- ટોપ ન્યૂઝ
અમેરિકાથી ગેરકાયદે ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ આવશે ભારત; આ તારીખે થશે લેન્ડિંગ….
વોશિંગ્ટન: અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી યથાવત છે. ગયા અઠવાડિયે જ અમેરિકા દ્વારા 104 ગેરકાયદે વસતા ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા. જ્યારે હવે અમેરિકા વધુ એક ફ્લાઇટમાં ગેરકાયદે વસતા ભારતીયોને દેશમાં પરત મોકલી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એવું…
- અમદાવાદ
રાજસ્થાન-ગુજરાતની ધરા ધ્રુજી; બનાસકાંઠા જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ: ગુરુવારે બપોરે રાજસ્થાન અને ગુજરાત સરહદ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. રાજસ્થાનના સિરોહી અને જાલોર સહિત…
- નેશનલ
લોકપાલને ભ્રષ્ટાચારની 2,400થી વધુ ફરિયાદ મળ્યાની સરકારનો સંસદમાં જવાબ
નવી દિલ્હીઃ લોકપાલને અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારની 2400થી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી 2350 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, એમ સરકારે આજે સંસદમાં જણાવ્યું હતું. રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે…
- ઇન્ટરનેશનલ
Pakistan ની મુલાકાતે ગયેલા તુર્કીના રાષ્ટ્રપતિએ આલાપ્યો કાશ્મીર રાગ
નવી દિલ્હી : ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસ બાદ હાલ અમેરિકાની મુલાકાતે છે. ત્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ગુરુવારે પાકિસ્તાનની(Pakistan)સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન શાહબાઝ શરીફ અને તૈયપ એર્દોગનએ કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. એર્દોગન અને શાહબાઝ…
- નેશનલ
રવિવારે પશ્ચિમ રેલવેમાં રહેશે મેજર બ્લોક, મુંબઈ-ગુજરાતની ટ્રેનસેવા પર થશે અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)પશ્ચિમ રેલવેના વિરાર અને વૈતરણા તથા સફાલે અને કેલવે રોડ વચ્ચે રવિવારે પીએસસી સ્લેબ અને ગર્ડરના લોન્ચિંગ માટે અપ એન્ડ ડાઉન લાઈનમાં સાડાપાંચ કલાકનો બ્લોક લેવામાં આવશે. 16 ફેબ્રુઆરી 2025ના રોજ બ્લોક લેવાનો હોવાથી સબર્બનની લોકલ ટ્રેન સહિત…
- ગીર સોમનાથ
ઉનાની સ્કૂલમાં પ્રાર્થના વખતે વિદ્યાર્થી પર છતના પોપડા પડ્યાં, દસ ઘવાયા
ઉના: રાજ્યમાં સરકારી શિક્ષણ સંસ્થાઓની હાલતના મુદ્દા પર પ્રશ્ન ઉભા કરે તેવી ઘટના ગીર સોમનાથ જિલ્લાથી સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વાસોજ ગામની જર્જરીત પ્રાથમિક શાળાના પોપડા ધડાધડ વરસી પડતાં 10 વિદ્યાર્થીઓને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી…
- નેશનલ
બૌદ્ધ ધર્મગુરુ Dalai Lama અને સાંસદ સંબિત પાત્રાની સુરક્ષામાં ગૃહ વિભાગે વધારો કર્યો
નવી દિલ્હી : તિબેટના બૌદ્ધ ધર્મગુરુ અને ભારતમાં વસવાટ કરતા દલાઈ લામા(Dalai Lama)અને જગન્નાથ પુરીના સાંસદ સંબિત પાત્રાને ગૃહ વિભાગે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. ગુપ્તચર બ્યુરોના અહેવાલ બાદ ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. જેમાં બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને…
- મહારાષ્ટ્ર
તલવારથી હત્યા કરીને 19 વર્ષનો યુવક પોલીસ સ્ટેશનમાં થયો હાજર
સાતારા: મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના ખંડાલા તાલુકાના શિરવળ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અગાઉની દુશ્મનીને કારણે 19 વર્ષના યુવકે છરીના ઘા મારી 22 વર્ષના એક યુવકની હત્યા કરી હતી. આરોપીની ઓળખ તેજસ મહેન્દ્ર નિગડે (19 વર્ષ) તરીકે થઈ છે. મૃતકની…
- અમદાવાદ
Ahmedabad મેટ્રોના મુસાફરોને મળશે મોટી રાહત, અમદાવાદ ગાંધીનગર વચ્ચે ટ્રેનની ફ્રિકવન્સી વધારાઈ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેર અને ગાંધીનગરમાં પરિવહન સેવા પૂરી પાડતી મેટ્રોના મુસાફરો માટે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેના પગલે મેટ્રોના મુસાફરીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં જ શરૂ કરવામાં આવેલી અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાની ટ્રેનની સંખ્યામાં વધારો કરવાનો…