટ્સ આવે છે. ચોકલેટ એ દુનિયાની એક એવી વસ્તુ છે કે જે નાનાથી લઈને મોટા સુધી તમામ લોકોને…
- સ્પોર્ટસ
આ દિગ્ગજ ભારતીય ક્રિકેટરે ડિવોર્સની અફવા વચ્ચે આપ્યું લોકોને લગ્નનું આમંત્રણ, ચાર દિવસ સુધી ચાલશે…
હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? કદાચ તમારા મગજના ઘોડાઓએ દોડવાનું પણ શરૂ કરી દીધું હશે કે આખરે કોણ છે આ દિગ્ગજ ભારતીય ક્રિકેટર? થોડા ધીરા પડો આ લેખ પૂરો થશે ત્યાં સુધીમાં તો તમને ચોક્કસ તમને આ ખેલાડીના…
- મહારાષ્ટ્ર
કેજરીવાલના પરાજયથી હજારે ખુશ, મોદી સરકાર સામેના આક્ષેપો અંગે ચુપ: સંજય રાઉત
મુંબઈ: પીઢ સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલના પરાજયથી ઘણા ખુશ છે, એમ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું હતું. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્ર સરકાર પર કરવામાં આવેલા ભ્રષ્ટાચારના…