-  અમદાવાદ

વડોદરામાં લવ જેહાદનો કિસ્સો: મોહસીને મનોજ નામ રાખીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી
અમદાવાદ: વડોદરામાં એક વિધર્મી પુરુષે ખોટું નામ ધારણ કરી હિન્દુ મહિલાને લવ જેહાદનો શિકાર બનાવી હોવાની ઘટના સામે આવી છે. વડોદરામાં રહેતા મોહસીન અયુબ ખાન પઠાણ નામના શખ્સે હિન્દુ મહિલાને લગ્નની લાલચ આપી આજથી ચાર વર્ષ પૂર્વે સંપર્કમાં આવ્યા હતા.…
 -  ગાંધીનગર

ગુજરાતમાં આ રોગની સારવાર માટે સરકાર દર મહિને આપે છે રૂ. ૧૦૦૦ની સહાય, ૯૦ ટકાથી વધુ દર્દી થયા સાજા
ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટીબીના સાજા થયેલ દર્દીઓ, ટી.બી. સંક્રમિત દર્દીઓ અને ટીબી ચેમ્પિયન્સ માટે સેમિનારનું આયોજન થયું હતું. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ…
 -  મહારાષ્ટ્ર

લાતુરમાં પોલીસ ભરતીમાં નિષ્ફળ રહેનારા યુવકે જીવન ટૂંકાવ્યું
લાતુરઃ વધતા જતા આર્થિક દેવાને કારણે શિરીષ મહારાજે આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ લાતુરથી બીજી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કારકિર્દીમાં નિષ્ફળ ગયેલા એક યુવકે પોતાના જીવનનો અંત આણ્યો છે. પોલીસ ભરતીમાં નાપાસ થયેલા એક યુવકે પોતાનું…
 -  ટોપ ન્યૂઝ

અમેરિકાથી ગેરકાયદે ભારતીયોને લઈને બીજી ફ્લાઈટ આવશે ભારત; આ તારીખે થશે લેન્ડિંગ….
વોશિંગ્ટન: અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહી યથાવત છે. ગયા અઠવાડિયે જ અમેરિકા દ્વારા 104 ગેરકાયદે વસતા ભારતીયોને પરત મોકલવામાં આવ્યા હતા. જ્યારે હવે અમેરિકા વધુ એક ફ્લાઇટમાં ગેરકાયદે વસતા ભારતીયોને દેશમાં પરત મોકલી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એવું…
 -  અમદાવાદ

રાજસ્થાન-ગુજરાતની ધરા ધ્રુજી; બનાસકાંઠા જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા
અમદાવાદ: ગુરુવારે બપોરે રાજસ્થાન અને ગુજરાત સરહદ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.8 માપવામાં આવી હતી. રાજસ્થાનના સિરોહી અને જાલોર સહિત…
 -  નેશનલ

લોકપાલને ભ્રષ્ટાચારની 2,400થી વધુ ફરિયાદ મળ્યાની સરકારનો સંસદમાં જવાબ
નવી દિલ્હીઃ લોકપાલને અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારની 2400થી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી 2350 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, એમ સરકારે આજે સંસદમાં જણાવ્યું હતું. રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે…
 -  ઇન્ટરનેશનલ

Pakistan ની મુલાકાતે ગયેલા તુર્કીના રાષ્ટ્રપતિએ આલાપ્યો કાશ્મીર રાગ
નવી દિલ્હી : ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ફ્રાંસ બાદ હાલ અમેરિકાની મુલાકાતે છે. ત્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ગુરુવારે પાકિસ્તાનની(Pakistan)સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. આ દરમિયાન શાહબાઝ શરીફ અને તૈયપ એર્દોગનએ કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. એર્દોગન અને શાહબાઝ…
 -  નેશનલ

રવિવારે પશ્ચિમ રેલવેમાં રહેશે મેજર બ્લોક, મુંબઈ-ગુજરાતની ટ્રેનસેવા પર થશે અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)પશ્ચિમ રેલવેના વિરાર અને વૈતરણા તથા સફાલે અને કેલવે રોડ વચ્ચે રવિવારે પીએસસી સ્લેબ અને ગર્ડરના લોન્ચિંગ માટે અપ એન્ડ ડાઉન લાઈનમાં સાડાપાંચ કલાકનો બ્લોક લેવામાં આવશે. 16 ફેબ્રુઆરી 2025ના રોજ બ્લોક લેવાનો હોવાથી સબર્બનની લોકલ ટ્રેન સહિત…
 -  ગીર સોમનાથ

ઉનાની સ્કૂલમાં પ્રાર્થના વખતે વિદ્યાર્થી પર છતના પોપડા પડ્યાં, દસ ઘવાયા
ઉના: રાજ્યમાં સરકારી શિક્ષણ સંસ્થાઓની હાલતના મુદ્દા પર પ્રશ્ન ઉભા કરે તેવી ઘટના ગીર સોમનાથ જિલ્લાથી સામે આવી છે. ગીર સોમનાથ જિલ્લાના વાસોજ ગામની જર્જરીત પ્રાથમિક શાળાના પોપડા ધડાધડ વરસી પડતાં 10 વિદ્યાર્થીઓને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી…
 -  નેશનલ

બૌદ્ધ ધર્મગુરુ Dalai Lama અને સાંસદ સંબિત પાત્રાની સુરક્ષામાં ગૃહ વિભાગે વધારો કર્યો
નવી દિલ્હી : તિબેટના બૌદ્ધ ધર્મગુરુ અને ભારતમાં વસવાટ કરતા દલાઈ લામા(Dalai Lama)અને જગન્નાથ પુરીના સાંસદ સંબિત પાત્રાને ગૃહ વિભાગે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે. ગુપ્તચર બ્યુરોના અહેવાલ બાદ ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. જેમાં બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાને…
 
 








