- નેશનલ
જયપુરમાં કાર અકસ્માતમાં માતા સહિત બે પુત્રીના મોત, ત્રણનો બચાવ
જયપુર: અહીં બે કાર સામસામે અથડાતા થયેલા અકસ્માતમાં એક મહિલા અને તેની બે પુત્રીનું મોત થયું હતું અને અનેક જણ ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત આજે સવારે ચોમુ-રેનવાલ સ્ટેટ હાઈવે પર થયો હતો, જેના કારણે ભારે ટ્રાફિક જામ…
- સ્પોર્ટસ
મોટી ઉંમરની ઐસીતૈસી…રોહિતે રવિવારે નવા વર્લ્ડ રેકૉર્ડ સાથે એ સાબિત કરી દીધું
કટકઃ ક્રિકેટમાં સામાન્ય રીતે ખેલાડી 30 વર્ષનો થાય ત્યાર બાદ તેનો પર્ફોર્મન્સ મંદ પડી જતો હોય છે અને મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમવાની તેની ક્ષમતા ઓછી થઈ જતી હોય છે, પરંતુ રોહિત શર્માના કિસ્સામાં ઊલટું બની રહ્યું છે. છેલ્લાં થોડા મહિના દરમ્યાન…
- આમચી મુંબઈ
Good News: મધ્ય રેલવેના પ્રવાસીઓને નવી એસી લોકલમાં મુસાફરી કરવાની મળશે સુવિધા, જાણો ક્યારથી?
મુંબઈઃ મધ્ય રેલવેમાં નવી આધુનિક એસી લોકલ ટ્રેનને લોન્ચ કરવાની યોજના છે. આ નવી એસી ઈએમયુ (એર કન્ડિશન્ડ ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ)માં વધુ કમ્ફર્ટેબલ અને સ્પેસિયસ હશે. એસી લોકલમાં સીટિંગ કેપેસિટીમાં વધારો કરવામાં આવેલો છે, જ્યારે ટ્રેનમાં વધુ જગ્યા ફાળવવામાં આવી…
- સ્પોર્ટસ
રવીન્દ્ર જાડેજાએ રૂટનો આટલામી વાર વાર કર્યો શિકાર
કટકઃ 36 વર્ષનો લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે, પરંતુ ટેસ્ટ તથા વન-ડેમાં તે હરીફ ટીમના બૅટર્સ માટે હજી પહેલા જેવો જ ઘાતક છે અને ખાસ કરીને ઇંગ્લૅન્ડના ટોચના બૅટર જૉ રૂટને તેણે ફરી સફળતાથી નિશાન…
- નેશનલ
પ્રયાગરાજ જંક્શન મુદ્દે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કરી ‘આ’ સ્પષ્ટતા
નવી દિલ્હીઃ મહાકુંભને લઈ પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે તેમ જ ભીડ વધી રહી છે. માઘી પૂર્ણિમાના વિશેષ સ્નાનને લઈ સંગમમાં ડૂબકી લગાવવા માટે દેશભરમાંથી લોકો બસ, લકઝરી, ટ્રેન અને ખાનગી વાહનો લઈને નીકળી પડ્યા છે, ત્યારે…
- સ્પોર્ટસ
વન-ડેના 54 વર્ષના ઇતિહાસમાં સાઉથ આફ્રિકાનો બ્રિત્ઝકી એવો પહેલો ખેલાડી છે જેણે ડેબ્યૂ મૅચમાં…
કરાચીઃ પાકિસ્તાનમાં ચાલી રહેલી વન-ડેની ટ્રાયેન્ગ્યુલરમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચમાં સાઉથ આફ્રિકાના નવા ઓપનર મૅથ્યૂ બ્રિત્ઝકીએ સનસનાટી મચાવી દીધી છે. વન-ડેના 54 વર્ષના ઇતિહાસમાં તે એવો પ્રથમ બૅટર બન્યો છે જેણે ડેબ્યૂ વન-ડેમાં 150 રન બનાવ્યા છે. 26 વર્ષના રાઇટ-હૅન્ડ…
- મહારાષ્ટ્ર
કિસ્સા કિસ કાઃ અનિલ કપૂર સાથે કિસિંગ સીનની એક્ટ્રેસને જાણ નહોતી, પછી શું થયું જાણો…
મુંબઈઃ અત્યારે વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ‘કિસ’ પ્રકરણ પણ ચર્ચામાં છે. ચાહે પછી કોઈ અભિનેતા હોય કે સિંગર. જોકે, ફિલ્મોમાં કિસિંગ સીન હોવા નવીનવાઈની વાત નથી. આજકાલ તો ૯૦ ટકા ફિલ્મોમાં કિસિંગ સીન હોય જ…
- આમચી મુંબઈ
માઘી ગણેશોત્સવમાં પીઓપી મૂર્તિનું વિસર્જન થઈ શક્યું નહીં, જાણો કેમ?
મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓના વેચાણ અને વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. મહાનગરપાલિકા વહીવટી તંત્રે, કોર્ટના આદેશને ધ્યાનમાં રાખી કુદરતી જળાશયોમાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરવા ગણેશ પંડાલો પર પ્રતિબંધ મૂકતા અનેક ગણેશોત્સવ મંડળોએ ગણેશ પ્રતિમાઓને પંડાલમાં…
- મહારાષ્ટ્ર
જરાંગેના સાળાને ગુનાહિત પ્રવૃત્તિ માટે ચાર જિલ્લામાંથી તડીપાર કરાયો
મુંબઈ: મરાઠા અનામત આંદોલનકર્તાના સાળા અને અન્ય આઠ લોકોને રેતીની દાણચોરી અને ગુનાહિત પ્રવૃત્તિ સામેની કાર્યવાહીના ભાગરૂપે જાલના, બીડ, પરભણી અને છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી તડીપાર કરી દેવામાં આવ્યા છે, એમ એક પોલીસ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. જરાંગેના સાળા વિકાસ ખેડકર…
- અમદાવાદ
અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થયો શુભારંભઃ કરોડો શ્રદ્ધાળુઓ કરશે દર્શન
અમદાવાદઃ યાત્રાધામ અંબાજી ખાતે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 51 શક્તિપીઠની પરિક્રમા મહોત્સવનો આજથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. તેમની સુવિધા માટે 500થી વધુ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ…